સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बिग्गा में नवनर्मित जीएसएस का लोकार्पण, ग्रामीणों ने ट्यूबवेल व सड़क निर्माण की मांग रखी
बिग्गा में नवनर्मित जीएसएस का लोकार्पण, ग्रामीणों ने ट्यूबवेल व सड़क निर्माण की मांग रखी
...
આમ આદમી પાર્ટી ના યુવાનો અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આમ આદમી પાર્ટી ના યુવાનો અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
Summer Cold: भीषण गर्मी में भी जकड़ लेता है सर्दी-जुकाम, तो एक्सपर्ट से जानें इसका कारण और कैसे करें बचाव
गर्मियों का मौसम अब अपने चरम पर पहुंच चुका है। ऐसे में चिलचिलाती धूप और तेज गर्मी ने लोगों का हाल...
पाचोडमध्ये लम्पीच्या लसीकरणास सुरुवात
पाचोडमध्ये लम्पीच्या लसीकरणास सुरुवात Dr
पाचोड/राज्यात जनावरांवर लम्पी रोगाचे संकट गडद झाले असून...
એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : પાલનપુરના મદદનીશ સરકારી વકીલ લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો
બનાસકાંઠાની પાલનપુર કોર્ટમાં ફરજ બજાવતા મદદનીશ સરકારી વકીલ રૂ. 1,00,000 ની લાંચ લેતાં એ.સી.બી.ના...