સુરેન્દ્રનગર પાણીની ટાંકીવાળા રોડ ઉપર આસ્થા હોસ્પિટલ વાળી ગલીમાંમકાનનુેં બાંધકામ ચાલે છે ત્યાં એક નાનુ બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.આ બનાવની વિગત એવી છે કે, આસ્થા હોસ્પિટલવાળી ગલીમાં એક મકાનનું બાંધકામ ચાલુ છે. ત્યાં ૧૦૦૦ લીટરનો મોટો ટાંકો મુકેલ છે. ગઈકાલે સુરેન્દ્રનગરના જાણીતા ખોડીદાસ પતાસાવાળાના દિકરાનો નાનો દિકરો જીયાંશ હેમતભાઈ શેઠ રમતા રમતા ટાંકામાં પડી જતા ડુબી જવાથી તેનુ મોત નિપજેલ છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ બાળક મળતા તેને સી.જે હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતો.જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA/આમ આદમી પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ની ચૂંટણીને લઇ પત્રકાર પરિષદ યોજી..
DEESA/આમ આદમી પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ની ચૂંટણીને લઇ પત્રકાર પરિષદ યોજી..
BIG FOREARMS WORKOUT | हाथों को मजबूत कैसे करें | ARMS WORKOUT | Healthy zone
BIG FOREARMS WORKOUT | हाथों को मजबूत कैसे करें | ARMS WORKOUT | Healthy zone
खालिस्तान बनाने का सपना भले मेरे जिंदा रहते पूरा न हो पर विदेश में बैठे सिख इसे पूरा करेंगे- सिमरनजीत मान
शिरोमणि अकाली दल (अमृतसर) के सिमरनजीत सिंह मान ने शुक्रवार को कहा कि शिरोमणी गुरुद्वारा प्रबंधन...