ધોળા-સોનગઢ વચ્ચેના સણોસરા રેલવે સ્ટેશનથી આજુબાજુના ઘણાં ગામોને રેલ સુવિધાનો લાભ મળી રહ્યો છે. પરંતુ સોથી નજીકના ઈશ્વરિયા ગામના લોકો માટે રેલવે સ્ટેશન જવા માટે હાલ સત્તાવાર કોઈ માર્ગ જ નથી. અગાઉ સણોસરા રેલવે સ્ટેશન પહોંચવા માટે સુગર રસ્તો હતો, પરંતુ રેલ માર્ગ પરિવર્તન, વિદ્ુતિકરણ દરમિયાન પુરાણ અને આ બાંધકામમાં આ રસ્તો દબાઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. લોકો ચાલીને પણ સરળતાથી રેલવે સ્ટેશન પહોંચી શકતા નથી, ઈશ્વરિયા ગામની સુવિધા છીનવાતા દૈનિક અવર-જવર કરતા રત્નકલાકારો, નોકરિયા વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. આ સમસ્યા અંગે ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળ અને જિલ્લા યાત્રિકો સુરક્ષા સમિતિએ સ્થાનિક રેલવે તંત્ર તેમજ રેલ મંત્રાલય સુધી રજૂઆત કરી હતી. આ માર્ગનું કાર્યક્ષેત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ હસ્તક આવતું હોવાનું જણાવી હાથ ખંખેરી લીધા હતા. જ્યારે લોકોને પડતી અસુવિધા દૂર કરવામાં પદાધિકારીઓ-અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી ઈશ્વરિયા ગામના લોકોમાં રોષ ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર શહેર નાં એસટી બસ ડેપો દ્વારા વ્યવસ્થા ભાગરૂપે 29 રૂટ માટે 28 બસ ચુંટણી અધિકારી ને ફાળવવામાં આવી..
પાટણરાધનપુર
રાધનપુર: શહેર નાં એસટી ડેપો દ્વારા 29 રૂટ માટે 28 બસ ચુંટણી અધિકારી ને ફાળવવામાં આવી...
શું હિરોશિમા નાગાસાકી પર પરમાણુ વિસ્ફોટ વાસ્તુ સાથે સંબંધિત છે - જાણો વાસ્તુશાસ્ત્રી ડૉ સુમિત્રાજી પાસેથી
જાપાનમાં થયેલા વિસ્ફોટથી માત્ર જાપાન જ હચમચી ગયું હતું એટલું જ નહીં, આ ઘટના આજે પણ આખી દુનિયામાં...
**जिला प्रभारी मंत्री ने खेतों में पहुंचकर देखा फसल खराबा**
बूंदी में ऊर्जा राज्यमंत्री और जिला प्रभारी मंत्री श्री हीरालाल नागर ने गुरुवार को हिण्डोली...
भारत ने PM शहबाज के भाषण को पाखंड बताया:UN में कहा- पाकिस्तान ने बांग्लादेश में नरसंहार किया
भारत ने संयुक्त राष्ट्र महासभा में (UNGA) में पाकिस्तान के प्रधानमंत्री शहबाज शरीफ के आरोपों का...
নুমলীগড়ৰ মৰঙি ৰাজহচক্ৰ বিষয়া কাৰ্যালয়ত আটছাৰ তীব্ৰ প্ৰতিবাদ।
নুমলীগড় ৰ বগীধিলা চাহ বাগিচাৰ লকআউট প্ৰ্যত্যাহাৰ কৰি বাগিচাখন মুকলি কৰা আৰু লেটকোজন চাহ...