ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एक मकान की छत पर बिजली गिरने से मकान में आई दरारें कोटा के ट्रांसपोर्ट नगर में
कोटा बीती रात को हुई तेज बारिश में कोटा के ट्रांसपोर्ट नगर के सामने सुभाष नगर बोम्बे योजना में एक...
સાવરકુંડલા કોંગી ધારાસભ્ય પ્રતાપ દુધાતની પદયાત્રા
સાવરકુંડલા કોંગી ધારાસભ્ય પ્રતાપ દુધાતની પદયાત્રા
BJD को लेकर पीएम मोदी ने कर दी भविष्यवाणी, बताया अपने ओडिशा दौरे का राज; कही ये भी बात
PM Modi in Odisha : ओडिशा में लोकसभा चुनाव से पहले रविवार रात प्रधानमंत्री नरेंद्र मोदी...
Stock Market Rally Benefits: Sensex 100 अंक भागा, Nifty 22400 के ऊपर, मीडिया और IT शेयरों पर दबाव
Stock Market Rally Benefits: Sensex 100 अंक भागा, Nifty 22400 के ऊपर, मीडिया और IT शेयरों पर दबाव
Driving Tips: ड्राइविंग के दौरान न करें ये तीन गलतियां, नहीं तो खराब हो जाएगा क्लच प्लेट
बहुत बार ऐसा होता है कि लोग अपनी कार को सही से ड्राइव नहीं करते हैं जिसकी वजह से उनको कार को...