સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandrayaan 3: चंद्रयान-2 के क्रेश होने वाली जगह पर पहुंच रहा चंद्रयान । N18V
Chandrayaan 3: चंद्रयान-2 के क्रेश होने वाली जगह पर पहुंच रहा चंद्रयान । N18V
वरवंडी येथे शेतकऱ्यांच्या अवकाळी पावसाने नुकसान
दिंडोरी तालुक्यातील वरवंडी येथील शेतकरी केदु रंगनाथ जाधव यांच्या दोन एकर टमाट्याचे मुसळधार...
মাৰ্ঘেৰিটাত জনজাতিকৰণ আৰু অত্যাৱশ্যকীয় সামগ্ৰী মুল্য বৃদ্ধি প্ৰতিবাদত আটাছুৰ প্ৰতিকৃতি দাহ কাৰ্যসূচী
মাৰ্ঘেৰিটাত জনজাতিকৰণ আৰু অত্যাৱশ্যকীয় সামগ্ৰী মুল্য বৃদ্ধি প্ৰতিবাদত আটাছুৰ প্ৰতিকৃতি দাহ কাৰ্যসূচী