જસદણના સરદાર ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થતાં ફટાકડા ફોડી ઉજવણી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી દીધી છે.મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઇ છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે પૂરજોશમાં બેઠકો કરી રહ્યાં છે. એમાંય ભાજપની જો વાત કરીએ તો ભાજપ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસનમાં છે એટલે ભાજપનો તો મુખ્યમંત્રીનો ચહેરો નક્કી જ છે. પરંતુ કોંગ્રેસ અને AAPની માટે મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરવો થોડું અઘરું હતું. ત્યારે AAPએ તો ગુજરાતના CM પદ માટે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી દીધી છેકેજરીવાલે કહ્યું કે, 'આજે ગુજરાતના ઈતિહાસ માટે સૌથી મહત્વનો દિવસ છે. 27 વર્ષ સુધી લોકો પાસે કોઈ વિકલ્પ ન હોતો. ત્યારે આજે ગુજરાત પરિવર્તન ઇચ્છી રહ્યું છે. આજે લોકોને એક નવો વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જીન છે. અમે રૂમમાં બેસીને નક્કી નથી કરતા કે CM કોણ હશે. પંજાબની જનતાએ CM ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ત્યારે ગુજરાતમાં દરેક સર્વે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. અમે જ્યારે સર્વે કર્યો તેમાં 16.48 લાખ લોકોએ મત આપ્યો. જેમાંથી ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા.'
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Asaduddin Owaisi Exclusive: Rahul Gandhi पर Owaisi का बड़ा बयान | Telangana Election 2023 | Aaj Tak 
 
                      Asaduddin Owaisi Exclusive: Rahul Gandhi पर Owaisi का बड़ा बयान | Telangana Election 2023 | Aaj Tak
                  
   অহা ৩০ ছেপ্তেম্বৰত ছবিগৃহলৈ আহিব ৰজতকমল  বঁটা প্ৰাপ্ত অসমীয়া বোলছবি ব্ৰিজ 
 
                      অহা ৩০ ছেপ্তেম্বৰত ছবিগৃহলৈ আহিব ৰজতকমল বঁটা প্ৰাপ্ত অসমীয়া বোলছবি ব্ৰিজ
                  
   शिक्षा मंत्री दिलावर रविवार को बूंदी में एक दिवसीय दौरे पर  
 
                      शिक्षा मंत्री दिलावर रविवार को बूंदी में एक दिवसीय दौरे पर 
जिला स्तरीय शिक्षक रत्न सम्मान...
                  
   જુનાગઢ: આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની ઘટના સામે મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનું નિવેદન 
 
                      જુનાગઢ: આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની ઘટના સામે મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનું નિવેદન
                  
   
  
  
   
   
   
  