ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अमृतमहोत्सवाच्या निमित्ताने मिरवडीत वृक्षारोपण
कोरेगाव भीमा : गजानन गव्हाणे पाटील
भारतीय...
રૈયા ગામે બીમાર ઘુવડ નું નિધન થતા ફોરેસ્ટ કચેરી ખાતે ગૌ સેવા સમિતિ દ્વારા અંતિમ વિધિ કરાઈ...
દિયોદર ખાતે કાર્યરત ગૌ સેવા સમિતિ દ્વારા અનેક સેવાક્રિય કાર્યો કરવામાં આવી રહ્યા છે જેમાં દિયોદર...
अचानक मकान की छत पर दौड़ा करंट तीन चार बकरों की मौके पर ही हुई मौत बारिश आने से अचानक से घर की छत पर आया करंट
कोटा ब्रेकिंग...
अचानक मकान की छत पर दौड़ा करंट
तीन चार बकरों की मौके पर ही...
Electric Vehicle अब हो जाएंगे ज्यादा सुरक्षित, सरकार ने पेश किए दो नए मानक
भारतीय बाजार में लगातार Electric Vehicle की मांग में बढ़ोतरी हो रही है। इसके साथ ही कई वाहनों के...
3 दिग्गज खिलाड़ियों के बीच Portfolio का दमदार मुकाबला, कौन मारेगा बाजी?|Khiladi No.1 | Business News
3 दिग्गज खिलाड़ियों के बीच Portfolio का दमदार मुकाबला, कौन मारेगा बाजी?|Khiladi No.1 | Business News