દાહોદ શહેરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના મકાનના છતના પતરા તોડી મકાનમાં પ્રવેશ કરી રોકડા રૂપીયા તેમજ સોનાના દાગીના મળી કુલ રૂા.૧,૩૦,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો. ગત તા.૦૫મી નવેમ્બરના રોજ દાહોદ શહેરમાં ભાટવાડા સ્કુલની સામે રહેતાં ઈર્શાદહુસેન અહેમદભાઈ જાબરના પતરાવાળા બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના છતના પતરા તોડી મકાનની અંદર પ્રવેશ કર્યાે હતો. મકાનમાં મુકી રાખેલ કબાટ તોડી અંદરથી રોકડા રૂપીયા ૭૦,૦૦૦ તથા સોના દાગીના કિંમત રૂા.૬૦,૦૦૦ વિગેરે મળી કુલ રૂા. ૧,૩૦,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો અંધારાનો લાભ લઈ નાસી જતાં આ સંબંધે ઈર્શાદહુસેન અહેમદભાઈ જાબર દ્વારા દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा में देर रात से चल रही हल्की बारिश ऑरेंज अलर्ट जारी
कोटा
कोटा जिले में रिमझिम बारिश का दौर जारी
देर रात से बरस रही है बारिश, मौसम हुआ...
Unveiling Ceremony of LokShahir Anna Bhau Sathe Statue | Moscow | DCM Devendra Fadnavis
Unveiling Ceremony of LokShahir Anna Bhau Sathe Statue | Moscow | DCM Devendra Fadnavis
Breaking News : Air India के विमान में बम रखने की धमकी, Ayodhya में विमान की इमरजेंसी लैंडिंग
Breaking News : Air India के विमान में बम रखने की धमकी, Ayodhya में विमान की इमरजेंसी लैंडिंग
દિયોદર ભેંસાણા ચોકડી પાસે સ્ટેટિક સર્વલન્સ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું...
દિયોદર ભેંસાણા ચોકડી પાસે સ્ટેટિક સર્વલન્સ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું...
ગુજરાત...
वंदे गंगा जल संरक्षण जन अभियान, सार्वजनिक निर्माण विभाग ने किया श्रमदान, स्वच्छता का दिया संदेश
बालोतरा, 09 जून। वंदे गंगा जल संरक्षण जन अभियान के तहत सोमवार को सार्वजनिक निर्माण विभाग ने...