સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદર લોહાણા મહાજન દ્વારા નવરાત્રી સ્પર્ધામાં નવી પહેલ 16-09-2022
PORBANDAR પોરબંદર લોહાણા મહાજન દ્વારા નવરાત્રી સ્પર્ધામાં નવી પહેલ 16-09-2022
iOS 18.2 Update: बैटरी हेल्थ ट्रैक करने के लिए iPhone यूजर्स को मिलेगा नया फीचर, कब तक मिलेगा अपडेट?
Apple ने iOS 18.2 बीटा 2 वर्जन डेवलपर्स के लिए रोल आउट कर दिया है। इसका स्टेबल वर्जन अगले महीने...
विश्वविद्यालय अनुदान आयोग ने किया राजस्थान के तीन विश्व विद्यालयों को बैन.
जयपुर. विश्वविद्यालय अनुदान आयोग ने राजस्थान की तीन निजी यूनिवर्सिटीयों के पीएचडी कोर्स करवाने पर...
অসম বহুমুখী সমবায় সমিতি লিমিটেড ঘগ্ৰাপাৰ শাখাই পাঁচ গৰাকী কৃষকক জনালে ৰাজহুৱা সম্বৰ্দ্ধনা ।
অসম বহুমুখী সমবায় সমিতি লিমিটেড ঘগ্ৰাপাৰ শাখাই পাঁচ গৰাকী কৃষকক জনালে ৰাজহুৱা সম্বৰ্দ্ধনা ।