બનાસકાંઠાના થરાદ વિધાનસભાની ટિકિટ શંકર ચૌધરીને આપતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે. ટિકિટનું નામ જાહેર થતા શંકર ચૌધરી થરાદ એપીએમસી બનાસકાંઠા જિલ્લા ભાજપ સાંસદ પરબત પટેલને મળવા પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શંકર ચૌધરીના સમર્થકોએ એપીએમસીમાં પહોંચી તેમણે વધાવ્યાં હતા. શંકર ચૌધરીનું વાવ વિધાનસભામાં નામ ચાલી રહ્યું હતું. જોકે, છેલ્લી ક્ષણોમાં શંકર ચૌધરીને થરાદ વિધાનસભા બેઠક પરથી નામ જાહેર થયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মহামানৱ মহাত্মা গান্ধীৰ জন্ম জয়ন্তী উপলক্ষ্যে শদিয়া সমষ্টি যুৱ কংগ্ৰেছে ছৈখোৱা কংগ্ৰেছ ভৱনত মাল্য অৰ্পন কৰে।
মহাত্মা গান্ধীৰ ১৫৩ তম জন্ম জয়ন্তী, শদিয়া সমষ্টি যুৱ কংগ্ৰেছে ছৈখোৱা কংগ্ৰেছ ভৱনত মাল্য অৰ্পন কৰে।
मुख्यमंत्री थांबले अन् पोलिसांचाही जीव भांड्यात पडला, नेमकं काय झालं? Shinde vs Aaditya Thackeray
मुख्यमंत्री थांबले अन् पोलिसांचाही जीव भांड्यात पडला, नेमकं काय झालं? Shinde vs Aaditya Thackeray
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું સંશોધન, હળદર પાકમાં રાસાયણિક ખેતીની સાપેક્ષમાં પ્રાકૃતિક ખેતીમાં બમણું ઉત્પાદન..
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું સંશોધન, હળદર પાકમાં રાસાયણિક ખેતીની સાપેક્ષમાં...
મહુવા શહેરમાં નૂતનનગર
વાલ્મિકીવાસમાં રહેતાં દંપતીએ આજે
સાંજના સુમારે પોતાના ઘરે સજોડે
આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં
અરેરાટી
નૂતનનગર વાલ્મિકીવાસમાં બન્યો બનાવઃ અરેરાટી સાથે આઘાત
મહુવામાં સમીસાંજે દંપતીએ સજોડે
ગળાફંસો...