ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
During intercourse -Collapse|करते हुए डाउन हो जाना |Dr. Sunil Jindal
During intercourse -Collapse|करते हुए डाउन हो जाना |Dr. Sunil Jindal
સુરતમાં 70 વર્ષની ભિક્ષાવૃત્તિ કરનાર વૃદ્ધ મહિલા પર બળાત્કાર,નરાધમે ગંભીર ઈજા પહોંચાડતા વૃદ્ધાનો મોત
સુરતમાં 70 વર્ષની ભિક્ષાવૃત્તિ કરનાર વૃદ્ધ મહિલા પર બળાત્કાર,નરાધમે મહિલાના ગુપ્તાંગ ભાગ...
Amazon-Flipkart की फेस्टिव सेल में लालच बुरा फंसा देगा आपको, खरीदारी के वक्त बरतें सावधानी
अमेजन-फ्लिपकार्ट पर फेस्टिव सेल शुरू चल रही हैं। सेल में तमाम प्रोडक्ट्स पर भारी-भरकम छूट मिल रही...
গোৰেশ্বৰত পূব ডেফেলী অখণ্ড বহুমুখী সমবায় সমিতি লিমিটেডৰ চাউল বিতৰণত বিসংগতিৰ অভিযোগ#news #views
গোৰেশ্বৰত পূব ডেফেলী অখণ্ড বহুমুখী সমবায় সমিতি লিমিটেডৰ চাউল বিতৰণত বিসংগতিৰ অভিযোগ#news #views