આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  DANTIWADA//દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળાને લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જનાર આરોપીને ઝડપી પાડ્યો.. 
 
                      દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળાને લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જનાર...
                  
   ધારાસભ્ય જે.વી કાકડીયા ના હોમટાઉન ચલાલામાં અપક્ષ ઉમેદવારની જંગી જાહેર સભા 
 
                      ધારાસભ્ય જે.વી કાકડીયા ના હોમટાઉન ચલાલામાં અપક્ષ ઉમેદવારની જંગી જાહેર સભા
                  
   ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા મણારને મળ્યો એવોર્ડ, સ્વાતંત્ર પર્વની કરાઈ ઉજવણી 
 
                      ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા મણારને મળ્યો એવોર્ડ, સ્વાતંત્ર પર્વની કરાઈ ઉજવણી
                  
   Budget 2024: वित्त मंत्री ने किए बड़े ऐलान, तिलहन पर सरकार दे रही जोर | Commodity Market | News 
 
                      Budget 2024: वित्त मंत्री ने किए बड़े ऐलान, तिलहन पर सरकार दे रही जोर | Commodity Market | News
                  
   
  
  
  
  
   
   
  