સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BHEL Shares To Fall Today?: आज गिरने वाला है ये Stock? आपके मुनाफे को कैसे रखें Safe? |Business News
BHEL Shares To Fall Today?: आज गिरने वाला है ये Stock? आपके मुनाफे को कैसे रखें Safe? |Business News
સુરેન્દ્રનગર સબ જેલ ખાતે કેદીઓને રક્ષાબંધનના પર્વે બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી
સુરેન્દ્રનગર: ગઈકાલે સુરેન્દ્રનગર સબ જેલ ખાતે પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે કેદીઓને...
સિહોર ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાયો
સિહોર જાયન્ટસ ગ્રપ ઓફ દ્વારા જાયન્ટસ વિક ર૦રર ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેમાં...
সন্মিলিত শিল্পী সমাজ, মাজুলী কমলাবাৰীৰ মহাৰাসৰ দৃশ্য
সন্মিলিত শিল্পী সমাজ, মাজুলী কমলাবাৰীৰ মহাৰাসৰ দৃশ্য....
સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતેથી અટલયાત્રા અંતર્ગત બે બસો રવાના કરવામાં આવી
સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતેથી અટલયાત્રા અંતર્ગત બે બસો રવાના કરવામાં આવી