આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આદિ યોગીની ૧૩ ફૂટ ની પ્રતિમા સાથે નીકળી વડોદરા શહેરમાં નવનાથ મહાદેવ કાવડ યાત્રા.
આદિ યોગીની ૧૩ ફૂટ ની પ્રતિમા સાથે નીકળી વડોદરા શહેરમાં નવનાથ મહાદેવ કાવડ યાત્રા.
શાસ્ત્રીનગર ખાતેથી ૩૬ નંગ ઈંગ્લીશ દારૂના કવાર્ટર સાથે ઇસમ ઝડપાયો.
ખંભાત શહેર પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળતા તેના આધારે ખંભાત શાસ્ત્રીનગર...
ભાજપના પડદા પાછળના ચહેરાઓ પૈકી એક એટલે અમરેલીના જનક પુરોહિત - Prashant Dayal
ભાજપના પડદા પાછળના ચહેરાઓ પૈકી એક એટલે અમરેલીના જનક પુરોહિત - Prashant Dayal
ರಾಜ್ಯದಲ್ಲಿನ ವೈದ್ಯರಿಗೆ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಸೂಕ್ತ ರಕ್ಷಣೆ ನೀಡಬೇಕು ಎಂದು ವಿಸಿಎನ್ ಡಾಕ್ಟರ್ಸ್ ವೆಲ್ಫೇರ್ ಅಸೋಸಿಯೇಷನ್' ಅಧ್ಯಕ್ಷರಾದ ಡಾ. ಎಸ್. ರಾಜು ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಆಗಸ್ಟ್ 17, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ವಿಸಿಎನ್ ಡಾಕ್ಟರ್ಸ್ ವೆಲ್ಫೇರ್ ಅಸೋಸಿಯೇಷನ್' ನ...
તાંદલજા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડ વિતરણનો કેમ્પ યોજવામાં આવ્યો 2022 |
તાંદલજા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડ વિતરણનો કેમ્પ યોજવામાં આવ્યો 2022 |