સુરેન્દ્રનગર-દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના કર્મચારી સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ 25 વર્ષના યુવાનનો હોવાની વિગતો સામે આવી છે. જોકે, મૃતદેહની ઓળખ હજી સુધી છતી થઇ નથી.સુરેન્દ્રનગર-દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો હોવાની જાણ સુરેન્દ્રનગર પોલીસને થતા તાત્કાલિક અસરે પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં એક 25 વર્ષના યુવાનનો મૃતદેહ જોવા મળતા તેને બહાર કાઢવામાં આવ્યો છે.મૃતદેહની ઓળખ થઈ નથી, પરંતુ આ મૃતદેહને બહાર કાઢી સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક તપાસ ચલાવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગર અલંગમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશે નકારી કાઢેલું જહાજનું આગમન | SatyaNirbhay News Channel
ભાવનગર અલંગમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશે નકારી કાઢેલું જહાજનું આગમન | SatyaNirbhay News Channel
भाजपा-कांग्रेस की लड़ाई में फंस सकती है देवेगोड़ा परिवार की राजनीति, कर्नाटक में त्रिकोणीय संघर्ष का इतिहास
नई दिल्ली, कर्नाटक विधानसभा के अप्रैल-मई में होने वाले चुनाव के लिए इस बार कांग्रेस और...
અંબાજી મંદિરમાં માઈ ભક્ત દ્વારા 1 કિલો સોનાનું દાન કરાયું
અંબાજી મંદિરમાં માઈ ભક્ત દ્વારા 1 કિલો સોનાનું દાન કરાયું
जिल्ह्यातील १६ लाख शेतकऱ्यांनी भरला पिकविमा
जिल्ह्यातील १६ लाख शेतकऱ्यांनी भरला पिकविमा
बीड - पिकविमा भरण्याची शेवटची तारीख ३१...