સુરેન્દ્રનગર પાણીની ટાંકીવાળા રોડ ઉપર આસ્થા હોસ્પિટલ વાળી ગલીમાંમકાનનુેં બાંધકામ ચાલે છે ત્યાં એક નાનુ બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.આ બનાવની વિગત એવી છે કે, આસ્થા હોસ્પિટલવાળી ગલીમાં એક મકાનનું બાંધકામ ચાલુ છે. ત્યાં ૧૦૦૦ લીટરનો મોટો ટાંકો મુકેલ છે. ગઈકાલે સુરેન્દ્રનગરના જાણીતા ખોડીદાસ પતાસાવાળાના દિકરાનો નાનો દિકરો જીયાંશ હેમતભાઈ શેઠ રમતા રમતા ટાંકામાં પડી જતા ડુબી જવાથી તેનુ મોત નિપજેલ છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ બાળક મળતા તેને સી.જે હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતો.જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीजेपी पार्टी का पारवेश सोहळा.
बीजेपी पार्टी का पारवेश सोहळा.
सड़क सुरक्षा माह का हुआ समापन, सड़क सुरक्षा अभियान की बातें जीवन पर्यंत आवश्यक - सुशील कुमार यादव
सड़क सुरक्षा माह का हुआ समापन
सड़क सुरक्षा अभियान की बातें जीवन पर्यंत आवश्यक - सुशील कुमार यादव...
આઉટસોર્સિંગ કંપનીના કર્મચારીઓ કલેકટર ને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી
આઉટસોર્સિંગ કંપનીના કર્મચારીઓ કલેકટર ને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી
પાવીજેતપુર એસબીઆઇના બેન્ક મેનેજર દ્વારા બેંક તેમજ ખાતાધારકો સાથે વિશ્વાસઘાત કરી ૩૬,૮૮,૬૫૮/- ની કરાયેલી છેતરપિંડી
પાવીજેતપુર એસબીઆઇના ભૂત પૂર્વ બેન્ક મેનેજર દ્વારા જે તે સમય દરમિયાન બેન્ક તથા ખાતાધારકો સાથે...