જસદણના ધારાસભ્ય કુવરજીભાઈ બાવળીયા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો 28 સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા જસદણના બાયપાસ રોડ પર આવેલ ધીરુભાઈ ભાયાણી ની વાડીએ જસદણ શહેરના 28 જેટલા સમાજના આગેવાનોનું નવા વર્ષનું સ્નેહમિલન જસદણ વિંછીયા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં રાખેલ હતું જેમાં દરેક સમાજના આગેવાનોએ આવનારી ચૂંટણીમાં કુંવરજીભાઈ બાવળિયાને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અલગ અલગ સમાજના પ્રમુખ હોય એ પોતપોતાના સમાજની જવાબદારી લીધી હતી આ તકે દરેક સમાજના આગેવાનોએ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા હતા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા હસ્તે દરેક સમાજના આગેવાનો નું સન્માન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रदूषणमुक्त दिवाळीसाठी चिपळूण नगर पालिकेचा पुढाकार
चिपळूण : शासनाच्या स्वच्छ सर्व्हेक्षण २०२३ व माझी वसुंधरा अभियान ३.० अभियान अंतर्गत चिपळूण नगर...
Conjoined Twins: शरीर से जुड़ी हुई हैं ये बहनें, दोस्त लुटाते हैं प्यार (BBC Hindi)
Conjoined Twins: शरीर से जुड़ी हुई हैं ये बहनें, दोस्त लुटाते हैं प्यार (BBC Hindi)
ચોટીલા હાઇવે પર આવેલ કોમ્પ્લેક્ષ માંથી દેહવ્યાપાર ઝડપાયો:પાંચ આરોપીઓને રૂ. 4,35,010ના મુદામાલ સાથે ઝબ્બે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાંથી દેહ વેપારના ધંધાનો પર્દાફાશ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે....
सामान्य माणसांना जर त्याच्या न्याय हकासाठी लढाव लागत असेल तर आम्ही नकीच आंदोलन करु, अतुल खुपसे
सामान्य माणसांना जर त्याच्या न्याय हकासाठी लढाव लागत असेल तर आम्ही नकीच आंदोलन करु, अतुल खुपसे