બાળકો તલાવડીમાં ડૂબી ગયાનો બનાવ બન્યો હતો. મૃત્યુ પામનાર બાળકના પરિવારને રૂ. બે લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવી હતી. ત્યારે પાંચ બાળકોના પરીવારને કુલ રૂ. 10 લાખની સહાય આપવામાં આવી હતી.ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે તળાવમાં પાંચ બાળકો પાણીમાં ન્હાવા જતા ડુબી જવાથી મોત થયા હતા ત્યારે મૃતક બાળકો પ્રિયંકાબેન પારસીંગભાઈ, દિનકીબેન પારસીંગભાઈ, અલ્કેશભાઈ પારસીંગભાઈ, લક્ષ્મીબેન પ્રતાપભાઈ, રંજનાબેન પ્રતાપભાઈના વારસદારોને સરકાર દ્વારા રૂપિયા પ્રત્યેક મૃતકને રૂપિયા બે લાખ કુલ રૂ. 10 લાખના સહાયનો ચેક ધ્રાંગધ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય પરસોત્તમ ભાઈ સાબરીયા, જિલ્લા પંચાયત ના સભ્ય અને ચેરમેન મોહનભાઈ ડોરિયા, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ, તાલુકા પંચાયત પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ, કાળુભાઇ મકવાણા, કિરીટસિંહ ઝાલા, અતુલભાઈ ઝેઝરીયા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી રસિકભાઈ પટેલ, તલાટી મેથાણના હસ્તે મૃતકના પરીવારને આપવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बंदुकीचा धाक दाखवून सशस्त्र दरोडा; लाखोंची रोकड-सोनं लंपास
बंदुकीचा धाक दाखवून सशस्त्र दरोडा; लाखोंची रोकड-सोनं लंपास
દેવીકૃપા સોસાયટીમાં મતદારોના ઘર આંગણે ભાજપના ઉમેદવાર પહોંચ્યા
કતારગામ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનુ મોરડીયાએ આજે જન સંપર્ક કર્યો હતો...
2024 Maruti Suzuki Swift डीलरशिप पर आई नजर, इन बड़े अपडेट के साथ 9 मई को होगी लॉन्च
Maruti Suzuki की ओर से 9 मई 2024 को अपडेटेड Swift लॉन्च की जाएगी। हाल ही में 2024 स्विफ्ट से...
चुनावी बॉन्ड मामले में कांग्रेस की सुप्रीम कोर्ट की निगरानी जांच करवाने की मांग, कहा- सत्ता में आए तो होगी इन्वेस्टिगेशन
नई दिल्ली। कांग्रेस ने चुनावी बॉन्ड मामले की सुप्रीम कोर्ट की निगरानी में एसआईटी जांच की अपनी...
*মুক্তিযুঁজাৰু ডিম্বপ্রসাদ বৰুৱাৰ দেহাৱসান |আজি ৰাজ্যিক মৰ্যদাৰে জনোৱা হৈছে শেষ শ্ৰদ্ধাঞ্জলি*
*শিৱসাগৰৰ ১০৮ বছৰীয়া মুক্তিযুঁজাৰু ডিম্বপ্রসাদ বৰুৱাৰ দেহাৱসান**আজি ৰাজ্যিক মৰ্যদাৰে জনোৱা হৈছে...