ધોળા-સોનગઢ વચ્ચેના સણોસરા રેલવે સ્ટેશનથી આજુબાજુના ઘણાં ગામોને રેલ સુવિધાનો લાભ મળી રહ્યો છે. પરંતુ સોથી નજીકના ઈશ્વરિયા ગામના લોકો માટે રેલવે સ્ટેશન જવા માટે હાલ સત્તાવાર કોઈ માર્ગ જ નથી. અગાઉ સણોસરા રેલવે સ્ટેશન પહોંચવા માટે સુગર રસ્તો હતો, પરંતુ રેલ માર્ગ પરિવર્તન, વિદ્ુતિકરણ દરમિયાન પુરાણ અને આ બાંધકામમાં આ રસ્તો દબાઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. લોકો ચાલીને પણ સરળતાથી રેલવે સ્ટેશન પહોંચી શકતા નથી, ઈશ્વરિયા ગામની સુવિધા છીનવાતા દૈનિક અવર-જવર કરતા રત્નકલાકારો, નોકરિયા વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. આ સમસ્યા અંગે ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળ અને જિલ્લા યાત્રિકો સુરક્ષા સમિતિએ સ્થાનિક રેલવે તંત્ર તેમજ રેલ મંત્રાલય સુધી રજૂઆત કરી હતી. આ માર્ગનું કાર્યક્ષેત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ હસ્તક આવતું હોવાનું જણાવી હાથ ખંખેરી લીધા હતા. જ્યારે લોકોને પડતી અસુવિધા દૂર કરવામાં પદાધિકારીઓ-અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી ઈશ્વરિયા ગામના લોકોમાં રોષ ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  પંચમહાલ જિલ્લાના 300 જેટલા વનકર્મીઓ આજથી રજા ઉપર ઉતર્યા; 
 
                      પંચમહાલ જિલ્લાના 300 જેટલા વનકર્મીઓ આજથી રજા ઉપર ઉતર્યા;
                  
   INDIA TV-CNX OPINION POLL - Bihar में नीतीश लालू का सूपड़ा साफ ! Nitish Kumar | Lalu Yadav 
 
                      INDIA TV-CNX OPINION POLL - Bihar में नीतीश लालू का सूपड़ा साफ ! Nitish Kumar | Lalu Yadav
                  
   निगम की गोशाला से 10 गोवंशों को किया भांडाहेड़ा कि राधा रानी गोशाला में शिफ्ट 
 
                      नगर निगम की बंधा धर्मपुरा की गोशाला में संख्या से अधिक गोवंश होने के बाद अब निगम प्रशासन ने...
                  
   ગણેશ મહોત્સવમાં સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું 
 
                      #buletinindia #gujarat #arvalli 
                  
   
  
  
  
   
   
  