ધોળા-સોનગઢ વચ્ચેના સણોસરા રેલવે સ્ટેશનથી આજુબાજુના ઘણાં ગામોને રેલ સુવિધાનો લાભ મળી રહ્યો છે. પરંતુ સોથી નજીકના ઈશ્વરિયા ગામના લોકો માટે રેલવે સ્ટેશન જવા માટે હાલ સત્તાવાર કોઈ માર્ગ જ નથી. અગાઉ સણોસરા રેલવે સ્ટેશન પહોંચવા માટે સુગર રસ્તો હતો, પરંતુ રેલ માર્ગ પરિવર્તન, વિદ્ુતિકરણ દરમિયાન પુરાણ અને આ બાંધકામમાં આ રસ્તો દબાઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. લોકો ચાલીને પણ સરળતાથી રેલવે સ્ટેશન પહોંચી શકતા નથી, ઈશ્વરિયા ગામની સુવિધા છીનવાતા દૈનિક અવર-જવર કરતા રત્નકલાકારો, નોકરિયા વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. આ સમસ્યા અંગે ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળ અને જિલ્લા યાત્રિકો સુરક્ષા સમિતિએ સ્થાનિક રેલવે તંત્ર તેમજ રેલ મંત્રાલય સુધી રજૂઆત કરી હતી. આ માર્ગનું કાર્યક્ષેત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ હસ્તક આવતું હોવાનું જણાવી હાથ ખંખેરી લીધા હતા. જ્યારે લોકોને પડતી અસુવિધા દૂર કરવામાં પદાધિકારીઓ-અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી ઈશ્વરિયા ગામના લોકોમાં રોષ ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुंबई-गोवा महामार्गावर बावनदीनजिक एसटी आणि खाजगी आरामबसची समोरासमोर धडक, प्रवासी जखमी
रत्नागिरी : मुंबई-गोवा महामार्गावर निवळी येथे बुधवारी पहाटे 6 वाजण्याच्या सुमारास एसटी व खाजगी...
ભાડથર ગામે જુગાર રમી રહેલા 8 શખ્સો ઝડપાયા
ભાડથર ગામે જુગાર રમી રહેલા 8 શખ્સો ઝડપાયા
विश्व पैंशनर दिवस 17 दिसंबर के अवसर पर पौधारोपण, वैचारिक गोष्ठी, जिला कार्यकारिणी बैठक एवं जिला कलेक्टर को पैंशनर्स की समस्या समाधान हेतु ज्ञापन
राजस्थान पैशनर मंच के महाधिवेशन संयोजक, मुख्य संरक्षक पुरुषोत्तम पारीक ने बताया कि वृक्ष मित्र...
ડીસા તાલુકાના સરદારનગર વરણ પ્રાથમિક શાળામો ૩૮મા સ્થાપના દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
ડીસા તાલુકાના સરદારનગર વરણ પ્રાથમિક શાળામો ૩૮મા સ્થાપના દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
भोळेशंकर नागरी सहकारी पतसंस्थेचे नूतनीकरण उद्घाटन.
भोळेशंकर नागरी सहकारी पतसंस्थेचे नूतनीकरण उद्घाटन.