કેશોદમાં ભારત વિકાસ પરિષદ તથા આઝાદ કલબ અને કેશોદનાં ધાર્મિક સામાજીક સંગઠનો તથા રાજકીય આગેવાનો દ્વારા મોરબીના ઝુલતા પુલ દુર્ધટનાના મુતકોના દિવ્યાત્માં ઓની શાંતી માટે શ્રદ્ધાંજલી કાર્યક્ર્મ અંતર્ગત કેન્ડલ દિપ માર્સ અને પ્રાથનાસભા રાખવામાં આવેલ પહેલા કેશોદના ચાર ચોક ખાતે શ્રદ્ધાંજલી આપવામાં આવી ત્યાર બાદ આઝાદ કલબ ખાતે પ્રાથના સભાનું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં કેશોદના રાજકીય આગેવાનો. ધાર્મીક . સામાજિક સંગઠનો. વેપારી તથા કેશોદ નગરજનો દ્વારા શોકસભા અને પ્રાર્થના રાખવામા આવી હતી સાથે પાંચ મીનીટ મોન પાળવામા આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ ના બાળકો નકામા કાગળ એકઠા કરી 1 લાખ રૂપિયાનું સ્ટેશનરી ફંડ બનાવશે
જુનાગઢ ના બાળકો નકામા કાગળ એકઠા કરી 1 લાખ રૂપિયાનું સ્ટેશનરી ફંડ બનાવશે
रेलवे कॉलोनी से 13 वर्षीय बालक लापता, पुलिस जांच में जुटी
रेलवे कॉलोनी थाना क्षेत्र से एक 13 वर्षीय बालक लापता हो गया। रेल्वे हॉस्पिटल के पास रहने वाले...
અરડુવાડા અને આનંદનગરની નવીન ગ્રામ સચિવાલય કચેરીઓનુ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તેલોકાર્પણ
અરડુવાડા અને આનંદનગરની નવીન ગ્રામ સચિવાલય કચેરીઓનુ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તેલોકાર્પણ
ऑपरेशन अमानत के तहत पश्चिम रेलवे के आरपीएफ ने लौटाया यात्रियों का खोया सामान
ऑपरेशन अमानत के तहत पश्चिम रेलवे के आरपीएफ ने लौटाया यात्रियों का खोया सामान
जनवरी से...