સુરેન્દ્રનગર પાણીની ટાંકીવાળા રોડ ઉપર આસ્થા હોસ્પિટલ વાળી ગલીમાંમકાનનુેં બાંધકામ ચાલે છે ત્યાં એક નાનુ બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.આ બનાવની વિગત એવી છે કે, આસ્થા હોસ્પિટલવાળી ગલીમાં એક મકાનનું બાંધકામ ચાલુ છે. ત્યાં ૧૦૦૦ લીટરનો મોટો ટાંકો મુકેલ છે. ગઈકાલે સુરેન્દ્રનગરના જાણીતા ખોડીદાસ પતાસાવાળાના દિકરાનો નાનો દિકરો જીયાંશ હેમતભાઈ શેઠ રમતા રમતા ટાંકામાં પડી જતા ડુબી જવાથી તેનુ મોત નિપજેલ છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ બાળક મળતા તેને સી.જે હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતો.જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुजरात में मतदान खत्म, शाम पांच बजे तक 58 फीसदी से ज्यादा लोगों ने डाला वोट
गुजरात में पहले चरण की 89 विधानसभा सीटों पर मतदान जारी है। 19 जिलों में पड़ने वाली इन 89 विधानसभा...
Doda Terror Attack News: डोडा में 4 जवान शहीद, घरवालों का रो-रोकर हुआ बुरा हाल | Aaj Tak
Doda Terror Attack News: डोडा में 4 जवान शहीद, घरवालों का रो-रोकर हुआ बुरा हाल | Aaj Tak
श्री चारभुजा नाथ मंदिर, श्री जगन्नाथ स्वामी मंदिर पर रथ यात्रा महोत्सव धूमधाम एवं हर्षोल्लास से जय कारे लगाते हुए मनाया
श्री चारभुजा विकास समिति अध्यक्ष पुरुषोत्तम पारीक ने बताया की शाम को 5:30 बजे श्री जगन्नाथ स्वामी...
CM Kejriwal News: केजरीवाल को 'सुप्रीम' सुनवाई में मिलेगी जमानत या फिर जेल? | Aaj Tak
CM Kejriwal News: केजरीवाल को 'सुप्रीम' सुनवाई में मिलेगी जमानत या फिर जेल? | Aaj Tak