આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
G20 में शामिल हुए African Union की पूरी कहानी, जिसके लिए PM Modi ने पूरा जोर लगा दिया
G20 में शामिल हुए African Union की पूरी कहानी, जिसके लिए PM Modi ने पूरा जोर लगा दिया
भजनलाल सरकार के मंत्री ने बता दिया राजस्थान में बीजेपी की कम सीटें आने का कारण
राजस्थान में लोकसभा चुनाव को लेकर तस्वीर साफ हो गई है। लेकिन सियासी गलियारों में गर्मी कम होने का...
गुजरात में बाढ़ की स्थिति पर PM Modi ने सीएम भूपेंद्र पटेल से की बात, मदद का दिया भरोसा
गुजरात में भारी बारिश के बाद पूरे प्रदेश में हुए जलभराव की वजह से हालात अस्त-व्यस्त हैं।...
સુરતમાં સીટી બસની ગેરેરિતી થવાના આક્ષેપ
સુરતમાં સીટી બસની ગેરેરિતી થવાના આક્ષેપ
Israel Hamas War Updates: जहां हुआ Israel और Hezbollah के बीच जंग, वहां से Ground Report | Aaj Tak
Israel Hamas War Updates: जहां हुआ Israel और Hezbollah के बीच जंग, वहां से Ground Report | Aaj Tak