આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : વિના મુલ્યે કુત્રિમ હાથ પગ બેસાડવાનો કેમ્પ યોજાયો | SatyaNirbhay News Channel
રાધનપુર : વિના મુલ્યે કુત્રિમ હાથ પગ બેસાડવાનો કેમ્પ યોજાયો | SatyaNirbhay News Channel
Farmers Protest: किसान की मौत के बाद बवाल, Haryana में 2 घंटे रास्ता जाम करेंगे किसान |Sindhu Border
Farmers Protest: किसान की मौत के बाद बवाल, Haryana में 2 घंटे रास्ता जाम करेंगे किसान |Sindhu Border
आदिपुरुष' विवाद के बीच कंगना रनोट को लेकर 'लक्ष्मण' सुनील लहरी ने कही ऐसी बात, एक्ट्रेस ने किया रिएक्ट
आपको बता दें कि हाल ही में रामायण में लक्ष्मण यानी सुनील लहरी ने फिल्म आदिपुरुष के डायरेक्टर ओम...
Delhi Weather Updates: दिल्ली-NCR में घना कोहरा, IGI Airport पर 17 Flights कैंसिल | Cold Wave Alert
Delhi Weather Updates: दिल्ली-NCR में घना कोहरा, IGI Airport पर 17 Flights कैंसिल | Cold Wave Alert
Agniveer भर्ती के बाद सेना के अंदर क्या हो रहा? कोच ने दावा कर दिया | Rajasthan Election
Agniveer भर्ती के बाद सेना के अंदर क्या हो रहा? कोच ने दावा कर दिया | Rajasthan Election