સુરેન્દ્રનગર-દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના કર્મચારી સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ 25 વર્ષના યુવાનનો હોવાની વિગતો સામે આવી છે. જોકે, મૃતદેહની ઓળખ હજી સુધી છતી થઇ નથી.સુરેન્દ્રનગર-દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો હોવાની જાણ સુરેન્દ્રનગર પોલીસને થતા તાત્કાલિક અસરે પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં એક 25 વર્ષના યુવાનનો મૃતદેહ જોવા મળતા તેને બહાર કાઢવામાં આવ્યો છે.મૃતદેહની ઓળખ થઈ નથી, પરંતુ આ મૃતદેહને બહાર કાઢી સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક તપાસ ચલાવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Tech IPO ने तोड़ दिए सारे रिकॉर्ड! Investors को कर दिया मालामाल | GoodReturns
Tata Tech IPO ने तोड़ दिए सारे रिकॉर्ड! Investors को कर दिया मालामाल | GoodReturns
NARODA ની ધારાસભ્ય પાયલબેન ની પ્રસંશનીય કામગીરી, સ્થાનિક રહીશો દ્વારા સન્માનિત કરવામાં આવ્યું : #aiv
NARODA ની ધારાસભ્ય પાયલબેન ની પ્રસંશનીય કામગીરી, સ્થાનિક રહીશો દ્વારા સન્માનિત કરવામાં આવ્યું : #aiv
रोहा में श्रद्धांजलि अर्पित कर याद किये गये शुधाकंठ
भुपेंद्र गीत से मुखरीत क्षेत्र ।
रोहा में आज शुधाकंठ डां भुपेन हाजरीका की ११वीं पुण्य तिथि के उपलक्ष में रोहा शिल्पी कानन,समनव्य...
ভুৱা বাতৰিত ভুল নগৈ সতীৰ্থ আৰু ৰাইজক ধয্য নেহেৰুৱাবলৈ আহ্বান আলফা সভাপতি অৰবিন্দ ৰাজখোৱাৰ
ভুৱা বাতৰিত ভুল নগৈ সতীৰ্থ আৰু ৰাইজক ধয্য নেহেৰুৱাবলৈ আহ্বান আলফা সভাপতি অৰবিন্দ ৰাজখোৱাৰ।...