સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સલાયા ગામે મહોરમ ના તહેવારોને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
સલાયા ગામે મહોરમ ના તહેવારોને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Gamirighat Dushera festival gets high momentum from sosti on 30th September 2022.
The Dushera festival of Gamirighat got momentum from the 30th September. The visitor for Mina...
જસદણના ચોટીલા રોડ પાસે વિદેશી દારૂ ઝડપાયો આરોપી સહિત ₹2,04200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
જસદણના ચોટીલા રોડ પાસે વિદેશી દારૂ ઝડપાયો આરોપી સહિત ₹2,04200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
राजस्थान में अब फटाफट बन जाएंगे जमीनों के पट्टे, भजनलाल सरकार ने लिया ये बड़ा फैसला
नगरीय निकायों में अटके पट्टों के मामले में राज्य सरकार ने अब सख्ती दिखा दी है। जमीन के पट्टों से...