સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত ডিআইডি লিটল মাষ্টাৰৰ নৱজিৎ নাৰ্জাৰী আৰু আধ্যাশ্ৰী উপাধ্যায়
মৰাণত ডিআইডি লিটল মাষ্টাৰৰ নৱজিৎ নাৰ্জাৰী আৰু আধ্যাশ্ৰী উপাধ্যায়
Air India: अब नए लुक में नजर आएंगे पायलट और क्रू मेंबर्स, जानिए क्या कहती हैं एयर इंडिया की नई यूनिफॉर्म
नई दिल्ली। एयर इंडिया ने आज अपने क्रू मैम्बर्स के लिए नई वर्दी का अनावरण किया। यह पहली बार...
চিলাপথাৰত লখিমপুৰ বিদ্যুৎ সংমণ্ডলৰ অস্থায়ী কৰ্মচাৰীৰ চাকৰি নিয়মীয়াকৰণৰ দাবীত সংবাদমেল
অসমৰ বিভিন্ন ঠাইত অস্থায়ী কৰ্মচাৰী হিচাপে কাম কৰা অসম বিদ্যুৎ নিগমৰ কৰ্মচাৰী সকলৰ লখিমপুৰ...
চৰাইদেউত আৰক্ষীৰ গুলিত ডকাইত নিহত
চৰাইদেউত আৰক্ষীৰ গুলিত ডকাইত নিহত
তিনিচুকীয়াত চলি থকা পলিথিনৰ ৰমৰমীয়া ব্যৱসায় সন্দৰ্ভত তিনিচুকীয়া পৌৰসভাৰ কাৰ্য্যবাহী বিষয়াৰ মন্তব্য
তিনিচুকীয়াত চলি থকা পলিথিনৰ ৰমৰমীয়া ব্যৱসায় সন্দৰ্ভত তিনিচুকীয়া পৌৰসভাৰ কাৰ্য্যবাহী বিষয়াৰ মন্তব্য