ધોળા-સોનગઢ વચ્ચેના સણોસરા રેલવે સ્ટેશનથી આજુબાજુના ઘણાં ગામોને રેલ સુવિધાનો લાભ મળી રહ્યો છે. પરંતુ સોથી નજીકના ઈશ્વરિયા ગામના લોકો માટે રેલવે સ્ટેશન જવા માટે હાલ સત્તાવાર કોઈ માર્ગ જ નથી. અગાઉ સણોસરા રેલવે સ્ટેશન પહોંચવા માટે સુગર રસ્તો હતો, પરંતુ રેલ માર્ગ પરિવર્તન, વિદ્ુતિકરણ દરમિયાન પુરાણ અને આ બાંધકામમાં આ રસ્તો દબાઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. લોકો ચાલીને પણ સરળતાથી રેલવે સ્ટેશન પહોંચી શકતા નથી, ઈશ્વરિયા ગામની સુવિધા છીનવાતા દૈનિક અવર-જવર કરતા રત્નકલાકારો, નોકરિયા વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. આ સમસ્યા અંગે ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળ અને જિલ્લા યાત્રિકો સુરક્ષા સમિતિએ સ્થાનિક રેલવે તંત્ર તેમજ રેલ મંત્રાલય સુધી રજૂઆત કરી હતી. આ માર્ગનું કાર્યક્ષેત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ હસ્તક આવતું હોવાનું જણાવી હાથ ખંખેરી લીધા હતા. જ્યારે લોકોને પડતી અસુવિધા દૂર કરવામાં પદાધિકારીઓ-અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી ઈશ્વરિયા ગામના લોકોમાં રોષ ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ક્લાર્કની પરિક્ષા કેન્સલ થતા વિધ્યાર્થીઓ એ કર્યો ચક્કાજામ ॥ પેપરલીક થતા પરિક્ષા મોકુફ રખાઇ
ક્લાર્કની પરિક્ષા કેન્સલ થતા વિધ્યાર્થીઓ એ કર્યો ચક્કાજામ ॥ પેપરલીક થતા પરિક્ષા મોકુફ રખાઇ...
बिडकिन येथील डि एम आय सी प्रकल्पातील चोरी केल्याप्रकरणी 3 जणांना घेतले ताब्यात...
बिडकिन येथील डि एम आय सी प्रकल्पातील चोरीचे सत्र सुरूच...
विद्युत वाहिनीच्या केबल चोरी...
Lok Sabha Election 2024: मयावती ने किया बड़ा ऐलान, कहा- अकेले अपने बलबूते पर चुनाव लड़ने के फैसले पर कायम हैं
लखनऊ। बसपा प्रमुख मायावती ने कहा है कि केंद्र और यूपी सहित विभिन्न राज्य सरकारों की संकीर्ण,...
খৈৰাবাৰীত সমষ্টি নিৰ্ধাৰণ কেন্দ্ৰীক নাগৰিক সভা সম্পন্ন
খৈৰাবাৰীত সমষ্টি নিৰ্ধাৰণ কেন্দ্ৰীক নাগৰিক সভা সম্পন্ন