પેટલાદ તાલુકાના ધર્મજ ચોકડીએથી આધેડ વયના વ્યક્તિ રવિવારે ચાર વાગ્યાની આસપાસના સમયગાળામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી મરનારના વાલી વરસની શોધખોળ હાથ ધરી છે. મરનાર વ્યક્તિ છેલ્લા ઘણા દિવસથી ધર્મજ ચોકડી વિસ્તારમાં રહેતા હતા અને અમદાવાદ વટવા વિસ્તારના હોવાનું જણાવતા હતા. મારનાર વ્યક્તિ અંગે જો કોઈને માહિતી હોય અથવા વાલી વારસોએ પેટલાદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાવ વિધાનસભા ની aap પાર્ટી ની ડૉ.ભીમ પટેલ ને ટીકીટ જાહેર થતા લોકો માં ખુશી ની લાગણી...
વાવ વિધાનસભા ની aap પાર્ટી ની ડૉ.ભીમ પટેલ ને ટીકીટ જાહેર થતા લોકો માં ખુશી ની લાગણી...
চাপৰমুখ গীতাদেবী হানচাৰীয়া শংকৰদেৱ শিশু বিদ্যা নিকেতন ত দশম আন্তৰাষ্ট্ৰীয় যোগ দিৱস পালন।১৫০ছাত্ৰ ছাত্ৰী আৰু শিক্ষক শিক্ষয়ত্ৰীয়ে কৰিলে যোগাসন।
সমস্ত বিশ্বৰ লগতে বৃহতৰ ৰহা চাপৰমুখতো দশম আন্তৰাষ্ট্ৰীয় যোগ দিৱস পালন কৰাৰ সমান্তৰালকৈ...
দৰং জিলা পথ সুৰক্ষা সমিতিৰ অনুষ্ঠিত হয়
দৰং জিলা পথ সুৰক্ষা সমিতিৰ সভা অনুষ্ঠিত*মঙলদৈ, জুলাই ১৩: আজি দৰং জিলাৰ উপায়ুক্ত প্ৰনৱ কুমাৰ...
UP Vidhan Sabha News : महंगाई के मुद्दे पर Akhilesh Yadav ने CM Yogi Government को घेरा | NBT
UP Vidhan Sabha News : महंगाई के मुद्दे पर Akhilesh Yadav ने CM Yogi Government को घेरा | NBT
જસદણ: કોઠી ગામે પિયત માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું પરંતુ કચરાના હિસાબે ખેતરો સુધી ન પહોંચતા ખેડૂતોએ કર્યા આક્ષેપ
કોઠી ગામે પિયત માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું પરંતુ કચરાના હિસાબે ખેતરો સુધી ન પહોંચયુ નો આરોપ