દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાંથી એક ૩૦ વર્ષીય પરણિતાનું એક યુવક દ્વારા અપહરણ કરી લઈ ગયાં બાંદ ૨૦ દિવસ સુધી તેણીની ઉપર બળાત્કાર ગુજારી પરણિતાના પતિને મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૧૯મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામે હઠીલા ફળિયામાં રહેતો બાબુભાઈ વિરસીંગભાઈ હઠીલાએ ઝાલોદ તાલુકામાં રહેતી એક ૩૦ વર્ષીય પરણિતાને ઝાલોદ બસ સ્ટેશન ખાતેથી ગત તા.૧૯.૧૦.૨૦૨૨ના રોજ અપહરણ કરી લઈ નાસી ગયો હતો અને અલગ અલગ સ્થળોએ લઈ જઈ તારીખ ૩૦.૧૦.૨૦૨૨ સુધી પરણિતા ઉપર બળાત્કાર ગુજાર્યાે હતો અને પરણિતાને ધમકી આપી હતી કે જાે આ બાબતની કોઈને જાણ કરીશ તો તારા પતિને મારી નાંખીશ, તેવી ધમકીઓ આપતાં અને જેમ તેમ કરી પરણિતા બાબુભાઈના ચંગુલમાંથી છુટી પરત પોતાના ઘરે આવી ઉપરોક્ત ઘટના સંદર્ભે પોતાના પરિવારજનોને પોતાની આપવિતી સંભળાવ્યાં બાદ પરિવારજનો દ્વારા પરણિતાને ઝાલોદ પોલીસ મથકે લાવી પરણિતા દ્વારા આ સંબંધે ઉપરોક્ત યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा- जलेंद्री-अजमेर रेलवे लाइन सर्वे पूरा नही होना दुर्भाग्यपूर्ण- रामनारायण
बून्दी। कोटा-जलेंद्री-अजमेर रेलवे लाइन के सर्वे के लिये मिले बजट में से 50 करोड़ रुपए की कटौती...
हिंदुहृदयसम्राट बाळासाहेब ठाकरे समस्त शिवसैनिक यांचे बाप:-दादा भुसे
हिंदुहृदयसम्राट बाळासाहेब ठाकरे हे कोणा एका व्यक्तीचे बाप नाहीत.ते समस्त शिवसैनिक...
વલસાડ જિલ્લામાં તલાટીઓની હડતાલને લઈને ગ્રામજનોને પડતી તકલીફો મામલે સરપંચોએ વૈકલ્પિક વ્યવસ્થ
વલસાડ જિલ્લામાં તલાટીઓની હડતાલને લઈને ગ્રામજનોને પડતી તકલીફો મામલે સરપંચોએ વૈકલ્પિક વ્યવસ્થ
Exclusive: ग्राहकों को पसंद आ रही किफायती Swift, सीएनजी कारों की मांग में भी हो रही बढ़ोतरी - Maruti
प्रमुख वाहन निर्माता मारुति की ओर से भारतीय बाजार में सबसे ज्यादा सीएनजी कारों को ऑफर किया...