ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાનશ્રી દ્વારા જાહેર કરાયેલ ગૌમાતા પોષણ યોજનાના ચેકના નાણાં ન મળતા P.M.O. માં ફરિયાદ...
વડાપ્રધાનશ્રી દ્વારા જાહેર કરાયેલ ગૌમાતા પોષણ યોજનાના ચેકના નાણાં ન મળતા P.M.O. માં ફરિયાદ...
सोलापुरातील विविध चौकात 130 सीसीटीव्ही बसवण्यात येणार
सोलापुरातील विविध चौकात 130 सीसीटीव्ही बसवण्यात येणार
Breaking News: मौत की सजा पाए नेवी के पूर्व अफसरों को राहत की उम्मीद, कतर कोर्ट ने स्वीकार की अर्जी
Breaking News: मौत की सजा पाए नेवी के पूर्व अफसरों को राहत की उम्मीद, कतर कोर्ट ने स्वीकार की अर्जी
Uber થી હવે તમે WhatsApp પર કેબ બુક કરી શકો છો , જાણો નવા ફીચર વિશે
Uber થી હવે તમે WhatsApp પર કેબ બુક કરી શકો છો , જાણો નવા ફીચર વિશે