સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.સી સંપટ ને મોરબીના બનાવ અંગેની કામગીરી માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે રવિવારે સાંજે આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની 4 એમ્બ્યુલન્સ અને છ ડોક્ટરો ની ટીમને રવાના કરાયા હતા. જેઓ દોઢ કલાકમાં મોરબી પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાંગધ્રા આર્મી ના સંકલનમાં રહી પ્લાતુન અને ડોક્ટરો, ત્રણ એમ્બ્યુલન્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથે મોરબી મોકલાયા હતા. આ તમામે રાત્રે મોરબી ખાતે બનાવવું સ્થળે અને હોસ્પિટલોમાં બચાવ અને રાહત કામગીરી કરી હતી. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે ચોટીલા અને ધાંગધ્રા ના પ્રાંત અધિકારીને તેમજ બે મામલતદાર ને પણ મોરબી મોકલાયા છે જ્યાં તેઓ સહાય ચુકવણી સહિતની વહીવટી કામગીરી માં જોડાઈ ગયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી ગબ્બર પર્વત પર પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ માતાજીના દર્શન કર્યા.
અંબાજી ગબ્બર પર્વત પર પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ માતાજીના દર્શન કર્યા.
MANIPUR: MINISTER NEMCHA KIPGEN ATTENDS NATIONAL CONFERENCE OF STATE COOPERATION MINISTERS
New Delhi: Minister for Cooperation, Manipur, Smt. Nemcha Kipgen attended a National Conference...
Breaking News: Delhi के मायापुरी में माता-पिता पर जानलेवा हमला करने वाले युवक की मौत | Aaj Tak
Breaking News: Delhi के मायापुरी में माता-पिता पर जानलेवा हमला करने वाले युवक की मौत | Aaj Tak
Motorola g45 5G की वो पांच खूबियां जो आपको आ सकती हैं पसंद, दाम भी रहेगा 10 हजार रुपये से कम
मोटोरोला ने अपने भारतीय ग्राहकों के लिए 10 हजार रुपये से कम की शुरुआती कीमत पर एक बजट फोन Moto...
Jantar-Mantar पर विपक्ष के खिलाफ BJP का प्रदर्शन जारी, कहा- देश की जनता देगी विपक्ष को जवाब | AajTak
Jantar-Mantar पर विपक्ष के खिलाफ BJP का प्रदर्शन जारी, कहा- देश की जनता देगी विपक्ष को जवाब | AajTak