સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jaipur में बाइक टक्कर के बाद हुआ झगड़ा, रॉड से युवक को पीट-पीटकर मार डाला | Jaipur Road Accident
Jaipur में बाइक टक्कर के बाद हुआ झगड़ा, रॉड से युवक को पीट-पीटकर मार डाला | Jaipur Road Accident
समाज विकास क्रांति पार्टी के केंद्रीय कार्यालय का हुआ उध्दाटन
जनपद जौनपुर में, समाज विकास क्रांति पार्टी के केंद्रीय कार्यालय का हुआ उद्घाटन।मालूम होकि जनपद...
Breaking News:Karnataka में Hijab से Ban हटा | Karnataka Hijab Ban | Karnataka News | BJP | Congress
Breaking News:Karnataka में Hijab से Ban हटा | Karnataka Hijab Ban | Karnataka News | BJP | Congress