સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરા કોલેજમાં પ્રવેશોત્સવ અને કોલેજનું મુખપત્ર ' અધિત ' અંકનો વિમોચન કાર્યક્રમ યોજાયો.
થરા કોલેજમાં પ્રવેશોત્સવ અને કોલેજનું મુખપત્ર ' અધિત ' અંકનો વિમોચન કાર્યક્રમ યોજાયો.
Ramadan 2024: रमजान के रोजे में डायबिटीज न बने परेशानी, इसके लिए रखिए इन 5 बातों का ख्याल
मुसलमानों के लिए रमजान का महीना पाक होता है। इस बार 12 मार्च से इसकी शुरुआत हो रही है। चूंकि...
૩૦૦૦ જેટલા આયુર્વેદિક લાડુઓ બનાવી ગૌશાળાની ગૌમાતા ખવરાવવામાં આવ્યા .....
૩૦૦૦ જેટલા આયુર્વેદિક લાડુઓ બનાવી ગૌશાળાની ગૌમાતા ખવરાવવામાં આવ્યા .....
Vadodara ms university દ્વારા “સુગમ સંગીતનું સૌંદર્ય : સ્વર અને ભાવ” વિષય પર એક વિશેષ કાર્યશાળા
Vadodara ms university દ્વારા “સુગમ સંગીતનું સૌંદર્ય : સ્વર અને ભાવ” વિષય પર એક વિશેષ...
વીજ ચેકીંગમાં અધિકારીની ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ
વઢવાણ પીજીવીસીએલના નાયબ ઇજનેર પરેશકુમાર વી.પંચાલે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં...