ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Asia Cup 2023 Final: Mohammed Siraj की bowling की वजह ने नहीं लगेगा Speed Challan | NBT
Asia Cup 2023 Final: Mohammed Siraj की bowling की वजह ने नहीं लगेगा Speed Challan | NBT
शराब के नशे में युवक ने किया सुसाइड:कमरे में फंदे पर लटका, दूसरे कमरे में था छोटा भाई, घर में मचाया था हुडदंग
कोटा शहर के उद्योग नगर थाना क्षेत्र में एक युवक ने सुसाइड कर लिया। युवक शराब के नशे में हुड़दंग कर...
राजापुरात घराच्या परिसरात आढळला बिबट्याचा मृत बछडा; कोंडसर बु. मधील घटना
राजापूर : राजापूर तालुक्यातील कोंडसर बु. गावात संतोष भालचंद्र पांचाळ यांच्या घराच्या परिसरातच...