આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पीएम सूर्यघर योजना के तहत सौलर पैनल की स्थापना के लिए आमजन को प्रेरित – जिला कलक्टर
जिला कलेक्टर अक्षय गोदारा की अध्यक्षता में शुक्रवार को हिण्डोली पंचायत समिति के सभागार में...
শিৱসাগৰৰ যুৱদলত জিলা সাহিত্য সভাৰ সৌজন্যত সাহিত্যিক খগেন্দ্ৰ নাথ ভূঞাৰ অভিনন্দ গ্ৰন্থ উন্মোচন ।
শণিবাৰে শিৱসাগৰ যুৱদলত গাম্ভীৰ্য্যপূৰ্ণ অনুষ্ঠানত সাহিত্যিক খগেন্দ্ৰ নাথ ভূঞাৰ অভিনন্দন গ্ৰন্থ...
વડગામ તાલુકાના કાલેડા ગામે સમસ્ત ગામજનો દ્વારા મોરબી પુલ હોનારતમાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.
વડગામ તાલુકાના કાલેડા ગામે સમસ્ત ગામજનો દ્વારા મોરબી પુલ હોનારતમાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માની...
Nifty Bank Nifty Cues | Virendra Kumar से जानें Nifty & Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty Bank Nifty Cues | Virendra Kumar से जानें Nifty & Nifty Bank में किन Levels पर करें...
ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು ಇಂದು ಬಜೆಟ್ ಮಂಡನೆ ಮಾಡಲಿದ್ದಾರೆ.
ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿ ಇಂದು ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು ದಾಖಲೆಯ 14ನೇ ಬಜೆಟ್ ಮಂಡನೆ ಮಾಡಲಿದ್ದಾರೆ. ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ...