સુરેન્દ્રનગર-દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના કર્મચારી સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ 25 વર્ષના યુવાનનો હોવાની વિગતો સામે આવી છે. જોકે, મૃતદેહની ઓળખ હજી સુધી છતી થઇ નથી.સુરેન્દ્રનગર-દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો હોવાની જાણ સુરેન્દ્રનગર પોલીસને થતા તાત્કાલિક અસરે પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં એક 25 વર્ષના યુવાનનો મૃતદેહ જોવા મળતા તેને બહાર કાઢવામાં આવ્યો છે.મૃતદેહની ઓળખ થઈ નથી, પરંતુ આ મૃતદેહને બહાર કાઢી સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક તપાસ ચલાવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Pollution: दिल्ली में चल सकेंगी बीएस-3 पेट्रोल, बीएस-4 डीजल कारें, सरकार ने हटाया प्रतिबंध
दिल्ली और आसपास के इलाकों में यात्री राहत की सांस ले सकते हैं। ऐसा नहीं है कि वायु प्रदूषण पूरी...
ৰহাৰ সাহিত্যিক, কবি লক্ষী প্ৰসাদ ডেকালৈ পোহৰ আলোচনীৰ সাহিত্য বৈভৱ বঁটা ২০২৫
ৰহা নিবাসী তথা সাহিত্যিক,কবি,লেখক প্ৰবন্ধকাৰ লক্ষী প্ৰসাদ ডেকালৈ আগবঢ়োৱা হৈছে সাহিত্য বৈভৱ বঁটা...
વડોદરા ના નિઝામપુરા વિસ્તારમાં આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટના મીટરમાં લાગી આગ
વડોદરા ના નિઝામપુરા વિસ્તારમાં આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટના મીટરમાં લાગી આગ
अगले चार दिनों तक नहीं चलेगी हीटवेव, बारिश से बदलेगा मौसम का मिजाज
गर्मी से परेशान देशवासियों को राहत मिलने की उम्मीद है. मौसम विभाग की मानें तो अगले चार दिनों तक...