સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબિકા માતાજીનું મંદિર સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને એ મંદિર ખાતે 40 લાખ રૂપિયાના ખર્ચેગૃહમાં આવેલ મંદિરની દિવાલ પર સોનાના વરખ વાળી દિવાલ સ્થાપિત કરવામાં આવી છે ખેડબ્રહ્મા મંદિરની 25 લાખ રૂપિયા નું 500 ગ્રામ સોનું દાનમાં આપવામાં આવ્યું હતું સાથેજ વખતો વખત આપવામાં આવેલ સોનામાંથી આ દીવાલ સ્થાપિત કરવામાં આવ્યો હતી ત્યારે લાખો શ્રદ્ધારુઓએ ખુશી વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલની યુવતી પાસેથી દસ્તાવેજો મેળવી કોરા કાગળોમાં સહીઓ કરાવી લગ્ન રજીસ્ટર કરાવનાર તલાટી કમ મંત્રી અને નોટરી સહિત ૬ સામે આક્ષેપો કરી જીલ્લા પોલીસ અધિક્ષક સહિત ગૃહ મંત્રી ને લેખીત રજુઆત
કાલોલના રાણાવાસ ખાતે રહેતા અંજલી સુરેશભાઈ રાણા દ્વારા જીલ્લા પોલીસ અધિક્ષક સહિત જીલ્લા કલેકટર અને...
'CBI वाले इंजीनियर नहीं', BJP की मांग पर तेजस्वी का तंज, नए सिरे से बनेगा पुल, कंपनी से होगी खर्च की वसूली
बिहार के उप मुख्यमंत्री तेजस्वी यादव ने कहा है कि सुल्तानगंज-अगुवानी घाट पुल के ध्वस्त हिस्से पर...
উজনি মাজুলী খেৰকটীয়া মহাবিদ্যালয়ত স্বাধীনতা দিবস পালন
মাজুলীৰ অন্যতম উচ্চ শিক্ষানুষ্ঠান উজনি মাজুলী খেৰকটীয়া মহাবিদ্যালয়ত ৪ আগষ্টৰ পৰা ১৫ আগষ্টলৈকে...
અમદાવાદ ખાતે આવેલ શહેર કોટડા પુલિસ સ્ટેશન ના વહીવટદાર ના બુટલેગર ના માથા ઉપર આશીર્વાદ રૂપે હાથ, જાહેર માં વેચાણ દારૂની પરમિશન આપી હપ્તા નું system ગોઠવાયેલું છે
અમદાવાદ ના શહેર કોટડા પુલિસ સ્ટેશન ની વાત કરીએ તો પી આઈ / પી એસ આઈ અને વહીવટદાર ના બંને હાથ...