સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબિકા માતાજીનું મંદિર સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને એ મંદિર ખાતે 40 લાખ રૂપિયાના ખર્ચેગૃહમાં આવેલ મંદિરની દિવાલ પર સોનાના વરખ વાળી દિવાલ સ્થાપિત કરવામાં આવી છે ખેડબ્રહ્મા મંદિરની 25 લાખ રૂપિયા નું 500 ગ્રામ સોનું દાનમાં આપવામાં આવ્યું હતું સાથેજ વખતો વખત આપવામાં આવેલ સોનામાંથી આ દીવાલ સ્થાપિત કરવામાં આવ્યો હતી ત્યારે લાખો શ્રદ્ધારુઓએ ખુશી વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા અનુસૂચિત જનજાતિના ખોટા જાતિ પ્રમાણપત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા લેવા માટે માંગ કરવામાં આવી
ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા અનુસૂચિત જનજાતિના ખોટા જાતિ પ્રમાણપત્ર સ્વીકારનાર અને આપનાર...
মূল্যবৃদ্ধি প্ৰসংগত AICCৰ সম্পাদক বিকাশ উপাধ্যায়ে ৰাইজৰ লগত কি কথা পাতিলে সোণাৰিত
মূল্যবৃদ্ধি প্ৰসংগত AICCৰ সম্পাদক বিকাশ উপাধ্যায়ে ৰাইজৰ লগত কি কথা পাতিলে সোণাৰিত
કુ. હિમાની આર પટેલ દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી
કપડવંજ તાલુકાના તોરણા ગામના વતની અને હાલ ગાંધીધામ કચ્છ નિવાસી
એવરેસ્ટ શિપિંગ કોર્પોરેશનવાળા...
उंडणगांव येथे महिनाभरात लम्पी आजाराने दहा जणावरे दगावली
उंडणगांव येथे महिनाभरात लम्पी आजाराने दहा जणावरे दगावली
Teenage student beaten up in Dhakuakhana
Teenage student beaten up in Dhakuakhana