ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान यूनिवर्सिटी में प्रदर्शन कर रहे स्टूडेंट्स पर लाठीचार्ज, छात्र नेता हिरासत में लिए गए!
जयपुर स्थित राजस्थान यूनिवर्सिटी में गुरुवार दोपहर प्रदर्शन कर रहे छात्रों पर पुलिस ने लाठीचार्ज...
দৰঙৰ গেৰিমাৰী গাওঁত জাপানীজ এনকেফেলাইটিজ ৰোগত এজনৰ মৃত্যু
দৰঙত JE ত পুনৰ এজনৰ মৃত্যু।
মৃত লোক জনৰ নাম দেৱ কান্ত ভূঞা।
গুৱাহাটী চিকিৎসা...
মৰাণ ডুমৰদলংত পথ দূৰ্ঘটনা, গুৰুত্বৰ ভাৱে আহত দুগৰাকী লোক
মৰাণ ডুমৰদলংত পথ দূৰ্ঘটনা, গুৰুত্বৰ ভাৱে আহত দুগৰাকী লোক #Accident
કચ્છ તરફ થી ડીસા મુખ્યમંત્રીના બંદોબસ્તમાં જઇ રહેલા પોલીસ કર્મીઓ ને નડ્યો અકસ્માત
કચ્છ તરફ થી ડીસા મુખ્યમંત્રીના બંદોબસ્તમાં જઇ રહેલા પોલીસ કર્મીઓ ને નડ્યો અકસ્માત