સુરેન્દ્રનગર-દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના કર્મચારી સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ 25 વર્ષના યુવાનનો હોવાની વિગતો સામે આવી છે. જોકે, મૃતદેહની ઓળખ હજી સુધી છતી થઇ નથી.સુરેન્દ્રનગર-દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો હોવાની જાણ સુરેન્દ્રનગર પોલીસને થતા તાત્કાલિક અસરે પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં એક 25 વર્ષના યુવાનનો મૃતદેહ જોવા મળતા તેને બહાર કાઢવામાં આવ્યો છે.મૃતદેહની ઓળખ થઈ નથી, પરંતુ આ મૃતદેહને બહાર કાઢી સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક તપાસ ચલાવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्वातंत्र्य दिनाच्या दिवशी रस्ता दुरुस्तीसाठी शहाजनपुर ( चकला ) येथील ग्रामस्थाचे आमरण उपोषण
गेवराई ( सखाराम पोहिकर ) गेवराई तालुक्यातील मौजे शहाजनपुर . ( चकला ) येथील समस्थ ग्रामस्थ आज...
હળવદમાં રેતી ભરેલા બે ડમ્પરો ઝડપાયા
#buletinindia #gujarat #morbi
રતનપર માળોદ ચોકડી પાસેથી દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી લેતી પોલીસ
સુરેન્દ્રનગર જીલ્લાના અલગ-અલગ પોલીસ મથકોના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લા પોલીસવડા દ્વારા...
પોરબંદરમાં કોંગ્રેસના આગેવાનોએ HMP કોલોની વિસ્તારના ખાણી-પીણીના રેકડી ધારકોની લીધી મુલાકાત
પોરબંદરમાં રેકડી કેબીનવાળા નાના ધંધાર્થીઓને પોલીસ-પાલીકા દ્વારા મોટી હેરાનગતિ કોંગ્રેસના આગેવાનોએ...
વડોદરા શહેરના કમલાનગર વિસ્તાર ખાતે ભારતીયમરાઠા મહાસંઘ દ્વારા હોમિયોપેથીક કેમ્પનું આયોજન..
વડોદરા શહેરના કમલાનગર વિસ્તાર ખાતે ભારતીયમરાઠા મહાસંઘ દ્વારા હોમિયોપેથીક કેમ્પનું આયોજન..