સુરતના ઉધના-મગદલ્લા રોડ પર અંબાનગર પાસે રોકડિયા હનુમાનજી ના મંદિરમાંથી તસ્કરોએ ચાંદીના વાસણો, મુકૂટ અને ગદા તથા રોકડ મળી 50 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે. અંબાનગર ખાતે પથ્થરવાળી શેરીમાં રહેતા 44 વર્ષીય દીલીપભાઇ હરીભાઇ પટેલ ઉધના મગદલ્લા રોડ પર રોક઼઼ડિયા હનુમાનના મંદિરમાં પુજા પાઠ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે. ગત 4 તારીખે રાત્રે અજાણ્યા ચોર મંદીરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને મંદીરમાં રહેલા ચાંદીના 42 નંગ ઘર, ચાંદીના 3 ઝુલા, ચાંદીના પગલા, ચાંદીની ગદા, ચાંદીના 3 મુકુટ, તથા મંદીરમાં રહેલી હનુમાનજીની મુર્તી આગળ પડેલા રોકડા 1700 રૂપિયા ચોરી કરી ગયા હતા. કુલ 50 હજારની મત્તાની ચોરી હનુમાનજીના મંદિરમાં કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिरगांव ग्रुप ग्रामपंचायतीच्या निवडणुकीत अटीतटीची लढत
रत्नागिरी : शिरगांव ग्रुप ग्रामपंचायतीच्या सार्वत्रिक निवडणुकीत अटीतटीची लढतीसाठी दि. १६...
भिवाड़ी में सड़क जाम करके धरने पर बैठे व्यापारी, MLA बालक नाथ से बोले- 'हमने BJP को वोट दिया है, चैन से रोटी खानी है'
राजस्थान में खैरथल तिजारा जिले के भिवाड़ी शहर में शुक्रवार रात कमलेश ज्वेलर्स की शॉप में हुई...
ડાકોર ભગતજીન વિસ્તારની ખુલ્લી ગટર થી સ્થાનિકો ત્રાહિમામ..
ખેડા
ઠાસરા તાલુકા
યાત્રાધામ ડાકોર નગરપાલિકા વિસ્તાર માં આવેલ વોર્ડ નંબર 3 ભગતજીન આધા અધૂરા અને...
দলগাঁও শিয়ালমাৰী উন্নয়ন খণ্ডটোৰ মুঠ ২৭গৰাকী বিষয়া কৰ্মচাৰীৰ মাজত মাত্ৰ ৪ গৰাকী কৰ্মচাৰী উপস্থিত
দলগাঁও শিয়ালমাৰী উন্নয়ন খণ্ডটোৰ মুঠ ২৭গৰাকী বিষয়া কৰ্মচাৰীৰ মাজত মাত্ৰ ৪ গৰাকী কৰ্মচাৰী উপস্থিত