સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2023 Tata Safari और Harrier Facelift कल होंगी लॉन्च, जानिए संभावित कीमत से लेकर फीचर्स तक की डिटेल्स
2023 Tata Safari और Harrier Facelift को एक्सटीरियर अपडेट में एक नया ग्रिल डिजाइन शामिल है। ये...
अमृत पवन बोरा को "नेबकास" क्रिएटिव नेशनल जर्नलिस्ट अवार्ड-22 . से सम्मानित किया गया है
पिछले छह वर्षों से साहित्य, संस्कृति, शिक्षा और पर्यावरण के क्षेत्र में शामिल विशिष्ट व्यक्तियों...
Ajmer में मूर्ति बनाने वाले उनके लिए जाति, सरकार और चुनाव के मायने समझा गए | Rajasthan Election
Ajmer में मूर्ति बनाने वाले उनके लिए जाति, सरकार और चुनाव के मायने समझा गए | Rajasthan Election
अमेरिका में अडाणी के खिलाफ गिरफ्तारी वारंट:रिश्वत-धोखाधड़ी का आरोप; कंपनी की नेटवर्थ ₹1.02 लाख करोड़ घटी, 10 में से 9 शेयर गिरे
भारतीय उद्योगपति गौतम अडाणी के लिए गुरुवार का दिन तीन बुरी खबरें लाया। पहली- अमेरिका में सोलर...
गोकुल धाम कालोनी में मनाया फाग उत्सव
रामगंजमंडी की गोकुलधाम कालोनी के निवासीयों ने कालोनी के राधाकृष्ण मंदिर मे कल मंगलवार को होली के...