જસદણના ધારાસભ્ય કુવરજીભાઈ બાવળીયા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો 28 સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા જસદણના બાયપાસ રોડ પર આવેલ ધીરુભાઈ ભાયાણી ની વાડીએ જસદણ શહેરના 28 જેટલા સમાજના આગેવાનોનું નવા વર્ષનું સ્નેહમિલન જસદણ વિંછીયા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં રાખેલ હતું જેમાં દરેક સમાજના આગેવાનોએ આવનારી ચૂંટણીમાં કુંવરજીભાઈ બાવળિયાને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અલગ અલગ સમાજના પ્રમુખ હોય એ પોતપોતાના સમાજની જવાબદારી લીધી હતી આ તકે દરેક સમાજના આગેવાનોએ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા હતા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા હસ્તે દરેક સમાજના આગેવાનો નું સન્માન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जन्मभूमि मंदिर में भगवान श्री रामलला सरकार के श्री विग्रह की प्राण प्रतिष्ठा
श्री राम जन्मभूमि मंदिर में भगवान श्री रामलला सरकार के श्री विग्रह की प्राण प्रतिष्ठा दिनांक 22...
সীমান্তৱর্তী জোনাইৰ ঐতিহ্যমণ্ডিত ৰজাখানা পুখুৰীৰ সংৰক্ষণ তথা পুনৰ নিৰ্মাণ কৰি পৰ্যটনস্থলী হিচাপে গঢ়ি তোলাৰ দাবী
সীমান্তৱৰ্তী জোনাই মহকুমাৰ ৰজাখানা পঞ্চায়তত অবস্থিত ঐতিহ্যমণ্ডিত ৰাজাখানা পুখুৰীখন সংৰক্ষণ তথা...
ગોંડલના જેતપુર રોડ પર વિકાસ ગાંડો થયા ના બોર્ડ લાગ્યા
ગોંડલ માં આવેલ જેતપુર રોડ જે મુખ્ય માર્ગ ગણાય છે ગોંડલ થી એક તરફ જસદણ તરફ અને બીજી તરફ જેતપુર જવા...