આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોટી પાનેલીમાં અત્રેના લીમડા ચોક માં ગજાનંદ ગણપતિ
મોટી પાનેલીમાં અત્રેના લીમડા ચોક માં ગજાનંદ ગણપતિ
মাজুলীত মাধৱ পুৰুষৰ ৪২৬ সংখ্যক তিৰোভাৱ তিথি উদযাপন
দ্বিতীয় বৈকুণ্ঠ পুৰি লৈ পৰিণত হৈছে সত্ৰভূমি মাজুলীঃ
খোল তাল, বৰগীত, নাম-প্ৰসংগৰে...
जाट के बाद गुर्जर ने भी बिगाड़ा बीजेपी के खेल! सीएम भजनलाल शर्मा के गृहजिले में कौन जीतेगा?
राजस्थान में भरतपुर लोकसभा सीट को लेकर मतदान से पहले काफी चर्चा रही. क्योंकि यहां जाटों ने ऑपरेशन...
ब्लॉक पवई शाहनगर मैं संगठन प्रभारी के द्वारा बांटे गए मंडलम सेक्टर प्रभारियों के आईडी कार्ड
पन्ना जिले के संगठन प्रभारी श्री मनोज त्रिवेदी जी एवं जिला अध्यक्ष श्रीमती शारदा पाठक पूर्व...