આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નાથપુરા ગામે યજ્ઞનું કરાયો આયોજન
નાથપુરા ગામે યજ્ઞનું કરાયો આયોજન
MYSYઅને કન્યા કેળવણી યોજનાનો લાભ મળતા સુરતની તેજસ્વી વિદ્યાર્થિનીએ તબીબી ક્ષેત્રે MBBSમાં એડમિશન
MYSYઅને કન્યા કેળવણી યોજનાનો લાભ મળતા સુરતની તેજસ્વી વિદ્યાર્થિનીએ તબીબી ક્ષેત્રે MBBSમાં એડમિશન...
100W चार्जिंग और 50MP कैमरा वाली Honor की इस सीरीज की जल्द होगी धमाकेदार एंट्री, यहां जानें जरूरी डिटेल
बीते कुछ दिनों में Honor Magic 6 सीरीज को लेकर बहुत सी जानकारियां सामने आई है। नई रिपोर्ट में पता...
मारुति की इस गाड़ी में पहली बार आ सकता है Adas सेफ्टी फीचर, जानें कब होगी लॉन्च
भारत की सबसे बड़ी कार निर्माता मारुति सुजुकी की ओर से कई बेहतरीन वाहनों को ऑफर किया जाता है।...