આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iPhone की बैटरी के लिए कितना तापमान सही, एपल की इन बातों का रखें ध्यान
अगर आप आईफोन इस्तेमाल करते हैं तो एपल के इन सुझावों को बिलकुल भी नजरअंदाज नहीं करना चाहिए। ऐसा...
PORBANDAR પોરબંદરમાં પૈસાની લેતી દેતી બાબતે મારામારી 19 11 2022
PORBANDAR પોરબંદરમાં પૈસાની લેતી દેતી બાબતે મારામારી 19 11 2022
शिक्षक की निर्मम हत्या के विरोध में किया मूल्यांकन का बहिष्कार।
जनपद आजमगढ़ में,शिक्षक की निर्मम हत्या के विरोध में,किया मूल्यांकन का बहिष्कार।मालूम होकि जनपद...