ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર સિવિલ હોસ્પીટલમા કેમ્પસમા સરકારી નર્સિંગ કોલેજમા 7 થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર
પાલનપુર સિવિલ હોસ્પીટલમા કેમ્પસમા સરકારી નર્સિંગ કોલેજમા 7 થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર
#Vadodara | રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ | Divyang News
#Vadodara | રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ | Divyang News
131वां राष्ट्रीय मेला दशहरा 2024: मेले में होंगे के श्री रामलला के विग्रह के दर्शन संत करेंगे कीर्तन, गूंजेंगे गीता के उपदेश
131वें राष्ट्रीय मेला दशहरा में इस बार सनातन संस्कृति की बयार बहती नजर आएगी। मेला परिसर में पहली...