ગારીયાધાર તાલુકાના ભંડેરી પરિવાર દ્વારા વેળાવદર ખાતે ગરીબ અને નિરાધાર 32 દીકરીઓના લગ્ન કરવાયા હતા . જેમાં વેળાવદર અને આજુબાજુના ગામની દીકરીઓને પણ આ પરિવાર દ્વારા સમૂહ લગ્નના આ પ્રસંગમાં અગ્રણી સ્થાન આપ્યું હતું . આ તકે બહોળા પ્રમાણમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ નવવધુઓને આશીર્વાદ આપવા કાર્યક્રમ માં આવ્યા હતા . જેમાં ભાજપ , કોંગ્રેસ અને આપ ત્રણેયના અગ્રણીઓ એ હાજરી આપી હતી .આ ઉપરાંત આ સમૂહ લગ્નમાં એક મુસ્લિમ પરિવારને પણ ભંડેરી પરિવાર સમૂહ લગ્ન માં સ્થાન અપાયું હોવાથી ધાર્મિક એકતાનો સંદેશ પણ પરિવાર દ્વારા અપાયો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હરીપરા માં રામદેવજી મહારાજ નો પાટોત્સવ સમસ્ત ગામ આયોજિત
હરીપરા માં રામદેવજી મહારાજ નો પાટોત્સવ સમસ્ત ગામ આયોજિત
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાયે સમયથી સક્રીય બનેલા વાહન ચોરો
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાયે સમયથી સક્રીય બનેલા વાહન ચોરોનો તરખાટ પણ ચરમસીમાએ પહોંચ્યો છે તેવા...
देश का तीसरा एंटी-सबमरीन वॉरफेयर कॉर्वेट 'अंजदीप' की हुई लॉन्चिंग, भारतीय नौसेना की बढ़ाएगी ताकत
भारतीय नौसेना (Indian Navy) के एंटी-सबमरीन वॉरफेयर शैलो वाटर क्राफ्ट (Anti-Submarine Warfare...
राजस्थान धरोहर प्राधिकरण अध्यक्ष ने बूंदा मीणा पैनोरमा की प्रगति का लिया जायजा
राजस्थान धरोहर प्राधिकरण अध्यक्ष औंकार सिंह लखावत ने कहा कि देश की आजादी में प्राणोत्सर्ग करने...
चलती ट्रेन से महिला का पर्स व 3 मोबाइल चोरी करने के मुख्य आरोपी को जीआरपी ने किया गिरफ्तार कोटा
कोटा व बुंदी के मध्य चलती ट्रेन से महिला का पर्स व 3 मोबाइल चोरी करने के मुख्य आरोपी को जीआरपी ने...