સુરેન્દ્રનગર-દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના કર્મચારી સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ 25 વર્ષના યુવાનનો હોવાની વિગતો સામે આવી છે. જોકે, મૃતદેહની ઓળખ હજી સુધી છતી થઇ નથી.સુરેન્દ્રનગર-દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો હોવાની જાણ સુરેન્દ્રનગર પોલીસને થતા તાત્કાલિક અસરે પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં એક 25 વર્ષના યુવાનનો મૃતદેહ જોવા મળતા તેને બહાર કાઢવામાં આવ્યો છે.મૃતદેહની ઓળખ થઈ નથી, પરંતુ આ મૃતદેહને બહાર કાઢી સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક તપાસ ચલાવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એક અનોખી શ્રધાંજલિ
ચાણસ્મા ના વતની અને સમી તાલુકા પંચાયત ખાતે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી (ગ્રા.વિ) તરીકે ફરજ બજાવતા...
মাধৱদেৱৰ তিৰোভাৱ তিথিত শ্ৰী শ্ৰী এলেঙি নৰসিংহ সত্ৰত আই সকলৰ পুৱা নাম
মাধৱদেৱৰ তিৰোভাৱ তিথিত শ্ৰী শ্ৰী এলেঙি নৰসিংহ সত্ৰত আই সকলৰ পুৱা নাম আজি মহাপুৰুষ মাধৱদেৱৰ ৪২৬...
অত্যাৱশ্যকীয় সামগ্ৰীৰ মূল্যবৃদ্ধিৰ ওপৰত মাজুলী জিলা কংগ্ৰেছৰ বিশেষ সভা
◼️অত্যাৱশ্যকীয় সামগ্ৰীৰ মূল্যবৃদ্ধিৰ ওপৰত মাজুলী জিলা কংগ্ৰেছৰ বিশেষ সভা
কঞাঁৰ বিধস্ত পথত পথচাৰীৰ ধুৰ্ভোগ
ৰঙিয়া মহকুমাৰ দক্ষিণ দিশৰ কঞাঁ ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত কঞাঁৰ আটাইকেইটা পথে বানত বিধস্ত হোৱাৰ পিছতো...