ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महाराष्ट्र राज्य ग्रामपंचायत कर्मचारी महासंघाच्या वतीने गट विकास अधिकारी यांना विविध मागण्याचे निवेदन सादर
बीड (प्रतिनिधी) महाराष्ट्र राज्य ग्रामपंचायत कर्मचारी महासंघ गेवराई तालुक्याच्यावतीने आज दि 20...
ब्राह्मण नेता संजय शर्मा के नेतृत्व में लोकसभा अध्यक्ष का 51 किलो की माला से किया भव्य स्वागत
ब्राह्मण नेता संजय शर्मा के नेतृत्व में लोकसभा अध्यक्ष का 51 किलो की माला से भव्य स्वागत
कोटा...
राजस्थान पेंशनर मंच के पदाधिकरियों को दिलाई पद एवं गोपनीयता की शपथ
बूंदी। राजस्थान पेंशनर मंच की जिला कार्यकारिणी एवं उप शाखा अध्यक्षों को पेंशनर मंच के प्रदेश...
Nitesh Pandey Passes Away: 'अनुपमा' एक्टर नीतेश पांडे का निधन, कार्डियक अरेस्ट के कारण गवाई जान
बुधवार की सुबह टीवी इंडस्ट्री के लिए एक बड़े मातम में बदल गई। एक तरह जहां एक्ट्रेस वैभवी उपाध्याय...