સુરતના ઉધના-મગદલ્લા રોડ પર અંબાનગર પાસે રોકડિયા હનુમાનજી ના મંદિરમાંથી તસ્કરોએ ચાંદીના વાસણો, મુકૂટ અને ગદા તથા રોકડ મળી 50 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે. અંબાનગર ખાતે પથ્થરવાળી શેરીમાં રહેતા 44 વર્ષીય દીલીપભાઇ હરીભાઇ પટેલ ઉધના મગદલ્લા રોડ પર રોક઼઼ડિયા હનુમાનના મંદિરમાં પુજા પાઠ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે. ગત 4 તારીખે રાત્રે અજાણ્યા ચોર મંદીરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને મંદીરમાં રહેલા ચાંદીના 42 નંગ ઘર, ચાંદીના 3 ઝુલા, ચાંદીના પગલા, ચાંદીની ગદા, ચાંદીના 3 મુકુટ, તથા મંદીરમાં રહેલી હનુમાનજીની મુર્તી આગળ પડેલા રોકડા 1700 રૂપિયા ચોરી કરી ગયા હતા. કુલ 50 હજારની મત્તાની ચોરી હનુમાનજીના મંદિરમાં કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MSEB संदर्भात माहिती देताना, माजी आमदार हर्षवर्धन जाधव
MSEB संदर्भात माहिती देताना, माजी आमदार हर्षवर्धन जाधव
Ira Khan: आइरा खान के बर्थ डे पर फातिमा सना शेख ने शेयर की ये फोटो, आमिर की बेटी को इस तरह किया विश
आमिर खान की बेटी आइरा काफी पॉपुलर स्टार किड हैं। वह अपने पिता की तरह एक्टर तो नहीं हैं, लेकिन...
થરાદ તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવા સરપંચ એસોસિયનને વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી હતી #enews
થરાદ તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવા સરપંચ એસોસિયનને વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી હતી #enews
Kejriwal to visit Tamil Nadu on Sept 5, thanks Stalin for invite
Delhi chief minister Arvind Kejriwal on Tuesday said he will visit Tamil Nadu on September 5 on...
Today PM Narendra Modi has distributed over 1 lakh job appointment letters
February 12, 2024
Today PM Narendra Modi has distributed over 1 lakh job appointment...