સુરેન્દ્રનગર-દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના કર્મચારી સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ 25 વર્ષના યુવાનનો હોવાની વિગતો સામે આવી છે. જોકે, મૃતદેહની ઓળખ હજી સુધી છતી થઇ નથી.સુરેન્દ્રનગર-દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો હોવાની જાણ સુરેન્દ્રનગર પોલીસને થતા તાત્કાલિક અસરે પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં એક 25 વર્ષના યુવાનનો મૃતદેહ જોવા મળતા તેને બહાર કાઢવામાં આવ્યો છે.મૃતદેહની ઓળખ થઈ નથી, પરંતુ આ મૃતદેહને બહાર કાઢી સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક તપાસ ચલાવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવી જેતપુરમાં આજ રોજ છેલ્લા સોમવારે મહાદેવ મંદિરમાં ભારે ભીડ જામી
પાવી જેતપુર ના નર્મદેશર મહાદેવ મંદિર તથા શ્રીબાલકનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસ ના અંતિમ...
Arvind Kejriwal के Arrest के बाद Delhi Police ने क्या एक्शन लिया?
Arvind Kejriwal के Arrest के बाद Delhi Police ने क्या एक्शन लिया?
इटावा में तीन दिवसीय दशहरा मेले का होगा आयोजन, सांस्कृतिक कार्यक्रम होगे आयोजित, नगरपालिका ने किया पोस्टर का विमोचन , 10 अक्तूबर को होगा मेला शुभारभ
इटावा में तीन दिवसीय मेले का होगा आयोजन , पोस्टर का किया विमोचन इटावा इटावा नगरपालिका के तत्वाधान...
आरपीएफ ने गरबा एक्सप्रेस में 15 बाल मजदूरों को ले जाते 4 ठेकेदारों को पकड़ा
कोटा।
आपेशन आहट के तहत मंडल सुरक्षा आयुक्त ए नवीन कुमार के निर्देशन में गाड़ी संख्या 12938...
મહુવામાં 5 કરોડ 86 લાખના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલયનું વડાપ્રધાનશ્રી લોકાર્પણ કરશે.
મહુવામાં 5 કરોડ 86 લાખના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલયનું વડાપ્રધાનશ્રી લોકાર્પણ કરશે.