પેટલાદ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા યોજાય હતી. જેમાં પંજાબના ધારાસભ્ય અજય ગુપ્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને શહેરમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી, પદયાત્રામાં જોડાયા હતા અને દુકાનદારોને આમ આદમી પાર્ટીને મત આપવા માટે અપીલ કરી હતી.