ધોળા-સોનગઢ વચ્ચેના સણોસરા રેલવે સ્ટેશનથી આજુબાજુના ઘણાં ગામોને રેલ સુવિધાનો લાભ મળી રહ્યો છે. પરંતુ સોથી નજીકના ઈશ્વરિયા ગામના લોકો માટે રેલવે સ્ટેશન જવા માટે હાલ સત્તાવાર કોઈ માર્ગ જ નથી. અગાઉ સણોસરા રેલવે સ્ટેશન પહોંચવા માટે સુગર રસ્તો હતો, પરંતુ રેલ માર્ગ પરિવર્તન, વિદ્ુતિકરણ દરમિયાન પુરાણ અને આ બાંધકામમાં આ રસ્તો દબાઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. લોકો ચાલીને પણ સરળતાથી રેલવે સ્ટેશન પહોંચી શકતા નથી, ઈશ્વરિયા ગામની સુવિધા છીનવાતા દૈનિક અવર-જવર કરતા રત્નકલાકારો, નોકરિયા વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. આ સમસ્યા અંગે ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળ અને જિલ્લા યાત્રિકો સુરક્ષા સમિતિએ સ્થાનિક રેલવે તંત્ર તેમજ રેલ મંત્રાલય સુધી રજૂઆત કરી હતી. આ માર્ગનું કાર્યક્ષેત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ હસ્તક આવતું હોવાનું જણાવી હાથ ખંખેરી લીધા હતા. જ્યારે લોકોને પડતી અસુવિધા દૂર કરવામાં પદાધિકારીઓ-અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી ઈશ્વરિયા ગામના લોકોમાં રોષ ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લુણાવાડા : ગોસ્વામી સમાજ ઘર ખાતે જિલ્લા કોંગ્રેસની કાર્યકારી બેઠક યોજાઈ
લુણાવાડા : ગોસ્વામી સમાજ ઘર ખાતે જિલ્લા કોંગ્રેસની કાર્યકારી બેઠક યોજાઈ
शिवसाई सार्वजनिक गणेशोत्सव मंडळ पागोटे यांच्या वतीने पुस्तक प्रकाशन सोहळा व वृक्षारोपण सोहळा संपन्न.
श्री काशीनगरचा राजा हा उरण तालुक्यातील साखर चौत निमित्त येणारा सुप्रसिद्ध गणपती.
...
ડીસાના માલગઢ ગામે એક યુવક પર હુમલો કરનાર છ શખ્સો સામે તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
ડીસાના માલગઢ ગામે એક યુવક પર હુમલો કરનાર છ શખ્સો સામે તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
বিধায়ক নৱ দলেৰ গৃহ পঞ্চায়তত PMAYৰ ঘৰ আৱন্টনত দুৰ্নীতিৰ অভিযোগ শ শ হিতাধিকাৰীৰ প্ৰতিবাদ।
বিধায়ক নৱ দলেৰ গৃহ পঞ্চায়তত PMAYৰ ঘৰ আৱন্টনত দুৰ্নীতিৰ অভিযোগ শ শ হিতাধিকাৰীৰ প্ৰতিবাদ।
*বিধায়ক...
વડોદરામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા
#buletinindia #gujarat #vadodara