સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অকনিৰ কবিতা ঘৰৰ বাৰহপূজীয়া আঞ্চলিক সমিতিৰ প্ৰথম বাৰ্ষিক প্ৰতিষ্ঠা দিৱস, কন কন শিশু সকলৰ গীত, কবিতা আবৃতীৰে মুখৰিত।
২ডিচেম্বৰ ২০২২ত গঠিত ব্যক্তিক্ৰম ধৰ্মী শিশু অনুষ্ঠান অকনিৰ কবিতা ঘৰ অসম কেন্দ্ৰীয় সমিতি ৰহাৰ...
જ્યારે ઈન્દિરા, સોનિયાને મંદિરમાં પ્રવેશ ન મળ્યો, ત્યારે સવાલ કેમ ઊભો થયો
મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળની બિહાર સરકારને વિવાદોમાંથી રાહત મળી રહી નથી. હવે ગયાના...
iOS 17.6 बीटा 2 अपडेट में मिला Catch Up फीचर, iPhone यूजर्स ऐसे कर पाएंगे इस्तेमाल
एपल टीवी ऐप के लिए नया कैचअप फीचर रोलआउट किया गया है। इसके साथ यूजर्स अपने पसंदीदा खेल मैचों के...
કડીમાં મકાન પર વિજળી પડતાં એલિવેશન તૂટ્યું, અનેક ઘરોમાં ઈલેક્ટ્રીક સાધનોને નુકશાન, Video
કડી પંથકમાં શનિવારે બપોર બાદ એકાએક પવન અને વીજળી સાથે વરસાદ શરૂ થયો હતો. કડી તાલુકાના નાનીકડી...
DEUBAR || DHIMANJYOTI ROY || ASSAMESE POEM ||
DEUBAR\\DHIMANJYOTIROY\\AssamesPoem
An Assamese poem of DhimanjyotiRoy
AUDIO...