સુરતના ઉધના-મગદલ્લા રોડ પર અંબાનગર પાસે રોકડિયા હનુમાનજી ના મંદિરમાંથી તસ્કરોએ ચાંદીના વાસણો, મુકૂટ અને ગદા તથા રોકડ મળી 50 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે. અંબાનગર ખાતે પથ્થરવાળી શેરીમાં રહેતા 44 વર્ષીય દીલીપભાઇ હરીભાઇ પટેલ ઉધના મગદલ્લા રોડ પર રોક઼઼ડિયા હનુમાનના મંદિરમાં પુજા પાઠ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે. ગત 4 તારીખે રાત્રે અજાણ્યા ચોર મંદીરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને મંદીરમાં રહેલા ચાંદીના 42 નંગ ઘર, ચાંદીના 3 ઝુલા, ચાંદીના પગલા, ચાંદીની ગદા, ચાંદીના 3 મુકુટ, તથા મંદીરમાં રહેલી હનુમાનજીની મુર્તી આગળ પડેલા રોકડા 1700 રૂપિયા ચોરી કરી ગયા હતા. કુલ 50 હજારની મત્તાની ચોરી હનુમાનજીના મંદિરમાં કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नवनियुक्त जिला कांग्रेस महामंत्री श्री पुष्पेंद्र शर्मा का पूर्व मंडलम अध्यक्ष अमरनाथ त्रिपाठी के द्वारा किया गया सम्मान
जिला कांग्रेस कमेटी के द्वारा नवनियुक्त पदाधिकारियों की सूची जारी की गई है जिसमें पुष्पेंद्र...
लॉन्चिंग से पहले लीक हुई नई Mahindra Thar की फोटो, दिया गया है एकदम नया बॉडी पैनल
Mahindra Thar 5 Door नई महिंद्रा थार 5-डोर जल्द ही भारत में लॉन्च होने वाली है। इसके अभी तक कई...
YouTube की पूर्व CEO सुजैन वोज्स्की का निधन, दो साल से कैंसर से लड़ रही थीं जंग
YouTube की पूर्व सीईओ सुजैन वोज्स्की का शनिवार को निधन हो गया। सुसान वोज्स्की 56 साल की थी और 2...
આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે ખાસ વાતચીત....
આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે ખાસ વાતચીત....
মৰাণ নতুন নগৰত সংঘটিত পথ দুৰ্ঘটনাত আহত তিনিজন
মৰাণ নতুন নগৰত সংঘটিত পথ দুৰ্ঘটনাত আহত তিনিজন