ગારીયાધાર તાલુકાના ભંડેરી પરિવાર દ્વારા વેળાવદર ખાતે ગરીબ અને નિરાધાર 32 દીકરીઓના લગ્ન કરવાયા હતા . જેમાં વેળાવદર અને આજુબાજુના ગામની દીકરીઓને પણ આ પરિવાર દ્વારા સમૂહ લગ્નના આ પ્રસંગમાં અગ્રણી સ્થાન આપ્યું હતું . આ તકે બહોળા પ્રમાણમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ નવવધુઓને આશીર્વાદ આપવા કાર્યક્રમ માં આવ્યા હતા . જેમાં ભાજપ , કોંગ્રેસ અને આપ ત્રણેયના અગ્રણીઓ એ હાજરી આપી હતી .આ ઉપરાંત આ સમૂહ લગ્નમાં એક મુસ્લિમ પરિવારને પણ ભંડેરી પરિવાર સમૂહ લગ્ન માં સ્થાન અપાયું હોવાથી ધાર્મિક એકતાનો સંદેશ પણ પરિવાર દ્વારા અપાયો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP के बागी नेता गोपाल शेट्टी ने नामांकन वापस लिया:बोरीवली से निर्दलीय पर्चा भरा था
महाराष्ट्र विधानसभा चुनाव के नामांकन वापसी के आखिरी दिन भाजपा के बागी और पूर्व सांसद गोपाल शेट्टी...
Parliament Security Breach Case: कर्नाटक के रिटायर्ड डिप्टी एसपी का बेटा हिरासत में लिया गया, मनोरंजन का था रूममेट
Parliament Security Breach Case दिल्ली पुलिस ने संसद में सुरक्षा उल्लंघन के मामले में...
कापरेन में सुने मकान में अज्ञात बदमाशों ने दिया चोरी की वारदात को अंजाम,सोने चांदी के आभूषण चोरी
कापरेन में सुने मकान में अज्ञात बदमाशों ने दिया चोरी की वारदात को अंजाम,सोने चांदी के आभूषण चोरी
તાલુકા પંચાયત ખાતે આંગણવાડી કાર્યકરોએ CDPOને આવેદનપત્ર પાઠવ્યું અને આગામી 3 દિવસ હડતાળ પર ઉતર્યા
તાલુકા પંચાયત ખાતે આંગણવાડી કાર્યકરોએ CDPOને આવેદનપત્ર પાઠવ્યું અને આગામી 3 દિવસ હડતાળ પર ઉતર્યા
ડભોઇ : ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ની બહેનો પડતર પ્રશ્નોને લઈને હડતાલ પર ઉતાર્યા છે.
ડભોઇ : ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ની બહેનો પડતર પ્રશ્નોને લઈને હડતાલ પર ઉતાર્યા છે.