સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિરપુર પોલીસ સ્ટેશન ખાતે ડીજે સંચાલકો સાથે પીએસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ...
વિરપુર પોલીસ સ્ટેશન ખાતે વિરપુર તાલુકાના ડી.જે. સંચાલકો સાથે વિરપુર પોલીસ સ્ટેશન ખાતે સંચાલકોની...
કૃ ષિવિજ્ઞાન કેન્દ્ર, થરાદ ખાતે ખેડૂત સુવર્ણ સમૃદ્ધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
ભારતીય કૃષિ અનુસંશાધન પરિષદ, નવી દિલ્હી દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સુવર્ણ જયંતિ અંતર્ગત ખેડૂત...
Uttarkashi Tunnel Rescue: सुरंग की Vertical ड्रिलिंग जारी, शाम 7 बजे तक 19.2 मीटर की खुदाई पूरी
Uttarkashi Tunnel Rescue: सुरंग की Vertical ड्रिलिंग जारी, शाम 7 बजे तक 19.2 मीटर की खुदाई पूरी
રાધનપુર ખેતરમાં બોરની મોટર ચાલુ કરવા જતાં ખેડૂતનુ મોત | SatyaNirbhay News Channel
રાધનપુર ખેતરમાં બોરની મોટર ચાલુ કરવા જતાં ખેડૂતનુ મોત | SatyaNirbhay News Channel
બિલ્ડરોને ફાયદો કરાવવા કોર્પોરેટરએ ખેડૂતને નિશાને લીધો
#buletinindia #gujarat #vadodara