આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihu dance Akhar camp in Dhakuakhana
Bihu dance Akhar camp in Dhakuakhana
મોટી બેદરકારી : બ્લડ બેંકની મોટી બેદરકારી, HIV સંક્રમિત રક્ત નિર્દોષને અપાયું
તેલંગાણાના હૈદરાબાદથી બ્લડ બેંકની મોટી બેદરકારી સામે આવી છે. બેંકે કથિત રીતે સાડા ત્રણ વર્ષના...
અંબાજી - ચીખલા રોડ પર સર્જાયો અકસ્માત પાઇપ ભરેલ ટ્રેલર ઓવર સ્પીડ ના લીધે પલટી માર્યું 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત.....
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ખેડબ્રહ્મા રોડ પર ચિખલાં વિસ્તાર નજીક પાઇપ ભરી ને જતા એક...
Top Stocks Now | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?
Top Stocks Now | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?
किफायती कीमत में आ गए दो नए एयर प्यूरीफायर, ऐप से होंगे कंट्रोल, तेजी से देंगे साफ हवा
ठंड का मौसम आते ही वायू प्रदूषण की समस्या भी होने लगती है। खासतौर पर दिल्ली-एनसीआर और इसके आसपास...