કતારગામ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનુ મોરડીયાએ આજે જન સંપર્ક કર્યો હતો જેમાં વિનુ મોરડીયાએ વિવિધ સોસાયટી ની અંદર જઈ મતદારોને રૂબરૂ મળ્યા હતા જે પ્રસંગે વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે હું જનતા વતી ચૂંટણી લડી રહ્યો છું, ત્યારે આજે દેવીકૃપા સોસાયટીમાં દરેક મતદારના ઘર આંગણે જઈ તેમની મુલાકાત કરી, વાતચીત કરી. આ દરમિયાન સોસાયટીના રહીશો દ્વારા ઉત્સાહ, ઉમંગ અને લાગણી સાથે સ્વાગત કરીને જે પ્રચંડ સમર્થન આપ્યું છે, તે જ કતારગામની અને ભાજપની જીત સુનિશ્ચિત કરી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરા કોલેજમાં વ્યાખ્યાનમાળા યોજાઈ
થરા કોલેજમાં વ્યાખ્યાનમાળા યોજાઈ
राहुल गांधी हिंदू हैं या मुस्लिम? BJP विधायक ने सोशल मीडिया पर लोगों से पूछा
जाति को लेकर छिड़े राजनीतिक संग्राम के बीच बीजेपी एमएलसी जीवन कुमार कांग्रेस नेता राहुल गांधी के...
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
KHUMTAI26-09-2022.SLUG: KHUMTAI NUTRITION MONTH AWARENESS PROGRAMAnchor: ৰাজ্যৰ সংহত শিশু উন্নয়ন
KHUMTAI
26-09-2022.
SLUG: KHUMTAI NUTRITION MONTH AWARENESS PROGRAM
Anchor:...
জোনাইত এজন ব্যক্তিৰ মহানুভৱতা
জোনাইত এজন ব্যক্তিৰ মহানুভৱতা