પેટલાદ શહેરમાં આવેલ વ્યાયામ શાળામાં આજે મોરબીમાં અવસાન પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.બે મિનિટનું મૌન પાડી મોરબી પુલ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પેટલાદ પંથકમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા હતા.