સુરેન્દ્રનગર-દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના કર્મચારી સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ 25 વર્ષના યુવાનનો હોવાની વિગતો સામે આવી છે. જોકે, મૃતદેહની ઓળખ હજી સુધી છતી થઇ નથી.સુરેન્દ્રનગર-દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો હોવાની જાણ સુરેન્દ્રનગર પોલીસને થતા તાત્કાલિક અસરે પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં એક 25 વર્ષના યુવાનનો મૃતદેહ જોવા મળતા તેને બહાર કાઢવામાં આવ્યો છે.મૃતદેહની ઓળખ થઈ નથી, પરંતુ આ મૃતદેહને બહાર કાઢી સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક તપાસ ચલાવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા વેપારી પ્રતિષ્ઠાન તરફથી દિવાળી નિમિત્તે હાર્દિક શુભેચ્છા
ધાનેરા વેપારી પ્રતિષ્ઠાન તરફથી દિવાળી નિમિત્તે હાર્દિક શુભેચ્છા
ડીસા ના જુનાડીસા ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા || JKS NEWS
ડીસા ના જુનાડીસા ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા || JKS NEWS
अपने चार शावकों के साथ पर्यटको को दिखी बाघिन पी-151,
तपन भारी गर्मी से राहत के लिए पानी मे आराम फरमाते दिखी बाघिन व शावक, एक साथ पांच बाघो को देख पर्यटक हुए रोमांचित
{रिपोर्टर अशोक विश्वकर्मा }
अपने चार शावकों के साथ पर्यटको को दिखी बाघिन पी-151,
तपन...
દાહોદ જિલ્લાના ગરબાડાના અભલોડ ગામે માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ ચાલકનું મોત નીપજ્યું
દાહોદ તાલુકતાના છાપરી ગામના પટેલ ફળિયામાં રહેતા રાકેશભાઈ બાબુભાઈ પરમાર તથા શૈલેષભાઈ તેમજ કિશનભાઈ...