સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM की सुरक्षा में सेंध मामला: तत्कालीन डीजीपी समेत अन्य पुलिसकर्मियों पर होगी कार्रवाई, मान सरकार का फैसला
पंजाब: जनवरी 2022 में पंजाब में प्रधानमंत्री की सुरक्षा में हुई चूक के ममाले में अब पंजाब...
Mumbai Rain: मुंबई में आफत बनकर बरसी बारिश, IMD ने जारी किया ऑरेंज अलर्ट, आज स्कूल- कॉलेज बंद
Mumbai Rain: मुंबई में आफत बनकर बरसी बारिश, IMD ने जारी किया ऑरेंज अलर्ट, आज स्कूल- कॉलेज बंद
ડેરોલ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનન કરતા ૪ ટ્રેકટર ૧ જેસીબી ખનીજ વિભાગે ઝડપી ૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન વિસ્તારમાં મગનપુરી ખાતે કોઇ પણ પ્રકારની પાસ પરમીટ વગર માટી ખનન થતું...
Tejashwi Yadav से CBI, बहन मीसा से ED कर रही पूछताछ; डिप्टी सीएम बोले- झुकना आसान है, लड़ना बहुत मुश्किल
नौकरी के बदले जमीन घोटाला (Land For Job Scam Case) मामले में केंद्रीय अन्वेषण ब्यूरो (CBI)...
જેસરના કરજાળા ગામે યુવકને માર મરાયો પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી
જેસરના કરજાળા ગામે યુવકને માર મરાયો પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી