સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*एडवोकेट आनंद नारायण तिवारी ने अपनी जमीन देने की इच्छा जताई*
*एडवोकेट आनंद नारायण तिवारी ने अपनी जमीन देने की इच्छा जताई*
TCS Shares Fall Big Impact Check | Sensex, Nifty में 1% की गिरावट, मिड और स्मॉलकैप्स में दिखा दबाव
TCS Shares Fall Big Impact Check | Sensex, Nifty में 1% की गिरावट, मिड और स्मॉलकैप्स में दिखा दबाव
રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની કાલોલ ખાતે ભવ્ય ઊજવણી કરાઈ. યજ્ઞ અને લોક ડાયરા નુ આયોજન
કાલોલ નગરમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના નવનિર્માણ ભવ્ય મંદિરના લોકાર્પણ નિમિત્તે કાલોલ હિન્દુ...
Redmi Note 12 को जल्द मिलेगा Xiaomi HyperOS अपडेट, POCO F5 सीरीज भी इस लिस्ट में शामिल
Xiaomi HyperOS Update रेडमी नोट 12 पर Xiaomi हाइपरओएस की रिलीज टाइमलाइन दिसंबर 2023 और जनवरी 2024...