આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ছিপাঝাৰ এখন বিলত সমূহীয়া মৎস্য চিকাৰ ৰাইজৰ
ছিপাঝাৰৰ পুখুৰীয়া বিলত সমূহীয়া মৎস্য চিকাৰত ব্যস্ত হ'ল ৰাইজ।
স্বাধীনতা দিৱস...
अग्र आरोही अग्रवाल महिला मंच ने पौध वितरण किया
अग्र आरोही अग्रवाल महिला मंच द्वारा एक पेड़ माँ के नाम महोत्सव के तहत गुरुवार को पौधे वितरित किए...
সোণাৰিত খেলপথাৰৰ পৰা হেলিপেড উঠাই নিনিয়াত সৰৱ জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদ
সোণাৰিত খেলপথাৰৰ পৰা হেলিপেড উঠাই নিনিয়াত সৰৱ জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদ
APSC পৰীক্ষাত উত্তীৰ্ণ হৈ ঢকুৱাখনালৈ গৌৰৱ কঢ়িয়াই অনা ত্ৰিনয়ন চমুৱাক ৰাজহুৱা সম্বৰ্ধনা জামুগুৰি গাঁৱত
*APSC পৰীক্ষাত উত্তীৰ্ণ হৈ ঢকুৱাখনালৈ গৌৰৱ কঢ়িয়াই অনা ত্ৰিনয়ন চমুৱাক ৰাজহুৱা সম্বৰ্ধনা জামুগুৰি...
औंढा वनपरिक्षेत्र कार्यालयाकडून चित्ता प्राण्याविषयी जनजागृती कार्यक्रम
औंढा वनपरिक्षेत्र कार्यालयाकडून चित्ता प्राण्याविषयी जनजागृती कार्यक्रम
चित्ता...