સુરેન્દ્રનગર-દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના કર્મચારી સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ 25 વર્ષના યુવાનનો હોવાની વિગતો સામે આવી છે. જોકે, મૃતદેહની ઓળખ હજી સુધી છતી થઇ નથી.સુરેન્દ્રનગર-દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો હોવાની જાણ સુરેન્દ્રનગર પોલીસને થતા તાત્કાલિક અસરે પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં એક 25 વર્ષના યુવાનનો મૃતદેહ જોવા મળતા તેને બહાર કાઢવામાં આવ્યો છે.મૃતદેહની ઓળખ થઈ નથી, પરંતુ આ મૃતદેહને બહાર કાઢી સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક તપાસ ચલાવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
World Cup 2023: विराट कोहली चुने गए Best Player, फिर भी रहेगा एक बात का पछतावा | Team India
World Cup 2023: विराट कोहली चुने गए Best Player, फिर भी रहेगा एक बात का पछतावा | Team India
વાંધરોલી પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 ના વિધાર્થીઓ નું વિદાય સમારંભ યોજાયો.
વાંઘરોલી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ યોજાયો. તા.3/4/25...
बोरी के कपड़े पहनता ये शख्स है कुछ हटकर
बोरी के कपड़े पहनता ये शख्स है कुछ हटकर
15 हजार रुपये से कम में Vivo T3x 5G करने जा रहा धमाकेदार एंट्री, लॉन्च डेट से हटा पर्दा
एक नया फोन खरीदने की तैयारी कर रहे हैं तो ये जानकारी आपके काम की हो सकती है। वीवो अपने ग्राहकों...
Swati Maliwal पिटाई मामले में Congress से BJP में लवली ने क्या कहा देखिए | Aaj Tak News
Swati Maliwal पिटाई मामले में Congress से BJP में लवली ने क्या कहा देखिए | Aaj Tak News