પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પ ડવા માટે સુચના કરેલ હોઈ જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ આર.ડી. ભરવાડ તથા પો.સ.ઇ.કે. સી.સિસોદિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે બાકોર પોલીસ મથકના દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ચંદ્રપાલસિંહ ઉર્ફે દિપ કસિંહ યશવંતસિંહ ચૌહણ રહે. બુટીયા તા.માલપુર જી.અરવલ્લી નાનો હાલ અમદાવાદ નરોડા, મોડાસા હાઇવે રોડ પાસે આવેલ હંસપુરા ખાતે રહી વેપાર ધંધો કરે છે. તેવી બાતમી આધારે એલ. સી.બી. સ્ટાફના લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पौधारोपण कर दिया पर्यावरण बचाओ का संदेश,दीगोद कस्बे में पीएचडी विभाग कार्यालय में हुआ सघन पौधारोपण।
सुल्तानपुर.कस्बे की पीएचईडी विभाग कार्यालय में मंगलवार को प्रधानमंत्री नरेंद्र मोदी के एक पेड़...
ब्यूरो आफ सिविल एविएशन सिक्योरिटी (Bureau of Civil Aviation Security's, BCAS) के फैसले को चुनौती देने वाली याचिका पर सुनवाई से इंकार,सुप्रीम कोर्ट
कोविड टीकाकरण को रफ्तार, NTAGI के सुझाव पर दूसरी डोज और Precaution Dose के अंतराल को घटाया
हिंदू...
राज्यमंत्री ओटाराम देवासी के प्रयास से सिरोही जिले को मिले 15 पशु चिकित्सक
राज्यमंत्री ओटाराम देवासी के प्रयास से सिरोही जिले को मिले 15 पशु चिकित्सक।
...
स्व. मेटे यांच्या निधनानंतर यशवंतराव चव्हाण सभागृहात मुख्यमंत्री उपस्थितीत सर्वपक्षीय शोक सभा संपन्न
स्व. मेटे यांच्या निधनानंतर यशवंतराव चव्हाण सभागृहात मुख्यमंत्री उपस्थितीत सर्वपक्षीय शोक सभा संपन्न