સુરતના ઉધના-મગદલ્લા રોડ પર અંબાનગર પાસે રોકડિયા હનુમાનજી ના મંદિરમાંથી તસ્કરોએ ચાંદીના વાસણો, મુકૂટ અને ગદા તથા રોકડ મળી 50 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે. અંબાનગર ખાતે પથ્થરવાળી શેરીમાં રહેતા 44 વર્ષીય દીલીપભાઇ હરીભાઇ પટેલ ઉધના મગદલ્લા રોડ પર રોક઼઼ડિયા હનુમાનના મંદિરમાં પુજા પાઠ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે. ગત 4 તારીખે રાત્રે અજાણ્યા ચોર મંદીરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને મંદીરમાં રહેલા ચાંદીના 42 નંગ ઘર, ચાંદીના 3 ઝુલા, ચાંદીના પગલા, ચાંદીની ગદા, ચાંદીના 3 મુકુટ, તથા મંદીરમાં રહેલી હનુમાનજીની મુર્તી આગળ પડેલા રોકડા 1700 રૂપિયા ચોરી કરી ગયા હતા. કુલ 50 હજારની મત્તાની ચોરી હનુમાનજીના મંદિરમાં કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  মহা অষ্টমীৰ পূজাত অংশ গ্ৰহন কৰিলে ৰাজহ মন্ত্ৰী যোগেন মহন 
 
                      মহা অষ্টমীৰ পূজাত অংশ গ্ৰহন কৰিলে ৰাজহ মন্ত্ৰী যোগেন মহন
                  
   *कौसडी नवनिर्वाचित सरपंच मोबिन कुरेशी यांनी स्विकारला पदभार* 
 
                      *📰जनता न्यूज चॅनल साठी प्रतिनिधी माबुद खान✍🏻*
 
जिंतूर तालुक्यातील कौसडी येथील ग्रामपंचायत...
                  
    ફૂટ ઓવરબ્રિજ નવું નજરાણું 
 
                      #buletinindia #ahmedabad #gujarat 
                  
   Jio eSim Activation: जियो यूजर्स इस तरीके से कर सकते हैं अपना ई-सिम एक्टिवेट, यहां जानिए सभी जरूरी डिटेल्स 
 
                      पिछले कुछ समय से eSim काफी पॉपुलर हो रही है। स्मार्टफोन मेकर कंपनियां अपने लेटेस्ट डिवाइसेस में...
                  
   
  
  
  
  
   
  