જસદણના સરદાર ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થતાં ફટાકડા ફોડી ઉજવણી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી દીધી છે.મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઇ છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે પૂરજોશમાં બેઠકો કરી રહ્યાં છે. એમાંય ભાજપની જો વાત કરીએ તો ભાજપ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસનમાં છે એટલે ભાજપનો તો મુખ્યમંત્રીનો ચહેરો નક્કી જ છે. પરંતુ કોંગ્રેસ અને AAPની માટે મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરવો થોડું અઘરું હતું. ત્યારે AAPએ તો ગુજરાતના CM પદ માટે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી દીધી છેકેજરીવાલે કહ્યું કે, 'આજે ગુજરાતના ઈતિહાસ માટે સૌથી મહત્વનો દિવસ છે. 27 વર્ષ સુધી લોકો પાસે કોઈ વિકલ્પ ન હોતો. ત્યારે આજે ગુજરાત પરિવર્તન ઇચ્છી રહ્યું છે. આજે લોકોને એક નવો વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જીન છે. અમે રૂમમાં બેસીને નક્કી નથી કરતા કે CM કોણ હશે. પંજાબની જનતાએ CM ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ત્યારે ગુજરાતમાં દરેક સર્વે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. અમે જ્યારે સર્વે કર્યો તેમાં 16.48 લાખ લોકોએ મત આપ્યો. જેમાંથી ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા.'
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર પોલીસ સ્ટેશનની ડીએસપી દ્વારા એકાએક સરપ્રાઈઝ વિઝીટ કરાઈ
પાવીજેતપુર પોલીસ સ્ટેશનના લોક દરબારમાં નાની ચોરીની પણ એફ આઇ આર કરવા : ડીએસપીએ જનતાને કરી...
Motorola G34 5G: 50MP कैमरा वाला मोटो फोन आज मिलेगा सस्ता, पहली सेल होने जा रही लाइव
मोटोरोला आज अपने ग्राहकों के लिए Motorola G34 5G की पहली सेल लाइव करने जा रहा है। अगर आप भी कम...
उत्तर प्रदेश के चार युवक हादसे से कुछ मिनट पहले फ्लाइट का आनंद लेते दिख रहे हैं।
नेपाल के पोखरा में विमान हादसे में फ्लाइट पर सवार क्रू मेंबर्स समेत सभी 72 लोगों की मौत हो गई। अब...
वीके जेटली की 50 वर्ष की उल्लेखनीय सेवाओं को मिला सम्मान, लाइफटाइम अचीवमेंट अवॉर्ड प्रदान किया गया
दी एसएसआई एसोसिएशन की जनरल बॉडी मीटिंग मंगलवार को पुरुषार्थ भवन पर संपन्न हुई। इस दौरान संस्था के...
'बिना अपॉइंटमेंट के चंद्रशेखर से मिलने ना पहुंचें, वरना लिया जाएगा एक्शन', पार्टी का आदेश
उत्तर प्रदेश की नगीना लोकसभा सीट से सांसद चंद्रशेखर रावण की पार्टी आजाद समाज पार्टी ने कहा है कि...