પેટલાદ તાલુકાના ધર્મજ ચોકડીએથી આધેડ વયના વ્યક્તિ રવિવારે ચાર વાગ્યાની આસપાસના સમયગાળામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી મરનારના વાલી વરસની શોધખોળ હાથ ધરી છે. મરનાર વ્યક્તિ છેલ્લા ઘણા દિવસથી ધર્મજ ચોકડી વિસ્તારમાં રહેતા હતા અને અમદાવાદ વટવા વિસ્તારના હોવાનું જણાવતા હતા. મારનાર વ્યક્તિ અંગે જો કોઈને માહિતી હોય અથવા વાલી વારસોએ પેટલાદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Yogi Adityanath को मिली जान से मारने की धमकी,UP एटीएस समेत सभी एजेंसियों को किया गया सतर्क
यूपी के मुख्यमंत्री योगी आदित्यनाथ को जान से मारने की धमकी दी गई है। धमकी मिलने के बाद लखनऊ में...
ભાવનાથ પાર્ક સોસાયટી પાસેના ગોડાઉનમાંથી ૮૩ હજાર કિંમતના અકીકના પથ્થરની ચોરી !
ખંભાત શહેરમાં ભાવનાથ પાર્ક સોસાયટી પાસે આવેલા ગોડાઉનમાંથી કિંમતી અકીકના પથ્થરના ચોરી થતા ખંભાત...
ભાવનગરના ખરેડ ગામમાં સરપંચ અને પોલીસ દ્વારા દેશી દારૂના અડ્ડાઓ પર પાડવામાં રેડ | Bhavnagar
ભાવનગરના ખરેડ ગામમાં સરપંચ અને પોલીસ દ્વારા દેશી દારૂના અડ્ડાઓ પર પાડવામાં રેડ | Bhavnagar
શિનોર જનસેવા કેન્દ્રમાં ,ઑપરેટર ની અનિયમિતતા નો ભોગ,બનતા અરજદારો શું ,? કહી રહ્યા છે જુવો 👇👉
શિનોર જનસેવા કેન્દ્રમાં ,ઑપરેટર ની અનિયમિતતા નો ભોગ,બનતા અરજદારો શું ,? કહી રહ્યા છે જુવો 👇👉