જસદણના સરદાર ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થતાં ફટાકડા ફોડી ઉજવણી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી દીધી છે.મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઇ છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે પૂરજોશમાં બેઠકો કરી રહ્યાં છે. એમાંય ભાજપની જો વાત કરીએ તો ભાજપ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસનમાં છે એટલે ભાજપનો તો મુખ્યમંત્રીનો ચહેરો નક્કી જ છે. પરંતુ કોંગ્રેસ અને AAPની માટે મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરવો થોડું અઘરું હતું. ત્યારે AAPએ તો ગુજરાતના CM પદ માટે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી દીધી છેકેજરીવાલે કહ્યું કે, 'આજે ગુજરાતના ઈતિહાસ માટે સૌથી મહત્વનો દિવસ છે. 27 વર્ષ સુધી લોકો પાસે કોઈ વિકલ્પ ન હોતો. ત્યારે આજે ગુજરાત પરિવર્તન ઇચ્છી રહ્યું છે. આજે લોકોને એક નવો વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જીન છે. અમે રૂમમાં બેસીને નક્કી નથી કરતા કે CM કોણ હશે. પંજાબની જનતાએ CM ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ત્યારે ગુજરાતમાં દરેક સર્વે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. અમે જ્યારે સર્વે કર્યો તેમાં 16.48 લાખ લોકોએ મત આપ્યો. જેમાંથી ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા.'
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat Flood: बारिश-बाढ़ से जन जीवन अस्त व्यस्त, जलभराव से कई गांवों का संपर्क टूटा | kachchh News
Gujarat Flood: बारिश-बाढ़ से जन जीवन अस्त व्यस्त, जलभराव से कई गांवों का संपर्क टूटा | kachchh News
Tata Group Stocks Downfall | 3 कारण जिनकी वजह से टाटा ग्रुप के शेयरों में भारी बिकवाली, 35% तक टूटे
Tata Group Stocks Downfall | 3 कारण जिनकी वजह से टाटा ग्रुप के शेयरों में भारी बिकवाली, 35% तक टूटे
नदी में डूबी 7 साल की मासूम बालिका का 100 फिट गहराई में मिला शव
कोटा. सांगोद कस्बे में कुराडियाखुर्द गांव में उजाड़ नदी में डूबी मासूम बालिका के शव को एसडीआरएफ...
সোণাৰিত অসম-অৰুণাচল প্ৰদেশ সীমা বিবাদ সন্দৰ্ভত গুৰুত্বপূৰ্ণ সভা
সোণাৰিত অসম-অৰুণাচল প্ৰদেশ সীমা বিবাদ সন্দৰ্ভত দুয়োখন ৰাজ্যৰ চতুৰ্থ লানি বৈঠক আৰম্ভ। চৰাইদেউ...
कंझावला कांड के बाद डीसीपी का आदेश, नाइट ड्यूटी के दौरान सभी इंस्पेक्टर को शेयर करनी होगी लोकेशन
कंझावला में 31 दिसंबर और 1 जनवरी की रात एक गाड़ी से टक्कर के बाद एक युवती की हुई दर्दनाक मौत के...