સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભાની ચૂંટણી દરમિયાન લાંચ આપનાર કે લેનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે
લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા ફ્લાઈંગ સ્કોડ સક્રિય
નાગરિકો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩...
ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી |TV9GujaratiNews
ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી |TV9GujaratiNews
Delhi Constable Murder: महिला कांस्टेबल का मर्डर, नाले में Deadbody | कांस्टेबल ने 2 साल छिपाया राज
Delhi Constable Murder: महिला कांस्टेबल का मर्डर, नाले में Deadbody | कांस्टेबल ने 2 साल छिपाया राज
কাজিৰঙা ৰাষ্ট্ৰীয় উদ্যানত চোৰাং মৎস্য চিকাৰৰ অভিযোগত দুজনক আটক
কাজিৰঙা ৰাষ্ট্ৰীয় উদ্যানত চোৰাং মৎস্য চিকাৰৰ অভিযোগত দুজনক আটক। কলিয়াবৰ মহকুমাৰ নজানৰ পৰা আটক...