સુરેન્દ્રનગર-દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના કર્મચારી સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ 25 વર્ષના યુવાનનો હોવાની વિગતો સામે આવી છે. જોકે, મૃતદેહની ઓળખ હજી સુધી છતી થઇ નથી.સુરેન્દ્રનગર-દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો હોવાની જાણ સુરેન્દ્રનગર પોલીસને થતા તાત્કાલિક અસરે પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં એક 25 વર્ષના યુવાનનો મૃતદેહ જોવા મળતા તેને બહાર કાઢવામાં આવ્યો છે.મૃતદેહની ઓળખ થઈ નથી, પરંતુ આ મૃતદેહને બહાર કાઢી સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક તપાસ ચલાવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નરાધમ સસરાની કરતુત:તું બહું સુંદર લાગે છે કહી પુત્રવધુ પર આચર્યું દુષ્કર્મ
અમદાવાદ
નારણપુરા વિસ્તારમાં રહેતી પુત્રવધૂને સસરાએ હવસ નો શિકાર બનાવી છે. પતિ અને સાસુની...
મુડેઠા ના ટોલ પ્લાઝા પર આજથી ટેક્ષ ઉપર 1 થી 5 ટકાનો ભાવમાં વધારો..
મુડેઠા ના ટોલ પ્લાઝા પર આજથી ટેક્ષ ઉપર 1 થી 5 ટકાનો ભાવમાં વધારો..
ડીસાના મુડેઠા નજીક નેશનલ હાઇવે...
Bihar Caste Census: Survey में हुआ खुलासा, Muslim की संख्या Yadav से ज्यादा, उठने लगी है बड़ी मांग
Bihar Caste Census: Survey में हुआ खुलासा, Muslim की संख्या Yadav से ज्यादा, उठने लगी है बड़ी मांग
মৰাণহাট সেউজপুৰ নিবাসী বিজয়লক্ষ্মী গগৈ ডক্টৰেট ডিগ্ৰী লাভ
মৰাণহাট সেউজপুৰ নিবাসী বিজয়লক্ষ্মী গগৈ ডক্টৰেট ডিগ্ৰী লাভ
বিজয়লক্ষ্মী গগৈক "Study of...
Live..ધ્રોલ ભૂચરમોરી મેદાનથી 5000 રાજપૂત યુવાનોની તલવાર બાજી | By Mysamachar.in | Facebook
Live..ધ્રોલ ભૂચરમોરી મેદાનથી 5000 રાજપૂત યુવાનોની તલવાર બાજી | By Mysamachar.in | Facebook