સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ससुराल में पत्नी को लेने गए युवक की मौत का मामला, परिजनों ने ससुराल पक्ष पर लगाया आरोप
कोटा. जिले के सांगोद थाना क्षेत्र के विनोद खुर्द गांव में पत्नी को लेने गए एक युवक की ससुराल में...
અંબાજી મેળામાં ડીસાના સેવાભાવી યુવા અગ્રણીશ્રી પી.એન.માળી દ્વારા 6500 જેટલાં સ્ટાફને દરરોજ ભોજન અપાય
અંબાજી મેળામાં ડીસાના સેવાભાવી યુવા અગ્રણીશ્રી પી.એન.માળી દ્વારા 6500 જેટલાં સ્ટાફને દરરોજ ભોજન અપાય
दिल की बीमारियों को कोसों दूर रखेगा चुकंदर, फायदे जानकर आप भी हो जाएंगे हैरान
गहरे लाल रंग और कसैले स्वाद के लिए जाना जाने वाला चुकंदर आपकी सेहत के लिए काफी फायदेमंद होते हैं।...
फेस्टिव सीजन से पहले भारतीय बाजार में लॉन्च होंगी तीन Electric Car, मर्सिडीज से लेकर MG तक हैं शामिल
वाहन निर्माताओं की ओर से फेस्टिव सीजन की शुरुआत होने से पहले नए वाहनों को पेश और लॉन्च...