ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ram Mandir Inauguration: रामलला के दर्शन के लिए Ayodhya में उमड़े भक्त, नाच-गाकर कर रहे स्वागत
Ram Mandir Inauguration: रामलला के दर्शन के लिए Ayodhya में उमड़े भक्त, नाच-गाकर कर रहे स्वागत
પેટલાદના ખડાણા ગામે કેમ્પ યોજાયો
પેટલાદ તાલુકાના ખડાણા ગામે માનવસેવા સમિતિ દ્વારા આર્યુવેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ...
Chennai News: दूसरी मंजिल से नीचे लटका बच्चा, रेस्क्यू का हैरान करने वाला Video | Aaj Tak News
Chennai News: दूसरी मंजिल से नीचे लटका बच्चा, रेस्क्यू का हैरान करने वाला Video | Aaj Tak News
AMRELI : નાગરિક શરાફી સહકારી મંડળીમાં દુંદાળા દેવની કરાઈ સ્થાપના
AMRELI : નાગરિક શરાફી સહકારી મંડળીમાં દુંદાળા દેવની કરાઈ સ્થાપના
स्कूलों में वीर सावरकर की जयंती और आर्टिकल 370 हटाने का जश्न मनाएगी सरकार, राजस्थान में गरमाई सियासत
जस्थान शिक्षा विभाग द्वारा सरकारी स्कूलों के नए सत्र के लिए जारी शैक्षणिक कैलेंडर से...