મોરબી ઝુલતા પુલદુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માની શાંતિ અર્થે કેન્ડલ માર્ચ યોજીશ્રદ્ધાંજલિ આપી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માની શાંતિ અર્થે કેન્ડલ માર્ચ યોજી આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી 

મોરબીમાં આવેલ ઝૂલતા પુલ ટૂટી પડવાની ઘટના બની જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોય ત્યારે મૃતક આત્માને મોક્ષ મળે તે અર્થે આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા પુલ દરવાજા ખાતે કેન્ડલ માર્ચ કરી મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હ

જેમાં આમ આદમી પાર્ટી જિલ્લા ઉપપ્રમુખપ્રમુખ તોફીક અમરેલી આ વાંકાનેર કુવાડવા વિધાનસભા ઉમેદવાર વિક્રમ સોરાણી અર્જુનસિંહ વાળા આરીફ બ્લોચદિલીપભાઈ ચાવડા આ સહિતના હોદેદારો સાથે મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા આ કેન્ડલ માર્ચ પુલ  દરવાજા પાસે પૂર્ણ કરી મૂર્તક આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલી બેઠક યોજી ૨ મિનિટ મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતાતી