ધાનેરા તાલુકામાં રવિસિઝનની વાવણીની શરૂઆત થતાં ધાનેરામાં કેટલાક ખાતર , બિયારણના વેપારીઓ દ્વારા ખેડૂતોને લુંટવાના કારસા સાથે સક્રિય બની ગયા છે અને ખેડૂતોને ડી.એ.પી. ખાતરના બદલે સરદારના નામે ભળતા નામથી જે ખરેખર ખાતર નથી તેવું ભટકાવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે . અગાઉ પણ ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নুমলীগড়ৰ কাষৰীয়া মৰঙিৰ ফলঙনিৰ বিশিষ্ট হোমি'অ চিকিৎসক ,সমাজকৰ্মী, ডাঃ মেৰাজুদ্দিন আহমেদৰ দেহাৱসান,
নুমলীগড়ৰ কাষৰীয়া মৰঙীৰ ফলঙনিৰ বিশিষ্ট সমাজকৰ্মী,সাংস্কৃতিক কৰ্মী, ডা:মেৰাজউদ্দিন আহমেদ,...
લક્ષ્મીપુરા ભૂમિ કોલેસ્ટ્રોલ ખાતે ત્રણ ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા ત્રણ જિલ્લાનાઓની બેઠક યોજાઇ
લક્ષ્મીપુરા ભૂમિ કોલેસ્ટ્રોલ ખાતે ત્રણ ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા ત્રણ જિલ્લાનાઓની બેઠક યોજાઇ
વાંકાનેરના મેસરીયા ગામેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક પકડાયો
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના તળાવ પાસે એક ઇસમની ઓરડીમાં રેડ કરી હતી ત્યારે પોલીસે તેની પાસેથી...