ગારીયાધાર તાલુકાના ભંડેરી પરિવાર દ્વારા વેળાવદર ખાતે ગરીબ અને નિરાધાર 32 દીકરીઓના લગ્ન કરવાયા હતા . જેમાં વેળાવદર અને આજુબાજુના ગામની દીકરીઓને પણ આ પરિવાર દ્વારા સમૂહ લગ્નના આ પ્રસંગમાં અગ્રણી સ્થાન આપ્યું હતું . આ તકે બહોળા પ્રમાણમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ નવવધુઓને આશીર્વાદ આપવા કાર્યક્રમ માં આવ્યા હતા . જેમાં ભાજપ , કોંગ્રેસ અને આપ ત્રણેયના અગ્રણીઓ એ હાજરી આપી હતી .આ ઉપરાંત આ સમૂહ લગ્નમાં એક મુસ્લિમ પરિવારને પણ ભંડેરી પરિવાર સમૂહ લગ્ન માં સ્થાન અપાયું હોવાથી ધાર્મિક એકતાનો સંદેશ પણ પરિવાર દ્વારા અપાયો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રા એપીએમસી ખાતે 64 વિધાનસભાના પ્રભારી સાથે મિટિંગ મળી
ધ્રાંગધ્રા એપીએમસી ખાતે 64 વિધાનસભાના પ્રભારી સાથે મિટિંગ મળી
नाथ़ जलाश्याचे ६वर्षानंतर संपुर्ण
२७ दऱवाजे उखडण्यात आले
औरंगाबाद:जायकवाडी धरणाच्या वरच्या भागात पावसाने संततधार लावली आहे . नगर , नाशिक जिल्हांतील सर्व...
તળાજાના રાજપરા પાસે અજાણ્યા વાહને બે મહિલાઓને અડફેટે લીધી એકનું ઘટનાસ્થળે જ..
તળાજાના રાજપરા પાસે અજાણ્યા વાહને બે મહિલાઓને અડફેટે લીધી એકનું ઘટનાસ્થળે જ..
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાંથી શંકાસ્પદ માસનો જથ્થો ઝડપાયો, ત્રણની અટકાયત
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાંથી શંકાસ્પદ માસનો જથ્થો ઝડપાયો, ત્રણની અટકાયત
जब बीच डिबेट में Supriya Shrinate ने बोला 'सखी सइयां तो खूबई कमात है...' | NDA | INDIA | BJP
जब बीच डिबेट में Supriya Shrinate ने बोला 'सखी सइयां तो खूबई कमात है...' | NDA | INDIA | BJP