ધારી તાલુકાના ફાચરિયા ગામે ગટરના પાણી મુદ્દે બે પક્ષોએ ગાળાગાળી કરી એકબીજા સામે જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવી હતી. લીલીબેન ગોકળભાઈ પદમાણી (ઉ.વ.૬૨)એ રાજેશભાઈ શામજીભાઈ દુધાત સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપીએ તેમની સાથે ગટરના પાણી બાબતે ગાળાગાળી કરીને જાનથી મારવાની ધમકી આપી હતી. જે બાદ સંગીતાબેન રાજેશભાઈ દુધાત (ઉ.વ.૪૨)એ લીલીબેન ગોકળભાઈ પદમાણી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગટરના પાણીના નિકાલ અંગેના જુના પ્રશ્ન બાબતે લીલીબેને તેમને તથા તેમના પતિને ગાળાગાળી કરી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જય બજરંગ ઇલેકટ્રીકલ્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો l Divyang News
જય બજરંગ ઇલેકટ્રીકલ્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો l Divyang News
নাজিৰা সমজিলা প্ৰশাসনৰ উদ্যোগত ৭৬সংখ্যক গণৰাজ্য দিৱস উদযাপন৷নাজিৰা সমজিলা আয়ুক্ত কণিকাই উত্তোলন কৰে পতাকা৷
সমগ্ৰ দেশৰ লগতে নাজিৰাতো ৭৬ তম গণৰাজ্য দিৱস উৎযাপন।
বিগত বছৰৰ দৰে এইবাৰো নাজিৰা...
Maharashtra: Sanjay Raut का बड़ा बयान, कहा - BJP ने अपने फायदे के लिए Eknath Shinde का इस्तेमाल किया
Maharashtra: Sanjay Raut का बड़ा बयान, कहा - BJP ने अपने फायदे के लिए Eknath Shinde का इस्तेमाल किया
રાધનપુર : શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન કેન્દ્ર શરૂ કરાશે | SatyaNirbhay News Channel
રાધનપુર : શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન કેન્દ્ર શરૂ કરાશે | SatyaNirbhay News Channel