સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના તાલુકામાં તો આત્મહત્યાના બનાવો દિન પ્રતિદન બને છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ પાસે આવેલા ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી 25 વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે જંપલાવી અને આત્મહત્યા કરી લીધી છે. સુરેન્દ્રનગર રેલવે ડિવિઝન ને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વઢવાણ પીએસઆઇ સહિત પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. ટ્રેન પસાર થઈ રહી હતી તેવા સમયે અચાનક આ યુવતી ટ્રેન નીચે પડી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે આત્મહત્યા કરવા પાછળનું કારણ અને આગળની વધુ તપાસ રેલવે પોલીસ અને વઢવાણ પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP ने सदन में फेंकी कुर्सियां, 12 बजे तक सदन की कार्यवाही हुई स्थगित
बिहार में जहरीली शराब से अब तक 53 लोगों की मौत हो चुकी है और ये आंकड़ा लगातार बढ़ता जा रहा है. इस...
BJP workers stage protest against suspending 10 BJP MLAs from Karnataka Legislative Assembly session
Bengaluru: BJP workers stage protest against suspending 10 BJP MLAs from Karnataka Legislative...
ગરબા પર GST લાદવો એ ગુજરાતની સંસ્કૃતિ નું અપમાન છે: ગોપાલ ઈટાલિયા
ગરબા પર GST લાદવો એ ગુજરાતની સંસ્કૃતિ નું અપમાન છે: ગોપાલ ઈટાલિયા
જીલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જીલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
પાટણ...
Junagadh Parikrama | જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા દુઃખદ ઘટના બની | Junagadh lili Parikrama | Dpnews
Junagadh Parikrama | જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા દુઃખદ ઘટના બની | Junagadh lili Parikrama | Dpnews