આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારતના સ્વાતંત્રતા દિવસે નેનપુરની શાળાના વિદ્યાર્થીઓ એ દેશભક્તિના ગીતો સાથે સૌ ને મત્રમુગ્ધ કર્યા.
ભારતના સ્વાતંત્રતા દિવસે નેનપુરની શાળાના વિદ્યાર્થીઓ એ દેશભક્તિના ગીતો સાથે સૌ અતિથિ મહાનુભાવો ને...
देश में iPhone का उत्पादन करना Apple के लिए फायदेमंद, 65 हजार करोड़ रुपये से ज्यादा कीमत के आईफोन किए निर्यात
Apple ने पिछले साल 1 लाख करोड़ रुपये से अधिक के iPhone भारत में बनाए हैं। इससे पहले के साल में...
ગર્ભપાત બાદ તરૂણીના મોતની ચોંકાવનારી ઘટના: ત્રણ ડોક્ટરોની બેદરકારી....!
સુરત શહેરમાં ફરી એકવાર શહેરમાં ચાલતા ગર્ભપાતના વેપલાનો પર્દાફાશ થયો છે. કોઈક યુવક સાથે...
World Cup 2023: Ben Stokes को रिटायरमेंट से वापस बुलाकर पहले मैच में क्यों नहीं खिलाया | वनइंडिया
World Cup 2023: Ben Stokes को रिटायरमेंट से वापस बुलाकर पहले मैच में क्यों नहीं खिलाया | वनइंडिया
iOS 17.4 Update: Apple ने iPhone यूजर्स के लिए पेश किया नया अपडेट, चेक करें क्या कुछ मिला खास
एपल का नया iOS 17.4अपडेट यूरोपियन यूनियन में रहने वाले यूजर्स के लिए एक बड़े अपग्रेड के साथ पेश...