ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধেমাজি জিলা শিক্ষা আৰু প্ৰশিক্ষণ প্ৰতিষ্ঠানত আজাদি কি অমৃত মহোৎসৱৰ সামৰনি
১৫ আগষ্টঃ ধেমাজি জিলাৰ পাঁচ আলিস্থিত জিলা শিক্ষা আৰু প্ৰশিক্ষণ প্ৰতিষ্ঠানত যোৱা ১১ আগষ্টৰ পৰা...
કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ના વરદ હસ્તે કલ્યાણપુર બસ સ્ટેન્ડ નું લોકાર્પણ થયું.
કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ના વરદ હસ્તે કલ્યાણપુર બસ સ્ટેન્ડ નું લોકાર્પણ થયું.
BJP की उम्मीदों को देंगे विस्तार,UP के सियासी रणनीतिकार,15 राज्यों की जिम्मेदारी में चेहरों की भरमार
BJP की उम्मीदों को देंगे विस्तार,UP के सियासी रणनीतिकार,15 राज्यों की जिम्मेदारी में चेहरों की भरमार
Pune Heavy Rains : Jejuri मध्ये Monsoon च्या जोरदार तडाख्यामुळे असं पाणी साचलं?
Pune Heavy Rains : Jejuri मध्ये Monsoon च्या जोरदार तडाख्यामुळे असं पाणी साचलं?
વજુભાઈ વાળા PA તેજસ ભટ્ટીની ટિકિટ માટે આવ્યા મેદાને, જાણો વિજય રૂપાણીએ કોના માટે ઝંપલાવ્યું?
વજુભાઈ વાળા PA તેજસ ભટ્ટીની ટિકિટ માટે આવ્યા મેદાને, જાણો વિજય રૂપાણીએ કોના માટે ઝંપલાવ્યું?