ગારીયાધાર તાલુકાના ભંડેરી પરિવાર દ્વારા વેળાવદર ખાતે ગરીબ અને નિરાધાર 32 દીકરીઓના લગ્ન કરવાયા હતા . જેમાં વેળાવદર અને આજુબાજુના ગામની દીકરીઓને પણ આ પરિવાર દ્વારા સમૂહ લગ્નના આ પ્રસંગમાં અગ્રણી સ્થાન આપ્યું હતું . આ તકે બહોળા પ્રમાણમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ નવવધુઓને આશીર્વાદ આપવા કાર્યક્રમ માં આવ્યા હતા . જેમાં ભાજપ , કોંગ્રેસ અને આપ ત્રણેયના અગ્રણીઓ એ હાજરી આપી હતી .આ ઉપરાંત આ સમૂહ લગ્નમાં એક મુસ્લિમ પરિવારને પણ ભંડેરી પરિવાર સમૂહ લગ્ન માં સ્થાન અપાયું હોવાથી ધાર્મિક એકતાનો સંદેશ પણ પરિવાર દ્વારા અપાયો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉંઢેલા: આઠમની રાત્રે ગરબામાં પથ્થરમારો કરનાર વિધર્મીઓને થાંભલે જકડી ખેડા પોલીસે જાહેરમાં ફટકાર્યા.
ઉંઢેલા: આઠમની રાત્રે ગરબામાં પથ્થરમારો કરનાર વિધર્મીઓને થાંભલે જકડી ખેડા પોલીસે જાહેરમાં ફટકાર્યા.
વલભીપુર રંઘોળા રોડ ઉપર રંઘોળા ચોકડી નજીક એલડીઓ નો 350 લીટર જથ્થો પોલીસે જપ્ત કર્યો
વલભીપુર રંઘોળા રોડ ઉપર રંઘોળા ચોકડી નજીક એલડીઓ નો 350 લીટર જથ્થો પોલીસે જપ્ત કર્યો
Army organizes various events to commemorate 76th Independence Day
To commemorate 75th Independence Day, Indian Army( Jaipur Battalion) organised a number of events...
Delhi Flood: मुनक नहर टूटने से दिल्ली के बवाना की JJ कॉलोनी में घुसा पानी, सुनिए Atishi ने क्या कहा?
Delhi Flood: मुनक नहर टूटने से दिल्ली के बवाना की JJ कॉलोनी में घुसा पानी, सुनिए Atishi ने क्या कहा?
મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા ની વિસર્જન યાત્રામાં ચાર ચાંદ લગાવતા 'ખજૂર' ઉર્ફે નીતિન જાની
મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા ની વિસર્જન યાત્રામાં ચાર ચાંદ લગાવતા 'ખજૂર' ઉર્ફે નીતિન જાની