સુરેન્દ્રનગર પાણીની ટાંકીવાળા રોડ ઉપર આસ્થા હોસ્પિટલ વાળી ગલીમાંમકાનનુેં બાંધકામ ચાલે છે ત્યાં એક નાનુ બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.આ બનાવની વિગત એવી છે કે, આસ્થા હોસ્પિટલવાળી ગલીમાં એક મકાનનું બાંધકામ ચાલુ છે. ત્યાં ૧૦૦૦ લીટરનો મોટો ટાંકો મુકેલ છે. ગઈકાલે સુરેન્દ્રનગરના જાણીતા ખોડીદાસ પતાસાવાળાના દિકરાનો નાનો દિકરો જીયાંશ હેમતભાઈ શેઠ રમતા રમતા ટાંકામાં પડી જતા ડુબી જવાથી તેનુ મોત નિપજેલ છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ બાળક મળતા તેને સી.જે હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતો.જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Top Stock Picking | Intraday में ये Quick Singles के साथ तैयार करें अपना Portfolio, आपका बनेगा पैसा?
Top Stock Picking | Intraday में ये Quick Singles के साथ तैयार करें अपना Portfolio, आपका बनेगा पैसा?
ડીસામાં મુખ્ય માર્ગોનું નવિનીકરણ કરાતાં વાહનચાલકોમાં ખુશીની લહેર પ્રસરી
ડીસામાં ઘણા સમયથી તૂટી ગયેલા મુખ્ય રસ્તાઓનું નગરપાલિકા દ્વારા નવિનીકરણ કરવામાં આવતાં લોકોમાં...
হাতত ৰাষ্ট্ৰীয় পতাকা লৈ টিংখাঙৰ ৰাজপথত পদযাত্ৰা মন্ত্ৰী বিমল বৰাৰ
হাতত ৰাষ্ট্ৰীয় পতাকা লৈ টিংখাঙৰ ৰাজপথত পদযাত্ৰা মন্ত্ৰী বিমল বৰাৰ