સુરતના ઉધના-મગદલ્લા રોડ પર અંબાનગર પાસે રોકડિયા હનુમાનજી ના મંદિરમાંથી તસ્કરોએ ચાંદીના વાસણો, મુકૂટ અને ગદા તથા રોકડ મળી 50 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે. અંબાનગર ખાતે પથ્થરવાળી શેરીમાં રહેતા 44 વર્ષીય દીલીપભાઇ હરીભાઇ પટેલ ઉધના મગદલ્લા રોડ પર રોક઼઼ડિયા હનુમાનના મંદિરમાં પુજા પાઠ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે. ગત 4 તારીખે રાત્રે અજાણ્યા ચોર મંદીરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને મંદીરમાં રહેલા ચાંદીના 42 નંગ ઘર, ચાંદીના 3 ઝુલા, ચાંદીના પગલા, ચાંદીની ગદા, ચાંદીના 3 મુકુટ, તથા મંદીરમાં રહેલી હનુમાનજીની મુર્તી આગળ પડેલા રોકડા 1700 રૂપિયા ચોરી કરી ગયા હતા. કુલ 50 હજારની મત્તાની ચોરી હનુમાનજીના મંદિરમાં કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા દક્ષિણ પોલીસની ટીમે ચાઇના દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
આગામી ઉત્તરાયણ પર્વ ને લઈ અત્યારથી જ લોકો પતંગ ચગાવવાની શરૂઆત કરી નાખી છે ત્યારે ઉતરાણ પર્વ...
ડીસા તાલુકાના માલગઢ ગામે ડીવાયએસપી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો
ડીસા તાલુકાના માલગઢ ગામે ડીવાયએસપી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો
बीजेपी और आरएसएस क्या अब आर-पार के मूड में,बीजेपी को नहीं है अब आरएसएस की जरुरत
लोकसभा चुनाव 2024 के रिजल्ट आने के बाद से इस बात की चर्चा खूब हो रही है कि क्या अब बीजेपी और...
জংগলে আবৰিছে কোটি টকীয়া জলসিঞ্চন আঁচনি
"আছে গৰু নাবাই হাল থকাতকৈ নথকাই ভাল"__এই অপ্ত বাক্যশাৰীয়ে যেন বাস্তৱ ক্ষেত্ৰত সঁচাত পৰিণত হৈছে...
Hardoi में Government School में बच्चों को पढ़ा रहा है AI, सुनिए बच्चों ने क्या-क्या कहा? | Aaj Tak
Hardoi में Government School में बच्चों को पढ़ा रहा है AI, सुनिए बच्चों ने क्या-क्या कहा? | Aaj Tak