સુરેન્દ્રનગર-દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના કર્મચારી સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ 25 વર્ષના યુવાનનો હોવાની વિગતો સામે આવી છે. જોકે, મૃતદેહની ઓળખ હજી સુધી છતી થઇ નથી.સુરેન્દ્રનગર-દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો હોવાની જાણ સુરેન્દ્રનગર પોલીસને થતા તાત્કાલિક અસરે પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં એક 25 વર્ષના યુવાનનો મૃતદેહ જોવા મળતા તેને બહાર કાઢવામાં આવ્યો છે.મૃતદેહની ઓળખ થઈ નથી, પરંતુ આ મૃતદેહને બહાર કાઢી સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક તપાસ ચલાવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan में Malpura, Sujangarh और Kuchaman City नाम से बनेंगे 3 नए जिले, CM गहलोत का ऐलान
Rajasthan में Malpura, Sujangarh और Kuchaman City नाम से बनेंगे 3 नए जिले, CM गहलोत का ऐलान
Bhuj News: કચ્છવાસીઓમાં હરખહેલી, તળાવના વધામણા | Hamirsar lake | News in gujarati
Bhuj News: કચ્છવાસીઓમાં હરખહેલી, તળાવના વધામણા | Hamirsar lake | News in gujarati
গোৰেশ্বৰত একল অভিযানত উপস্থিত বিটিআৰৰ কাৰ্যবাহী সদস্য ৰনেন্দ্ৰ নাৰ্জাৰী
গোৰেশ্বৰত একল অভিযানত উপস্থিত বিটিআৰৰ কাৰ্যবাহী সদস্য ৰনেন্দ্ৰ নাৰ্জাৰী
গোৰেশ্বৰত একল...
વલભીપુર હિત રક્ષક સમિતિના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
વલભીપુર હિત રક્ષક સમિતિના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
All India Power Engineers Federation Urges the Government to Consider the Anti-farmer, Anti-Consumer Electricity Amendment Bill
Bengaluru, July 8, 2023
The All India Power Engineers Federation strongly opposes the...