સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जम्मू-कश्मीर के पुंछ में 2 आतंकी गिरफ्तार:3 ग्रेनेड और 1 पिस्तौल भी बरामद; मंदिर-अस्पताल में हमला करने वाले थे
जम्मू-कश्मीर के पुंछ में शनिवार सुबह सुरक्षाबलों ने 2 आतंकियों को गिरफ्तार किया है। इनके पास से 3...
Pranab Mukherjee: आज ही के दिन भारत के 13वें राष्ट्रपति चुने गए थे 'प्रणब दा', नाम पर दर्ज है यह खास उपलब्धि
Pranab Mukherjee: 22 जुलाई 2012... इसी दिन कांग्रेस के वरिष्ठ नेता और कई बार केंद्रीय मंत्री...
विदेश मंत्री जयशंकर आज पाकिस्तान जाएंगे:SCO समिट के लिए इस्लामाबाद में लॉकडाउन, शहर में 3 दिन की छुट्टी
विदेश मंत्री एस जयशंकर आज पाकिस्तान के दो दिवसीय दौरे पर रवाना होंगे। इस दौरान वे राजधानी...
patan:સાંતલપુર લાખો નાં મુદ્દા માલ સાથે દારૂ ભરેલું ટ્રેલર પકડી પાડતા ચકચાર મચી જવા પામી
patan:સાંતલપુર લાખો નાં મુદ્દા માલ સાથે દારૂ ભરેલું ટ્રેલર પકડી પાડતા ચકચાર મચી જવા પામી