સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના તાલુકામાં તો આત્મહત્યાના બનાવો દિન પ્રતિદન બને છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ પાસે આવેલા ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી 25 વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે જંપલાવી અને આત્મહત્યા કરી લીધી છે. સુરેન્દ્રનગર રેલવે ડિવિઝન ને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વઢવાણ પીએસઆઇ સહિત પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. ટ્રેન પસાર થઈ રહી હતી તેવા સમયે અચાનક આ યુવતી ટ્રેન નીચે પડી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે આત્મહત્યા કરવા પાછળનું કારણ અને આગળની વધુ તપાસ રેલવે પોલીસ અને વઢવાણ પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Good News: ನಾಳೆ ಮಧ್ಯಾಹ್ನ 1 ಗಂಟೆಯಿಂದ ರಾಜ್ಯಾಧ್ಯಂತ 'ಮಹಿಳೆ'ಯರಿಗೆ 'ಸಾರಿಗೆ ಬಸ್'ಗಳಲ್ಲಿ ಫ್ರೀ ಫ್ರೀ
ಬೆಂಗಳೂರು: ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ಮಹಿಳೆಯರು ಮತ್ತು ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರಿಗೆ ʼಶಕ್ತಿʼ ಯೋಜನೆಯಡಿ ಸರ್ಕಾರಿ ಬಸ್ಗಳಲ್ಲಿ...
ભારતમાં 2 દિવસમાં કોરોનાના આટલા નવા કેસ, 24 કલાકમાં 36 લોકોના મોત
ભારતમાં છેલ્લા 2 દિવસમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને નવા કેસોમાં 26.8...
আলফাৰ নামত ধন দাবী কৰি টিংখাং আৰক্ষীৰ জালত পৰিল তিনিজনকৈ যুৱক
টিংখাঙৰ স্থানীয় ব্যৱসায়ীৰ পৰা আলফাৰ নামত ধন দাবী কৰি অৱশেষত টিংখাং আৰক্ষীৰ জালত পৰিল তিনিজনকৈ...
नगर में बंद पड़ी रोड़ लाइटों की मरम्मत हुई शुरू
कोटा. सांगोद नगर पालिका द्वारा बंद पड़ी रोल लाइटों की मरम्मत करवार कर चालू करवाई। पिछले दिनों...
Raghuram Rajan ने Manhohan Singh और PM Modi के बीच का क्या अंतर बताया? RBI Governer | GITN
Raghuram Rajan ने Manhohan Singh और PM Modi के बीच का क्या अंतर बताया? RBI Governer | GITN