ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Go First Airlines Crisis: 11 साल में तीसरी एयरलाइन हुई दिवालिया, एक के बाद एक क्यों डूब रही हैं विमान कंपनियां 
 
                      नई दिल्ली, बिजनेस डेस्क: देश में मौजूदा एयरलाइन सेक्टर इस समय बुरे दौर से गुजर रही है। जहां एक...
                  
   પોરબંદરમાં કોંગ્રેસના આગેવાનોએ HMP કોલોની વિસ્તારના ખાણી-પીણીના રેકડી ધારકોની લીધી મુલાકાત
 
 
                      પોરબંદરમાં રેકડી કેબીનવાળા નાના ધંધાર્થીઓને પોલીસ-પાલીકા દ્વારા મોટી હેરાનગતિ કોંગ્રેસના આગેવાનોએ...
                  
   कम दाम में लॉन्च हुए दो नए Smart TV, मात्र 7499 रुपये से शुरू है कीमत; फीचर्स भी हैं दमदार 
 
                      Budget Friendly Smart TV भारत में 32 इंच और 43 इंच की स्क्रीन वाले दो नए स्मार्ट टीवी लॉन्च हुए...
                  
   
  
  
 