ધોળા-સોનગઢ વચ્ચેના સણોસરા રેલવે સ્ટેશનથી આજુબાજુના ઘણાં ગામોને રેલ સુવિધાનો લાભ મળી રહ્યો છે. પરંતુ સોથી નજીકના ઈશ્વરિયા ગામના લોકો માટે રેલવે સ્ટેશન જવા માટે હાલ સત્તાવાર કોઈ માર્ગ જ નથી. અગાઉ સણોસરા રેલવે સ્ટેશન પહોંચવા માટે સુગર રસ્તો હતો, પરંતુ રેલ માર્ગ પરિવર્તન, વિદ્ુતિકરણ દરમિયાન પુરાણ અને આ બાંધકામમાં આ રસ્તો દબાઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. લોકો ચાલીને પણ સરળતાથી રેલવે સ્ટેશન પહોંચી શકતા નથી, ઈશ્વરિયા ગામની સુવિધા છીનવાતા દૈનિક અવર-જવર કરતા રત્નકલાકારો, નોકરિયા વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. આ સમસ્યા અંગે ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળ અને જિલ્લા યાત્રિકો સુરક્ષા સમિતિએ સ્થાનિક રેલવે તંત્ર તેમજ રેલ મંત્રાલય સુધી રજૂઆત કરી હતી. આ માર્ગનું કાર્યક્ષેત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ હસ્તક આવતું હોવાનું જણાવી હાથ ખંખેરી લીધા હતા. જ્યારે લોકોને પડતી અસુવિધા દૂર કરવામાં પદાધિકારીઓ-અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી ઈશ્વરિયા ગામના લોકોમાં રોષ ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
World Cup 2023: किक्रेट का महाकुंभ वर्ल्ड कप का आगाज, ENG vs NZ के बीच होगा पहला मुकाबला
World Cup 2023: किक्रेट का महाकुंभ वर्ल्ड कप का आगाज, ENG vs NZ के बीच होगा पहला मुकाबला
Nitesh Rane Criticizes Uddhav Thackeray: तुमचा मुलगा रणजीत बनून फिरतो त्याचं काय?
Nitesh Rane Criticizes Uddhav Thackeray: तुमचा मुलगा रणजीत बनून फिरतो त्याचं काय?
সোণাৰিৰ মঞ্জুশ্রী চাহ বাগিচাত হাতীৰ গছকত দুজনৰ মৃত্যু
সোণাৰিৰ মঞ্জুশ্রী চাহ বাগিচাত হাতীৰ গছকত দুজনৰ মৃত্যু
રાજકોટમાં શ્રી રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર અને રિવરફ્રન્ટના વિકાસ માટે CM પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી,રૂ187 કરોડની ગ્રાન્ટ મંજૂર
રાજકોટ શહેરમાં શ્રી રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર અને વર્ષોથી પેન્ડિંગ પડેલા રિવરફ્રન્ટના કામ...