સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબિકા માતાજીનું મંદિર સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને એ મંદિર ખાતે 40 લાખ રૂપિયાના ખર્ચેગૃહમાં આવેલ મંદિરની દિવાલ પર સોનાના વરખ વાળી દિવાલ સ્થાપિત કરવામાં આવી છે ખેડબ્રહ્મા મંદિરની 25 લાખ રૂપિયા નું 500 ગ્રામ સોનું દાનમાં આપવામાં આવ્યું હતું સાથેજ વખતો વખત આપવામાં આવેલ સોનામાંથી આ દીવાલ સ્થાપિત કરવામાં આવ્યો હતી ત્યારે લાખો શ્રદ્ધારુઓએ ખુશી વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એક ભારતીય થઈ તમારે આ જાણવું જોઈએ!આઝાદી કા અમૃત મહોત્સવના 75 વર્ષ પૂર્ણ થવા બદલ "હર ઘર તિરંગા" યોજનાનું મહત્વ જાણો અહીં...
ભારત દેશમાં આઝાદીકા અમુત મહોત્સવના 75 વર્ષના પૂર્ણ થયાના આરંભેઆજથી દેશમાં દરેક જણ એવું વિચારો કે...
જુનાગઢ મેયરશ્રી ગીતાબેન મોહનભાઈ પરમારનાં વરદ હસ્તે આશ્રીતને નોકરીનો
નિમણુક ઓર્ડર એનાયત કરાયો.
જુનાગઢ મહાનગરપાલિકા, ફરજ બજાવતા કાયમી સફાઈ કામદાર સ્વ.રાજુભાઈ
ગોવિંદભાઈ વાળા નું રોજ...
મોરબી પુલ દુર્ઘટના સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
મોરબી પુલ દુર્ઘટના સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
અમદાવાદ માં નવરાત્રી ને લઇ મુલાકાતે આવેલ અભિનેત્રી શિવાની શર્મા|AHMEDABAD HEAD LINE NEWS
અમદાવાદ માં નવરાત્રી ને લઇ મુલાકાતે આવેલ અભિનેત્રી શિવાની શર્મા|AHMEDABAD HEAD LINE NEWS