ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર શહેરના પોલીસ ગ્રાઉન્ડ કર્યા આઠમા નવરાત્રી એ માનવમેરામણ ઉમટી પડ્યું
વલભીપુર શહેરના પોલીસ ગ્રાઉન્ડ કર્યા આઠમા નવરાત્રી એ માનવમેરામણ ઉમટી પડ્યું
सणसवाडी मध्ये वृक्षारोपण
सणसवाडी येथे शिरूर हवेलीचे आमदार अशोक पवार यांचे पुत्र, युवा नेते ऋषीराज पवार यांच्या...
एसआई भर्ती परीक्षा रद्द कराने के लिए आंदोलन तेज, किरोड़ी लाल मीणा से मिलने पहुंचे अभ्यार्थी
राजस्थान में सब इंस्पेक्टर भर्ती परीक्षा को रद्द करने के लिए आंदोलन तेज होने लगा है. सोमवार को...
Corona के बाद अब China में फैली नई बीमारी WHO ने पूछा- ठीक-ठीक बताओ, क्या है ये?
Corona के बाद अब China में फैली नई बीमारी WHO ने पूछा- ठीक-ठीक बताओ, क्या है ये?