મોરબી માં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ ની જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવવા ભારતીય જનતા પાર્ટી જસદણ તાલુકા યુવા મોરચા દ્વારા ગુંદાળા જામ મા આજે સાંજે 8:00 વાગ્યે સ્વામિનારાયણ મંદિર ની વાડી મા શ્રદ્ધાંજલિ સભા નુ આયોજન કરેલ અને પરમાત્મા ને પ્રાર્થના કરી પ્રભુ સતગત ને તમારા ધામ નુ સુખ આપજો અને ફરી ક્યારે આવી દુઃખદ ઘટના ના બંને ૐ શાંતિ શાંતિ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ હર ભગવાન સૌનુ કલ્યાણ કરે #Gujarat #MorbiUpdate #omshanti
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાડલા પોલીસે ખડવાવડી સાત જુગારી ઝડપી લીધા હતા
ભાડલા પોલીસે ખડવાવડી સાત જુગારી ઝડપી લીધા હતા
21से 29 अक्टूबर देश का मौसम 24-25 अक्टूबर को भारत के कई राज्यों में तबाही मचा सकता है तूफान Sitrang
21से 29 अक्टूबर देश का मौसम 24-25 अक्टूबर को भारत के कई राज्यों में तबाही मचा सकता है तूफान Sitrang
ડીસા અંબિકાનગર માં ગણેશ મહોત્સવ નું આયોજન કરાયું
ડીસા નગર પાલિકા વિસ્તારમાં આવેલ વૉર્ડ નબર 5 માં અંબિકાનગર માં ગણેશ મહોત્સવ નિમિતિ મહા આરતી અને...
મહુવા 99 વિધાનસભા આપ ના ઉમેદવાર અશોકભાઈ જોળિયા એ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી
મહુવા 99 વિધાનસભા આપ ના ઉમેદવાર અશોકભાઈ જોળિયા એ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી