આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાબરમતી નદી, રિવરફ્રન્ટને નિહાળો જુદી નજરે:આ યુરોપ કે અમેરિકા નહીં, પણ અમદાવાદ
સાબરમતી નદી, રિવરફ્રન્ટને નિહાળો જુદી નજરે:આ યુરોપ કે અમેરિકા નહીં, પણ અમદાવાદ
বাল্যবিৱাহৰ বিৰুদ্ধে ৰাজ্যত পুনৰ চলিব অভিযান৷
বাল্যবিৱাহৰ বিৰুদ্ধে ৰাজ্যত পুনৰ চলিব অভিযান৷ ছেপ্টেম্বৰত ৰাজ্যজুৰি চলিব বাল্যবিৱাহ বিৰোধী...
Vinesh Phogat Disqualified: कुश्ती को विनेश ने कहा अलविदा, मां के नाम लिखा भावुक संदेश, मांगी माफी
Vinesh Phogat Disqualified: कुश्ती को विनेश ने कहा अलविदा, मां के नाम लिखा भावुक संदेश, मांगी माफी
UP News: Akhilesh Yadav ने दी कांग्रेस को 11 लोकसभा सीटें, फैसले से नाराज Congress | INDIA Alliance
UP News: Akhilesh Yadav ने दी कांग्रेस को 11 लोकसभा सीटें, फैसले से नाराज Congress | INDIA Alliance
યુવાનના આપઘાત કેસમાં મરવા મજબૂર કરનાર આરોપીઓ સામે કાર્યવાહી કરવા મૃતકના ભાઈએ SPને રજૂઆત કરી #crime
યુવાનના આપઘાત કેસમાં મરવા મજબૂર કરનાર આરોપીઓ સામે કાર્યવાહી કરવા મૃતકના ભાઈએ SPને રજૂઆત કરી #crime