સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বহু উৎকণ্ঠাৰ অন্তত আজি ধ্বংসস্তূপত পৰিণত নয়দাৰ টুইন টাৱাৰা
বহু উৎকণ্ঠাৰ অন্তত আজি ধ্বংসস্তূপত পৰিণত নয়দাৰ টুইন টাৱাৰা। নয়দাস্থিত প্ৰায় ১০০ মিটাৰ ওখ...
मुख्यमंत्री ने किया चौहटन विकास के बढ़ते कदम,कैलेंडर का विमोचन
बाड़मेर। मुख्यमंत्री भजनलाल शर्मा ने बाड़मेर प्रवास के दौरान शुक्रवार शाम को चौहटन विकास के बढ़ते...
नर्मदा जिला चुनाव अधिकारी श्वेता तेवटिया ने नोडल अधिकारीओ के साथ की बैठक
नर्मदा जिला चुनाव अधिकारी श्वेता तेवटिया ने नोडल अधिकारीओ के साथ की बैठक
વલસાડ બેઠક કબજે કરવા કોંગ્રેસની નવી રણનીતિ જનસંપર્ક પદયાત્રા થી લોકો નો સીધો સંપર્ક કરશે...
વલસાડ બેઠક કબજે કરવા કોંગ્રેસની નવી રણનીતિ જનસંપર્ક પદયાત્રા થી લોકો નો સીધો સંપર્ક કરશે...
कॉन्फिडेंस की कमी के चलते बचते हैं लोगों से मिलने-जुलने से, तो मिरर टॉक से दूर करे ये प्रॉब्लम
अगर आपके अंदर आत्मविश्वास की कमी है और इसे बढ़ाने के लिए आप कोई सॉलिड उपाय ढूंढ़ रहे हैं तो...