સુરેન્દ્રનગર પાણીની ટાંકીવાળા રોડ ઉપર આસ્થા હોસ્પિટલ વાળી ગલીમાંમકાનનુેં બાંધકામ ચાલે છે ત્યાં એક નાનુ બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.આ બનાવની વિગત એવી છે કે, આસ્થા હોસ્પિટલવાળી ગલીમાં એક મકાનનું બાંધકામ ચાલુ છે. ત્યાં ૧૦૦૦ લીટરનો મોટો ટાંકો મુકેલ છે. ગઈકાલે સુરેન્દ્રનગરના જાણીતા ખોડીદાસ પતાસાવાળાના દિકરાનો નાનો દિકરો જીયાંશ હેમતભાઈ શેઠ રમતા રમતા ટાંકામાં પડી જતા ડુબી જવાથી તેનુ મોત નિપજેલ છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ બાળક મળતા તેને સી.જે હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતો.જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election 2024: PM Modi का बड़ा बयान, कहा- पाकिस्तान को चूड़ियां पहना देंगे
Lok Sabha Election 2024: PM Modi का बड़ा बयान, कहा- पाकिस्तान को चूड़ियां पहना देंगे
Bihar Politics: बिहार की राजनीति में आया भूचाल, Congress ने अपने विधायकों को भेजा Hyderabad
Bihar Politics: बिहार की राजनीति में आया भूचाल, Congress ने अपने विधायकों को भेजा Hyderabad
મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર કમોસમી વરસાદમાં વૃક્ષ ધરાશાયી થયું.
મહુવા તાલુકામાં ગતરોજથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ભરઉનાળે વરસી રહ્યો છે ત્યારે ગાજવીજ...