સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uri Encounter: LOC पर घुसपैठ करते 3 ढेर, Pakistan की साजिश कैमरे में कैद | #IndianArmy
Uri Encounter: LOC पर घुसपैठ करते 3 ढेर, Pakistan की साजिश कैमरे में कैद | #IndianArmy #Uri...
માનેજા ક્રોસિંગ પવિત્ર ટાઉનશિપ સોસાયટી નાં ગેટ પાસે CNG Ecco ગાડી માં આગ લાગતાં CNG નો બાટલ ફાટતાં
માનેજા ક્રોસિંગ પવિત્ર ટાઉનશિપ સોસાયટી નાં ગેટ પાસે CNG Ecco ગાડી માં આગ લાગતાં CNG નો બાટલ ફાટતાં
ASUS Strengthens Community Ties with Its First ‘Beyond Incredible with ASUS’ Event in Bangalore
Bengaluru, March 26, 2025
Going forward, ASUS will be hosting upcoming chapters of the event in...
નગરાનો ૨૦ વર્ષીય યુવાન ગુમ થતા ફરિયાદ
ખંભાત તાલુકાના નગરાનો ૨૦ વર્ષીય યુવાન પટેલ ધ્યેય પંકજકુમાર ૧૩મી સપ્ટેમ્બરના રોજ કમ્પ્યુટરના...