ધોળા-સોનગઢ વચ્ચેના સણોસરા રેલવે સ્ટેશનથી આજુબાજુના ઘણાં ગામોને રેલ સુવિધાનો લાભ મળી રહ્યો છે. પરંતુ સોથી નજીકના ઈશ્વરિયા ગામના લોકો માટે રેલવે સ્ટેશન જવા માટે હાલ સત્તાવાર કોઈ માર્ગ જ નથી. અગાઉ સણોસરા રેલવે સ્ટેશન પહોંચવા માટે સુગર રસ્તો હતો, પરંતુ રેલ માર્ગ પરિવર્તન, વિદ્ુતિકરણ દરમિયાન પુરાણ અને આ બાંધકામમાં આ રસ્તો દબાઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. લોકો ચાલીને પણ સરળતાથી રેલવે સ્ટેશન પહોંચી શકતા નથી, ઈશ્વરિયા ગામની સુવિધા છીનવાતા દૈનિક અવર-જવર કરતા રત્નકલાકારો, નોકરિયા વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. આ સમસ્યા અંગે ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળ અને જિલ્લા યાત્રિકો સુરક્ષા સમિતિએ સ્થાનિક રેલવે તંત્ર તેમજ રેલ મંત્રાલય સુધી રજૂઆત કરી હતી. આ માર્ગનું કાર્યક્ષેત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ હસ્તક આવતું હોવાનું જણાવી હાથ ખંખેરી લીધા હતા. જ્યારે લોકોને પડતી અસુવિધા દૂર કરવામાં પદાધિકારીઓ-અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી ઈશ્વરિયા ગામના લોકોમાં રોષ ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાઘોડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવએ સત્ય ડે ને આપી પોતાની પ્રતિક્રિયા
વાઘોડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવએ સત્ય ડે ને આપી પોતાની પ્રતિક્રિયા
Adipursh Row: आदिपुरुष की 'रामायण' से तुलना पर भड़के रामानंद सागर के बेटे Prem Sagar। Ramayana
Adipursh Row: फिल्म आदिपुरुष विवादों से घिरी हुई है.. हर तरफ इसके लेकर विरोध किया जा रहा है.....
अभिनेता अनुपम खेर पहुंचे गुरुद्वारा गुरु के ताल
आगरा: ताजनगरी में फिल्म कुछ खट्टा हो जाए की शूटिंग को आए अभिनेता अनुपम खेर रविवार सुबह गुरु तेग...
Sukhdev Singh Gogamedi की हत्या के बाद Rajasthan में बवाल, Jaipur में जोरदार प्रदर्शन | Karni Sena
Sukhdev Singh Gogamedi की हत्या के बाद Rajasthan में बवाल, Jaipur में जोरदार प्रदर्शन | Karni Sena