આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
🤦ગુજરાત માં ક્યાં PM એ કયું સામાન્ય નાગરિક જેમ મતદાન, કયી સ્કૂલ, કર્યું મતદાન, શું આપ્યો સંદેશ????? જોવો 👇👇👇👇
Aawaz news 24x7 ગુજરાત
👉 PM મોદી સર અહમદાવાદ ની રાણીપ ની નિશાન સ્કૂલ માં સામાન્ય...
Triumph Speed 400 को सस्ते में खरीदने का आखिरी मौका! 31 दिसंबर के बाद बढ़ जाएंगे दाम; जानिए नए प्राइस
Triumph ने जुलाई 2023 में Speed 400 को 2.33 लाख रुपये की शुरुआती एक्स-शोरूम कीमत पर लॉन्च किया...
‘खून में गहलोत’ 20 साल का लड़का Sachin Pilot की जगह CM Ashok Gehlot का फ़ैन क्यों है? Jhodpur
‘खून में गहलोत’ 20 साल का लड़का Sachin Pilot की जगह CM Ashok Gehlot का फ़ैन क्यों है?...
Rajasthan CM Face: हाईकमान के बुलावे पर कल दिल्ली आए जोशी | JP Nadda
Rajasthan CM Face: हाईकमान के बुलावे पर कल दिल्ली आए जोशी | JP Nadda