સુરેન્દ્રનગર પાણીની ટાંકીવાળા રોડ ઉપર આસ્થા હોસ્પિટલ વાળી ગલીમાંમકાનનુેં બાંધકામ ચાલે છે ત્યાં એક નાનુ બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.આ બનાવની વિગત એવી છે કે, આસ્થા હોસ્પિટલવાળી ગલીમાં એક મકાનનું બાંધકામ ચાલુ છે. ત્યાં ૧૦૦૦ લીટરનો મોટો ટાંકો મુકેલ છે. ગઈકાલે સુરેન્દ્રનગરના જાણીતા ખોડીદાસ પતાસાવાળાના દિકરાનો નાનો દિકરો જીયાંશ હેમતભાઈ શેઠ રમતા રમતા ટાંકામાં પડી જતા ડુબી જવાથી તેનુ મોત નિપજેલ છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ બાળક મળતા તેને સી.જે હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતો.જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চৰাইদেউ জিলাৰ এখন প্ৰাথমিক বিদ্যালয়ত আজি সৃষ্টি হল উত্তপ্ত পৰিস্থিতি
চৰাইদেউ জিলাৰ এখন প্ৰাথমিক বিদ্যালয়ত আজি সৃষ্টি হল উত্তপ্ত পৰিস্থিতি
মথুৰাপুৰ মনিয়াহোলা প্ৰাথমিক...
युवा दिवस पर किया स्वामी विवेकानंद को नमन.
पलाई। नेहरू युवा केन्द्र, युवा कार्यक्रम एवं खेल मंत्रालय भारत सरकार के की और से नेहरू युवा मंडल...
નગરપાલિકા દ્વારા 100 ફેલ્ટ અને 22 દુકાનો ધરાવતી ઇમારત બાંધકામ નિયમ વિરુદ્ધ કાર્યવાહી સામે સીલકરી
નગરપાલિકા દ્વારા 100 ફેલ્ટ અને 22 દુકાનો ધરાવતી ઇમારત બાંધકામ નિયમ વિરુદ્ધ કાર્યવાહી સામે સીલકરી
ખારાપાટ વણકર સમાજનો 23મો સમુહ લગ્નોત્સવ ધામધૂમથી જનસેવા હોસ્પિટલ,ફુલકી મુકામે યોજાયો
ખારાપાટ વણકર સમાજ સમુહ લગ્ન સમિતિ આયોજીત ખારાપાટ વણકર સમાજનો 23મો સમુહ લગ્નોત્સવ ધામધૂમથી જનસેવા...