સુરેન્દ્રનગર પાણીની ટાંકીવાળા રોડ ઉપર આસ્થા હોસ્પિટલ વાળી ગલીમાંમકાનનુેં બાંધકામ ચાલે છે ત્યાં એક નાનુ બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.આ બનાવની વિગત એવી છે કે, આસ્થા હોસ્પિટલવાળી ગલીમાં એક મકાનનું બાંધકામ ચાલુ છે. ત્યાં ૧૦૦૦ લીટરનો મોટો ટાંકો મુકેલ છે. ગઈકાલે સુરેન્દ્રનગરના જાણીતા ખોડીદાસ પતાસાવાળાના દિકરાનો નાનો દિકરો જીયાંશ હેમતભાઈ શેઠ રમતા રમતા ટાંકામાં પડી જતા ડુબી જવાથી તેનુ મોત નિપજેલ છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ બાળક મળતા તેને સી.જે હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતો.જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
China Earthquake: चीन में महसूस हुए तेज भूकंप के झटके, रिक्टर स्केल पर 5.7 मापी गई तीव्रता
बीजिंग। चीन के शिनजियांग में मंगलवार को तेज भूकंप के झटके महसूस किए गए हैं। स्थानीय...
સુરત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં હિન્દી દિવસ સમારોહ 2022 અને દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાઇ
સુરત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં હિન્દી દિવસ સમારોહ 2022 અને દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાઇ
Exclusive | BJP એ 83 નામ કર્યા જાહેર | Political Update | Gujarati News | News18 Gujarati
Exclusive | BJP એ 83 નામ કર્યા જાહેર | Political Update | Gujarati News | News18 Gujarati