સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબિકા માતાજીનું મંદિર સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને એ મંદિર ખાતે 40 લાખ રૂપિયાના ખર્ચેગૃહમાં આવેલ મંદિરની દિવાલ પર સોનાના વરખ વાળી દિવાલ સ્થાપિત કરવામાં આવી છે ખેડબ્રહ્મા મંદિરની 25 લાખ રૂપિયા નું 500 ગ્રામ સોનું દાનમાં આપવામાં આવ્યું હતું સાથેજ વખતો વખત આપવામાં આવેલ સોનામાંથી આ દીવાલ સ્થાપિત કરવામાં આવ્યો હતી ત્યારે લાખો શ્રદ્ધારુઓએ ખુશી વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી, ગાંધીધામ
માન.પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા, સરહદી રેન્જ
ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ,...
MDH मसाला डिस्ट्रीब्यूटर पर कार्रवाई, खाद्य सुरक्षा टीम ने लिए 4 प्रोडक्ट के सैंपल
कोटा। राजस्थान में मिलावट के खिलाफ चल रहे अभियान के तहत खाद्य सुरक्षा विभाग कोटा की टीम ने एमडीएच...
આમ આદમી પાર્ટી કોડીનાર દ્વારા મામલતદાર ને આવેદન પત્ર અપાયું
આમ આદમી પાર્ટી દ્વારા કોડીનાર મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યો
ખેડૂતોને બે કલાક વીજળીમાં કાપ મુકાતા...
One Nation One Election : अगर आज चुनाव हुआ तो बीजेपी की प्रचंड जीत ! BJP Vs I.N.D.I.A
One Nation One Election : अगर आज चुनाव हुआ तो बीजेपी की प्रचंड जीत ! BJP Vs I.N.D.I.A
ડીસા તાલુકાના જેરડા ગામે નવરાત્રીના છેલ્લા દિવસે ખેલૈયા રમઝટ બોલાવી
ડીસા તાલુકાના જેરડા ગામે નવરાત્રીના છેલ્લા દિવસે ખેલૈયા રમઝટ બોલાવી