સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબિકા માતાજીનું મંદિર સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને એ મંદિર ખાતે 40 લાખ રૂપિયાના ખર્ચેગૃહમાં આવેલ મંદિરની દિવાલ પર સોનાના વરખ વાળી દિવાલ સ્થાપિત કરવામાં આવી છે ખેડબ્રહ્મા મંદિરની 25 લાખ રૂપિયા નું 500 ગ્રામ સોનું દાનમાં આપવામાં આવ્યું હતું સાથેજ વખતો વખત આપવામાં આવેલ સોનામાંથી આ દીવાલ સ્થાપિત કરવામાં આવ્યો હતી ત્યારે લાખો શ્રદ્ધારુઓએ ખુશી વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શામળાજી ખાતે અમાસ પર સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમ યોજાયો.
શામળાજી ખાતે અમાસ પર સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમ યોજાયો.
Aurangzeb ने Guru Teg Bahadur की हत्या क्यों करवाई ? Mughal | Tarikh E601
Aurangzeb ने Guru Teg Bahadur की हत्या क्यों करवाई ? Mughal | Tarikh E601
'कश्मीर कभी हिस्सा नहीं बनेगा, अपनी दशा पर ध्यान दे पाक', फारूक अब्दुल्ला ने फिर पाकिस्तान को लताड़ा
गुलमर्ग आतंकी हमले के एक दिन बाद यानी शुक्रवार को नेशनल कॉन्फ्रेंस के अध्यक्ष फारूक अब्दुल्ला की...
Karnataka: 'सोनिया गांधी को राज्यसभा भेजने वाली बात गलत', डिप्टी सीएम शिवकुमार ने मीडिया रिपोर्टों को किया खारिज
बेंगलुरु। कर्नाटक कांग्रेस प्रमुख डी के शिवकुमार ने मंगलवार को उन मीडिया रिपोर्टों को गलत और...
પહેલી વાર ગુજરાતમાં આયોજિત થનારી 36thnationalgames ની તૈયારીઓ પૂર જોશમાં..
પહેલી વાર ગુજરાતમાં આયોજિત થનારી 36thnationalgames ની તૈયારીઓ પૂર જોશમાં..