બનાસકાંઠાના થરાદ વિધાનસભાની ટિકિટ શંકર ચૌધરીને આપતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે. ટિકિટનું નામ જાહેર થતા શંકર ચૌધરી થરાદ એપીએમસી બનાસકાંઠા જિલ્લા ભાજપ સાંસદ પરબત પટેલને મળવા પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શંકર ચૌધરીના સમર્થકોએ એપીએમસીમાં પહોંચી તેમણે વધાવ્યાં હતા. શંકર ચૌધરીનું વાવ વિધાનસભામાં નામ ચાલી રહ્યું હતું. જોકે, છેલ્લી ક્ષણોમાં શંકર ચૌધરીને થરાદ વિધાનસભા બેઠક પરથી નામ જાહેર થયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ফুটবল প্ৰতিযোগীতা
ৰঙাপৰা সমষ্টিত ফুটবল টূৰ্নামেণ্ট। শোণিতপুৰ জিলাৰ ৰঙাপৰা বিধানসভা সমষ্টিত অনুষ্ঠিত হৈছে ফুটবল...
Tulsishyam Temple Gujrat | Complete Detail With Enjoy | Maru Gir
Tulsishyam Temple Gujrat | Complete Detail With Enjoy | Maru Gir
Sushil Kumar Interview: KBC में 12 साल पहले जीते थे 5 crore, अब Bihar में मिली दोहरी सफलता
Sushil Kumar Interview: KBC में 12 साल पहले जीते थे 5 crore, अब Bihar में मिली दोहरी सफलता
વાઘોડિયા માં ગુજરાતમાં 50 લાખ લાભાર્થીઓને સરકારશ્રીની યોજના નાં આયુષ્માન કાર્ડ ના વિતરણ નો શુભ આરંભ
વાઘોડિયા માં ગુજરાતમાં 50 લાખ લાભાર્થીઓને સરકારશ્રીની યોજના નાં આયુષ્માન કાર્ડ ના વિતરણ નો શુભ આરંભ