આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজাদি কি অমৃত মহোৎসব... লক্ষীমপুৰত প্ৰস্তুত কৰা হ'ব ১৩৬০০০ পতাকা
আজাদি কি অমৃত মহোৎসব... লক্ষীমপুৰত প্ৰস্তুত কৰা হব ১৩৬০০০ পতাকা..
আন্তঃজিলা বিদ্যালয় ছোৱালী হকী প্ৰতিযোগিতাত নাহৰকটীয়াৰ সাফল্য ।
১৭ বছৰ অনুৰ্ধ আন্তঃজিলা বিদ্যালয় হকী প্ৰতিযোগিতা ২০২২ ত ডিব্ৰুগড় জিলাৰ হৈ নাহৰকটীয়া উচ্চতৰ...
Breaking News: Punjab Haryana High Court का Punjab-Haryana सरकार से तीखा सवाल | Shubh Karan Singh
Breaking News: Punjab Haryana High Court का Punjab-Haryana सरकार से तीखा सवाल | Shubh Karan Singh
સદનસીબે જીવ બચી ગયો...
સદનસીબે જીવ બચી ગયો
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી...
ರೆಪೊ ದರ ಯಥಾಸ್ಥಿತಿ ಕಾಯ್ದುಕೊಳ್ಳಲು ಆರ್.ಬಿ.ಐ ನಿರ್ಧಾರ
ರೆಪೊ ದರ ಯಥಾಸ್ಥಿತಿ ಕಾಯ್ದುಕೊಳ್ಳಲು ಆರ್.ಬಿ.ಐ ನಿರ್ಧಾರ