ધારી તાલુકાના ફાચરિયા ગામે ગટરના પાણી મુદ્દે બે પક્ષોએ ગાળાગાળી કરી એકબીજા સામે જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવી હતી. લીલીબેન ગોકળભાઈ પદમાણી (ઉ.વ.૬૨)એ રાજેશભાઈ શામજીભાઈ દુધાત સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપીએ તેમની સાથે ગટરના પાણી બાબતે ગાળાગાળી કરીને જાનથી મારવાની ધમકી આપી હતી. જે બાદ સંગીતાબેન રાજેશભાઈ દુધાત (ઉ.વ.૪૨)એ લીલીબેન ગોકળભાઈ પદમાણી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગટરના પાણીના નિકાલ અંગેના જુના પ્રશ્ન બાબતે લીલીબેને તેમને તથા તેમના પતિને ગાળાગાળી કરી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  पवारांमध्ये फायटिंग स्पिरीट येत तरी कुठून ? I Sharad Pawar I Maharashtra Bhumi 
 
                      पवारांमध्ये फायटिंग स्पिरीट येत तरी कुठून ? I Sharad Pawar I Maharashtra Bhumi
                  
   રાધનપુર-પાલનપુર હાઈવે પર આવેલ યસ હોટલ સીલ કરાઇ | SatyaNirbhay News Channel 
 
                      રાધનપુર-પાલનપુર હાઈવે પર આવેલ યસ હોટલ સીલ કરાઇ | SatyaNirbhay News Channel
                  
   'BJP अगर बंगाल में 35 सीटें जीती तो 2025 से आगे नहीं टिक पाएगी ममता सरकार', शाह के इस बयान का क्या है मतलब 
 
                      नई दिल्ली,  केंद्रीय गृह मंत्री अमित शाह ने शुक्रवार को पश्चिम बंगाल में अपनी पार्टी के लिए...
                  
   
  
  
  
  
   
   
  