ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડીમાં વિફરેલા આખલાનો એકટીવાચાલક યુવતી પર હુમલો; બચાવવા જતા અન્ય 3ને શિંગડા વડે ઉલાળ્યા
કડી પંથકમાં રોડ-રસ્તા ઉપર રખડતા ઢોરોથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે કડી શહેરના રેલ્વે...
આમ આદમી પાર્ટી ગુજરાત કિસાન પ્રદેશ સંગઠન ઉપપ્રમુખ પરેશભાઈ ભંડેરી
આમ આદમી પાર્ટી ગુજરાત કિસાન પ્રદેશ સંગઠન ઉપપ્રમુખ પરેશભાઈ ભંડેરી અને વેલુભા જાડેજા દ્રારા કૃષિ...
ভক্তক আদৰিবলৈ সাজু ঐতিহাসিক ঢেকীয়াখোৱা বৰনামঘৰ
পৱিত্ৰ ভাদ মাহলৈ মাজত মাথোঁ কেইটামান দিন। ৰাজ্যৰ বিভিন্ন ধৰ্মীয় অনুষ্ঠান সমূহৰ লগতে যোৰহাটস্থিত...