ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ખેત તલાવડીથી ખેતી કરતાં ખેડૂતોને 5 હોર્સ પાવરનું વીજ જોડાણ મળશે
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા ખેત તલાવડી વડે સૂક્ષ્મ પીયત...
नाबालिग बच्चे चिराग की गुमशुदगी की सूचना को गंभीरता से लेते हुए तुरन्त किया दस्तयाब
पवन कुमार पुत्र श्री जगदीश गुप्ता उम्र 30 साल निवासी कुआं वाली गली न्यू कॉलोनी जिला बून्दी...
अल्पवयीन मुलीवर दोघांनी केला अत्याचार
बीड प्रतिनिधी:- दुकानावर बिस्कीट पुडे आणण्यासाठी गेलेल्या १३ वर्षीय विद्यार्थीनीला संगनमताने...
मुख्यमंत्री योगी आदित्यनाथ को बम से उड़ाने की धमकी देने वाले को लखनऊ पुलिस ने राजस्थान से गिरफ्तार किया है
उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ को बम से उड़ाने की धमकी देने वाले को लखनऊ पुलिस...