સુરેન્દ્રનગર-દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના કર્મચારી સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ 25 વર્ષના યુવાનનો હોવાની વિગતો સામે આવી છે. જોકે, મૃતદેહની ઓળખ હજી સુધી છતી થઇ નથી.સુરેન્દ્રનગર-દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો હોવાની જાણ સુરેન્દ્રનગર પોલીસને થતા તાત્કાલિક અસરે પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં એક 25 વર્ષના યુવાનનો મૃતદેહ જોવા મળતા તેને બહાર કાઢવામાં આવ્યો છે.મૃતદેહની ઓળખ થઈ નથી, પરંતુ આ મૃતદેહને બહાર કાઢી સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક તપાસ ચલાવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ তিলৈজান চাহ বাগিচাত খাৱৈত বাগৰিল চাহ পাত কঢ়িওৱা বাহন, চালক আহত
মৰাণ তিলৈজান চাহ বাগিচাত খাৱৈত বাগৰিল চাহ পাত কঢ়িওৱা বাহন, চালক আহত
ये 8 संकेत देते हैं Cancer का इशारा, वक्त रहते संभल जाएं नहीं तो...
ये 8 संकेत देते हैं Cancer का इशारा, वक्त रहते संभल जाएं नहीं तो...
Earthquake in Delhi NCR: दिल्ली-एनसीआर समेत उत्तर भारत के कई राज्यों में भूकंप के झटके, जम्मू-कश्मीर था केंद्र
Earthquake in Delhi NCR : दिल्ली-एनसीआर में मंगलवार दोपहर में भूकंप के झटके महसूस किए गए। झटके...