રિક્ષામાં પેસેન્જર તરીકે મહિલાને બેસાડી તેના ગળામાંથી રૂપિયા ૬૦ હજારની કિંમતના પાટીપારોની ચિલઝડપ કરવાનો બનાવ હળવદમાં બન્યો હતો. તેની પોલીસ ફરિયાદના આધારે પોલીસે રાજકોટના કુબલીયાપરાની નામચીન ગેંગના ત્રણ સભ્યોને મુદામાલના પાટીપારા સાથે કુલ રૂ.૧,૧૫,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેને જેલ હવેલે કર્યા છે. ઝડપાયેલાઓમાં સાસુ-જમાઈ સહિત ત્રણ આરોપીનો સમાવેશ થાય છે. બનાવની વિગત એવી છે કે હળવદના ભવાની નગરમાં રહેતી કાજલબેન વિષ્ણુભાઈ સરૈયા મહિલા ઓટો રિક્ષામાં ધાંગધ્રા ખાતે જઇ રહી હતી. ત્યારે આશુપુરા હોટલ પાસે રિક્ષા પહોંચી વખતે તેના ગળામાં પહેરેલા બો તોલા સોનાનો પાટીપારો રિક્ષામાં બેઠેલી ને નજર ચુકવી સેરવી લઈ ફરાર થઈ ગયા હતા. જે બાબતે કાજલબેને હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હળવદ પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી હતી અને મોરબી એલસીબી પીઆઇની સૂચના મુજબ બાતમીદારોને કામે લગાડી સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર વિગેરે જગ્યાએથી માહિતી એકત્રીત કરવામાં આવી હતી અને એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે મળી રાજકોટ કુબેલીયા પરામાં રહેતી પ્રભા ઉર્ફે બાડી તથા તેના સાગરીતોએ મળી આ ગુનાને અંજામ આપ્યો હોવાની વિગતો મેળવી હતી. છે. જેથી પોલીસે તેની પાસેથી રિક્ષા, મોબાઇલ અને ચોરી કરેલા દાગીના મળીને કુલ રૂ. ૧,૧૫,૦૦૦ નો મુદામાલ કબજે કરીને આરોપીઓને હળવદ પોલીસને હવાલે કર્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાબરકાંઠા જિલ્લા તલાટી કમમંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા. Atn News Gujarat
સાબરકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રીઓ હિંમતનગર ના મહાકાળી મંદિરે જલાભિષેક અને પ્રાર્થના કરી હડતાલનું...
વિરપુર APMC અને ખરીદ વેચાણ સંઘ દ્રારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો...
મહિસાગર જીલ્લાના વિરપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્રારા...
विहीरीत पडुन महिलेचा मृत्यू
चिमुकल्यावरून आई चे छत्र हरपलं,
"पैठण तालुक्यातील मुरमा येथील घटना"
विहीरीत पडुन महिलेचा मृत्यू
चिमुकल्यावरून आई चे छत्र हरपलं,
"पैठण तालुक्यातील मुरमा येथील घटना"...
ખંભાતના વકીલને LLMમાં એન્વાયરમેન્ટ વિષયમાં પ્રથમ નંબરે મેળવતા ગોલ્ડ મેડલ એનાયત.
ખંભાતના વકીલને LLMમાં એન્વાયરમેન્ટ વિષયમાં પ્રથમ નંબરે મેળવતા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો...
AAJTAK 2 | FM NIRMALA SITHARAMAN ने क्यों भिड़ गए नेता विपक्ष MALLIKARJUN KHARGE ? | AT2 VIDEO
AAJTAK 2 | FM NIRMALA SITHARAMAN ने क्यों भिड़ गए नेता विपक्ष MALLIKARJUN KHARGE ? | AT2 VIDEO