પેટલાદ તાલુકાના ધર્મજ ચોકડીએથી આધેડ વયના વ્યક્તિ રવિવારે ચાર વાગ્યાની આસપાસના સમયગાળામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી મરનારના વાલી વરસની શોધખોળ હાથ ધરી છે. મરનાર વ્યક્તિ છેલ્લા ઘણા દિવસથી ધર્મજ ચોકડી વિસ્તારમાં રહેતા હતા અને અમદાવાદ વટવા વિસ્તારના હોવાનું જણાવતા હતા. મારનાર વ્યક્તિ અંગે જો કોઈને માહિતી હોય અથવા વાલી વારસોએ પેટલાદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજ માં પડતર પ્રશ્નોને લઈ આગણવાડી તેમજ ટેડાગર બહેનો સરકાર સામે લડી લેવાના મૂડમાં
કાંકરેજ માં પડતર પ્રશ્નોને લઈ આગણવાડી તેમજ ટેડાગર બહેનો સરકાર સામે લડી લેવાના મૂડમાં
માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા આગામી તારીખ ૧-એપ્રિલ થી અરજી કરી શકાશે
માનવ કલ્યાણ યોજના અંતર્ગત વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન ઓજારના સ્વરૂપમાં સહાય મળે છે (રાજ...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas Share Market Tomorrow CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas Share Market Tomorrow CNBC Awaaz
India Beats Australia 1st ODI Series: तीनों फॉर्मेट की Boss बनी टीम इंडिया! | The Cricket Show
India Beats Australia 1st ODI Series: तीनों फॉर्मेट की Boss बनी टीम इंडिया! | The Cricket Show