સુરતના ઉધના-મગદલ્લા રોડ પર અંબાનગર પાસે રોકડિયા હનુમાનજી ના મંદિરમાંથી તસ્કરોએ ચાંદીના વાસણો, મુકૂટ અને ગદા તથા રોકડ મળી 50 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે. અંબાનગર ખાતે પથ્થરવાળી શેરીમાં રહેતા 44 વર્ષીય દીલીપભાઇ હરીભાઇ પટેલ ઉધના મગદલ્લા રોડ પર રોક઼઼ડિયા હનુમાનના મંદિરમાં પુજા પાઠ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે. ગત 4 તારીખે રાત્રે અજાણ્યા ચોર મંદીરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને મંદીરમાં રહેલા ચાંદીના 42 નંગ ઘર, ચાંદીના 3 ઝુલા, ચાંદીના પગલા, ચાંદીની ગદા, ચાંદીના 3 મુકુટ, તથા મંદીરમાં રહેલી હનુમાનજીની મુર્તી આગળ પડેલા રોકડા 1700 રૂપિયા ચોરી કરી ગયા હતા. કુલ 50 હજારની મત્તાની ચોરી હનુમાનજીના મંદિરમાં કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel Palestine War : जब Hamas के हमलावर मारने पहुंचे तो इसराइली लड़कियां कैसे बचीं? (BBC Hindi)
Israel Palestine War : जब Hamas के हमलावर मारने पहुंचे तो इसराइली लड़कियां कैसे बचीं? (BBC Hindi)
Sushil Kedia’s Bold Stock Picks:अब सिर्फ तेजी सोचकर Trading न करें, GMR Airport में Buy की सलाह नहीं
Sushil Kedia’s Bold Stock Picks:अब सिर्फ तेजी सोचकर Trading न करें, GMR Airport में Buy की...
न्यायालयाचा निर्णय येईपर्यंत दलित वस्त्यांना हात लावू देणार नाहि अभियान प्रमुख संजय कुमार
न्यायालयाचा निर्णय येईपर्यंत दलित वस्त्यांना हात लावू देणार नाहि अभियान प्रमुख संजय कुमार
રાષ્ટ્રશક્તિ ગ્રુપના સદસ્યો દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિના અવસરે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
અંત્યોદયના પ્રણેતા અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિના...
Maharashtra: Shinde के मंत्री का विवादित बयान, कहा- Ajit Pawar के बगल में बैठता हूं तो आती है उल्टी
Maharashtra: Shinde के मंत्री का विवादित बयान, कहा- Ajit Pawar के बगल में बैठता हूं तो आती है उल्टी