દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાંથી એક ૩૦ વર્ષીય પરણિતાનું એક યુવક દ્વારા અપહરણ કરી લઈ ગયાં બાંદ ૨૦ દિવસ સુધી તેણીની ઉપર બળાત્કાર ગુજારી પરણિતાના પતિને મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૧૯મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામે હઠીલા ફળિયામાં રહેતો બાબુભાઈ વિરસીંગભાઈ હઠીલાએ ઝાલોદ તાલુકામાં રહેતી એક ૩૦ વર્ષીય પરણિતાને ઝાલોદ બસ સ્ટેશન ખાતેથી ગત તા.૧૯.૧૦.૨૦૨૨ના રોજ અપહરણ કરી લઈ નાસી ગયો હતો અને અલગ અલગ સ્થળોએ લઈ જઈ તારીખ ૩૦.૧૦.૨૦૨૨ સુધી પરણિતા ઉપર બળાત્કાર ગુજાર્યાે હતો અને પરણિતાને ધમકી આપી હતી કે જાે આ બાબતની કોઈને જાણ કરીશ તો તારા પતિને મારી નાંખીશ, તેવી ધમકીઓ આપતાં અને જેમ તેમ કરી પરણિતા બાબુભાઈના ચંગુલમાંથી છુટી પરત પોતાના ઘરે આવી ઉપરોક્ત ઘટના સંદર્ભે પોતાના પરિવારજનોને પોતાની આપવિતી સંભળાવ્યાં બાદ પરિવારજનો દ્વારા પરણિતાને ઝાલોદ પોલીસ મથકે લાવી પરણિતા દ્વારા આ સંબંધે ઉપરોક્ત યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Priyanka Gandhi: 'कब जागेगी इंसानियत, कितने और बच्चों की चढ़ाओगे बलि', इजरायल-हमास युद्ध पर बोलीं प्रियंका गांधी
Priyanka Gandhi on Israel Hamas war इजरायल-हमास युद्ध थमने का नाम नहीं ले रहा है और हर...
अरबपति केजी अब्राहम मजदूरों की पीड़ा पर फ़िल्म बनाने वाले निर्देशक, कुवैत में इन्हीं के अपार्टमेंट में जलकर मरे 45 भारतीय।
'आडुजीवितम' 2023 में आई एक मलयाली फिल्म है, जिसकी कहानी सऊदी अरब में केरल एक प्रवासी मजदूर के...
"સ્વચ્છ સાગર , સુરક્ષિત સાગર" અંતર્ગત સાગર ભારતી ગુજરાત દ્વારા દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨માં જન્મદિવસ નિમીતે "સ્વચ્છ સાગર , સુરક્ષિત સાગર" અંતર્ગત સાગર...
સાવરકુંડલા તાલુકાના વીજપડીનો રહીમ ઉર્ફે રેહાન ઉર્ફે ટીફુડો બેલીમ ઝડપાયો
અમદાવાદ કેરલા જી.આઇ.ડી.સી વિસ્તારમાં ચોરી કરી ભાગતો ફરતો વીજપડીનો રહીમ ઉર્ફે રેહાન ઉર્ફે ટીફુડો...