સિહોર પાલિકાના ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઈ હતી. સિહોરની નંદલાલ ભુતા હોસ્પિટલ ખાતે ફાચર ડેમોસ્ટ્ટેશન સાથે નર્સગિ સ્ટાફ ને ટ્રેનિંગ આપવામાં આવી હતી. કોઈ અઘટિત ઘટના બને ત્યારે સ્થિત પર કાબુ મેળવવા અંગે લાઈવ ડેમોસ્ટ્ેશન કરાયું હતું. કોવિડ હોસ્પિટલ તેમજ હોસ્પિટલ માં બનતી આગ ની હોનારતો ને ટાળવા માટે તેમજ આવી ઘટના બને ત્યારે હોસ્પિટલ બહાર થી ફાયર સુવિધા કે અન્ય પોલીસ સહાય મળે તે પૂર્વે શું કરવું તે અંગે મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં સિહોર નગરપાલિકા ફાયર વિભાગ ટીમ દ્વારા યોજવામાં આવેલ આ મોકડ્ડિલ સાથે નર્સિંગ સ્ટાફ તેમજ તબીબોને હોસ્પિટલ માં રહેલ ફાયર બોટલ વડે આગ કેવી રીતે ઓલવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ અંદર ફસાયેલા લોકો અને ઇજાગ્રસ્તો કેવીરીતે ખસેડવામાં તે અંગે તાલીમ પણ આપવામાં આવી હતી. સમગ્ર ઘટના નું અંત પૃથક્કરણ કરી હોસ્પિટલ સ્ટાફ ને જરૂરી સૂચના પણ આપવામાં આવી હતી. આકસ્મિક ઘટના ઘટે ત્યારે લોકો કેવી રીતે બચાવી શકાય તે અંગે નર્સિંગ સ્ટાફને સમજણ આપવામાં આવી હતી. સિંડોરતી તંદલાલ મૃળજી મુતા હોસ્પિટલ ખાતે ફાયર દ્વારા તાલીમ અપાઇ : જરૂરી સૂચતો કરાયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભેસાણ તાલુકાના રાણપુર ગામે પશુ શિબિરનો કાર્યક્રમ યોજાયો બહોળી શખ્યામાં લોકોની ઉપસ્થિતિ
જૂનાગઢ જિલ્લા ના ભેસાણ તાલુકા ના રાણપુર ગામની ગૌવ શાળા ખાતે પશુપાલન વિભાગ ગાંધીનગર તથા પશુ પાલન...
EV Policy पर कई कंपनियों से अच्छी प्रतिक्रिया की उम्मीद: डीपीआईआईटी सचिव
सरकार ने शनिवार को कहा कि भारत अपनी इलेक्ट्रिक वाहन (EV) नीति पर कई ऑटोमोबाइल कंपनियों से अच्छी...
थाइमस ग्रंथि कैंसर का इलाज कैसे किया जाता है? डॉक्टर से जानें
कैंसर एक गंभीर रोग है। कई बार व्यक्ति कुछ लक्षणों को सामान्य बीमारी का संकेत समझकर नजरअंदाज कर...
ગુજરાત સરકાર દ્વારા જાફરાબાદ નગરપાલિકાને 29,50,000 ની ફાયર બ્રિગેડ ભેટ આપવામાં આવી
ગુજરાત સરકાર દ્વારા જાફરાબાદ નગરપાલિકાને 29,50,000 ની ફાયર બ્રિગેડ ભેટ આપવામાં આવી
સિહોર ખાતે નગરપાલિકા માં સોમવારે બેઠક યોજાશે
આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન "હર ઘર તિરંગા” કાર્યક્રમની રાષ્ટવ્યાપી ઉજવણી થનાર છે...