સુરેન્દ્રનગર-દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના કર્મચારી સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ 25 વર્ષના યુવાનનો હોવાની વિગતો સામે આવી છે. જોકે, મૃતદેહની ઓળખ હજી સુધી છતી થઇ નથી.સુરેન્દ્રનગર-દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો હોવાની જાણ સુરેન્દ્રનગર પોલીસને થતા તાત્કાલિક અસરે પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં એક 25 વર્ષના યુવાનનો મૃતદેહ જોવા મળતા તેને બહાર કાઢવામાં આવ્યો છે.મૃતદેહની ઓળખ થઈ નથી, પરંતુ આ મૃતદેહને બહાર કાઢી સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક તપાસ ચલાવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાર ભળભળ સળગવા લાગી
ઉનાના કેસરિયા ગામ નજીક રસ્તા ઉપર ચાલું કારમાં અચાનક આગ લાગી, કાર બળીને ભડથું થઈ
ઉનાના કેસરિયા ગામ નજીક રસ્તા ઉપર પસાર થતી ચાલું કારમાં અચાનક આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. ફાયર...
Rajasthan Election: Rahul Gandhi से सवाल पूछने वाली लड़कियां PM Modi से क्या पूछेंगी? (BBC Hindi)
Rajasthan Election: Rahul Gandhi से सवाल पूछने वाली लड़कियां PM Modi से क्या पूछेंगी? (BBC Hindi)
Digital Economy बनेगी भारतीय अर्थव्यवस्था के लिए नया ग्रोथ इंजन, 2030 तक एक ट्रिलियन डॉलर पहुंचेगा आकार
नई दिल्ली, बिजनेस डेस्क। भारत की डिजिटल अर्थव्यवस्था 2030 तक 6 गुना बढ़कर एक ट्रिलियन डॉलर...