ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कर्मयोगी सेवा संस्थान ने एमबीएस में की कफन की व्यवस्था मंगलमुखी नैनादेवी ने जन्मदिन पर भेंट किए कफन, शवों को मिल सकेगा अंतिम सम्मान
कर्मयोगी सेवा संस्थान की ओर से शवों को अंतिम सम्मान देने के लिए एमबीएस चिकित्सालय में कफन की...
तत्कालीन कांग्रेस सरकार के समय पूर्व विधायक लोढ़ा ने वाड़ाखेड़ा कन्जर्वेशन रिजर्व घोषित करवाकर गरीब गोपालकों व पशुपालकों के साथ घोर कुठाराघात किया : राज्यमंत्री ओटाराम देवासी
तत्कालीन कांग्रेस सरकार के समय पूर्व विधायक लोढ़ा ने वाड़ाखेड़ा कन्जर्वेशन रिजर्व घोषित...
FunTouchOS 15 बीटा वर्जन लॉन्च, वीवो के इन स्मार्टफोन को सबसे पहले मिलेगा Android 15 अपडेट
वीवो जल्द ही अपने स्मार्टफोन्स के लिए Android 15 पर आधारित FunTouchOS 15 का अपडेट रोलआउट करेगा।...
પાવીજેતપુર હાઇસ્કુલમાં વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિતે યોજાયેલ હોમિયોપેથીક સારવાર કેમ્પમાં ૩૪૫ દર્દીઓએ લાભ લીધો
પાવીજેતપુર હાઇસ્કુલમાં વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિતે યોજાયેલ હોમિયોપેથીક સારવાર કેમ્પમાં ૩૪૫...
કૈલાસ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવની ઉજવણી કરાઈ જેમાં વાલ્મિકી,વ્યાસ અને તુલસી એવોર્ડ અર્પણ કરાયા
કૈલાસ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવની ઉજવણી કરાઈ જેમાં વાલ્મિકી,વ્યાસ અને તુલસી એવોર્ડ અર્પણ કરાયા