સુરેન્દ્રનગર પાણીની ટાંકીવાળા રોડ ઉપર આસ્થા હોસ્પિટલ વાળી ગલીમાંમકાનનુેં બાંધકામ ચાલે છે ત્યાં એક નાનુ બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.આ બનાવની વિગત એવી છે કે, આસ્થા હોસ્પિટલવાળી ગલીમાં એક મકાનનું બાંધકામ ચાલુ છે. ત્યાં ૧૦૦૦ લીટરનો મોટો ટાંકો મુકેલ છે. ગઈકાલે સુરેન્દ્રનગરના જાણીતા ખોડીદાસ પતાસાવાળાના દિકરાનો નાનો દિકરો જીયાંશ હેમતભાઈ શેઠ રમતા રમતા ટાંકામાં પડી જતા ડુબી જવાથી તેનુ મોત નિપજેલ છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ બાળક મળતા તેને સી.જે હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતો.જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘારી તાલુકામા ભાજપ કીસાન મોરચાની બેઠક મળી
આજરોજ તા.8/8/2022 ના ધારી તાલુકા ભાજપ કિસાનમોર્ચા ની મિટિંગ માર્કેટિંગયાર્ડ ખાતે મળેલ જેમાં...
મહુવા ખાતે સાયકલોથોન 2023 થીમ પર વિશ્વ સાયકલ દિનની ઉજવણી કરાઈ.
મહુવા તાલુકાના મહુવા ટાઉનમાં આવેલ આરોગ્ય માટે સાયકલની થીમ મુજબ સાયકલોથોન 2023 હેલ્થ એન્ડ વેલનેસ...
Breaking News: Punjab में लोकसभा सीटों पर जल्द बनेगी सहमति, CM Kejriwal के आवास पर बड़ी बैठक
Breaking News: Punjab में लोकसभा सीटों पर जल्द बनेगी सहमति, CM Kejriwal के आवास पर बड़ी बैठक
Sugar: एक दिन में कितनी चीनी खाना है सेफ? एक्सपर्ट्स ने बताया इसका सही जवाब
शुगर यानी चीनी अक्सर ही हम कितने फूड आइटम्स में मिलाकर खाते हैं। इससे खाने की मिठास बढ़ती है जो...