કતારગામ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનુ મોરડીયાએ આજે જન સંપર્ક કર્યો હતો જેમાં વિનુ મોરડીયાએ વિવિધ સોસાયટી ની અંદર જઈ મતદારોને રૂબરૂ મળ્યા હતા જે પ્રસંગે વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે હું જનતા વતી ચૂંટણી લડી રહ્યો છું, ત્યારે આજે દેવીકૃપા સોસાયટીમાં દરેક મતદારના ઘર આંગણે જઈ તેમની મુલાકાત કરી, વાતચીત કરી. આ દરમિયાન સોસાયટીના રહીશો દ્વારા ઉત્સાહ, ઉમંગ અને લાગણી સાથે સ્વાગત કરીને જે પ્રચંડ સમર્થન આપ્યું છે, તે જ કતારગામની અને ભાજપની જીત સુનિશ્ચિત કરી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Teachers Day 2022: Teachar Day पर सुने आज की जनरेशन की राय | #TeachersDay
Teachers Day 2022: Teachar Day पर सुने आज की जनरेशन की राय | #TeachersDay2022
ડીસાના શેરપુરા નજીક દારૂ ભરેલી ગાડી સાથે એક શખ્સને ઝડપ્યો
બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના બુટલેગરો પર તવાઈ...
एक साथ जलीं चार मासूमों की चिताए सिसकियों से हुई सुबह।
जनपद आजमगढ़ के थाना मार्टिनगंज में,एक साथ जलीं चार मासूमों की चिताए सिसकियों से हुई सुबह।मालूम...
Three Assam police superior officer suspended today by CM
Chief Minister unhappy with Darrang police. CM unhappy with the role of Darrang police by...