સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Xiaomi 14 CIVI: दो फ्रंट कैमरा वाला फोन खरीदने का शानदार मौका, साथ में Free मिल रही है Redmi Watch
शाओमी ने अपने भारतीय ग्राहकों के लिए बीते दिन 12 जून को Xiaomi 14 CIVI लॉन्च किया है। इस फोन को...
Roger Federer announces retirement on 15th septer 2022
All time great Roger Federer has announced his retirement from tenis at age of 41 ,with next...
ગુજરાતમાં પણ કોંગ્રેસના સાત ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું, પાર્ટીએ કહ્યું – કાર્યવાહી કરવામાં આવશે
ગુજરાતમાંથી કોંગ્રેસના સાત ધારાસભ્યોએ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત...
અંબાજી મંદિરે સૌ પ્રથમ વાર અંબાજી ખાતે ચઢશે 2626 ફૂટની ધજા
અંબાજી મંદિરે સૌ પ્રથમ વાર અંબાજી ખાતે ચઢશે 2626 ફૂટની ધજા