ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bulldozer Justice: 'आरोपी होने पर घर नहीं गिराया जा सकता, प्रशासन जज न बने'; बुलडोजर एक्शन पर SC की दो टूक
नई दिल्ली। Supreme Court on Bulldozer Justice। सुप्रीम कोर्ट ने बुलडोजर एक्शन पर...
Parliament Monsoon Session: सांसदों की किस बात पर भड़क गए Om Birla? जिसपर दे दी चेतावनी | Aaj Tak
Parliament Monsoon Session: सांसदों की किस बात पर भड़क गए Om Birla? जिसपर दे दी चेतावनी | Aaj Tak
राजस्थान में लू के थपेड़ो से कब मिलेगी राहत,मौसम विभाग ने जारी की राहत भरी खबर
राजस्थान में फिलहाल प्रचंड गर्मी के साथ तीव्र लू का दौर जारी है. तेज गर्म हवाओं ने लोगों का घरों...
કાલોલના સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે પાણીના સંપ પાસે ગંદકી દૂર કરાવવા ભક્તજનોની માંગ.
શિવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સિધ્ધનાથ મહાદેવની બાજુમાં પીવાના પાણીનો સંપ...
લુણાવાડા સંતરમપુર રોડ પર દેનાવાડ ગામ પાસે બોલેરો ગાડી ને નડ્યો અકસ્માત
લુણાવાડા સંતરામપુર રોડ પર આવેલ દેનાવાડ ગામ પાસે બોલેરો ગાડી ને અકસ્માત નડ્યો હતો...