સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ નાનાં રામજી મંદિર ખાતે આજે ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન
જસદણ નાનાં રામજી મંદિર ખાતે આજે ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન
ઉના તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા પોતાની 11 જેટલી માંગણીઓને લઈને પ્રાંત અધિકારી ઉનામાં પત્ર આપવામાં
ઉના તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા પોતાની 11 જેટલી માંગણીઓને લઈને પ્રાંત અધિકારી ઉનામાં પત્ર આપવામાં
नौकरी का झांसा देकर दर्जनों युवकों से ऐसे थे लाखों रुपए गिरफ्तार
जनपद आजमगढ़ में,नौकरी का झांसा देकर दर्जनों युवकों से ऐठें थे लाखों रुपए गिरफ्तार।मालूम होकि जनपद...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે આપશે મેટ્રો ટ્રેનની ભેટ,ઓછા ભાડામાં ઝડપી મુસાફરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેનની ભેટ આપશે, આ સમયે નવરાત્રી હશે....
खासदार अशोक नेते यांच्या पाठपुराव्यामुळे अनेक रेल्वे मार्गाचे प्रश्न कामी लागनार
खा.अशोकजी नेते यांच्या पाठपुराव्याने व प्रयत्नांने अनेक रेल्वेचे प्रश्न मार्गी लागणार...
...