ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લમ્પી રોગના કારણે દેશભરમાં અત્યાર સુધીમાં 57,000 પશુઓના મોત થયા છે
કૃષિ કેન્દ્ર
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ગઠ્ઠાવાળી ચામડીના રોગને કારણે દેશભરમાં અત્યાર સુધીમાં...
JUST IN CHOPPER CRASH IN TAWANG (ARUNACHAL PARDESH)
JUST IN CHOPPER CRASH IN TAWANG (ARUNACHAL PARDESH)
মঙ্গলদৈ দুজন দ্ৰাগচ আসক্ত ব্যৱসায়ি সহ মুঠ সাত জনক জেললৈ প্ৰেৰণ কৰে
মঙ্গলদৈ আৰক্ষীয়ে সাতজনকৈ গভাইত চোৰ আৰু দুজনকৈ দ্ৰাগচ আসক্ত ব্যৱসায়িক কৰায়ত্ত কৰে।
আৰক্ষীয়ে...