કતારગામ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનુ મોરડીયાએ આજે જન સંપર્ક કર્યો હતો જેમાં વિનુ મોરડીયાએ વિવિધ સોસાયટી ની અંદર જઈ મતદારોને રૂબરૂ મળ્યા હતા જે પ્રસંગે વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે હું જનતા વતી ચૂંટણી લડી રહ્યો છું, ત્યારે આજે દેવીકૃપા સોસાયટીમાં દરેક મતદારના ઘર આંગણે જઈ તેમની મુલાકાત કરી, વાતચીત કરી. આ દરમિયાન સોસાયટીના રહીશો દ્વારા ઉત્સાહ, ઉમંગ અને લાગણી સાથે સ્વાગત કરીને જે પ્રચંડ સમર્થન આપ્યું છે, તે જ કતારગામની અને ભાજપની જીત સુનિશ્ચિત કરી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રખિયાલ ખાતે ફાયરિંગ અને ખૂનની કોશિશના ગુનાના આરોપીને પિસ્ટલ સાથે ગણતરીની કલાકમાં પકડી પાડતી SOG ટીમ
રખીયાલ પોલીસ સ્ટેશનના ફાયરિંગ સાથે ખુનની કોશિશના ગુનાના આરોપીઓને
ગુનામાં ઉપયોગમાં લિધેલ પિસ્ટલ...
#कंधार : पंचायत समिती कृषी विभागाच्या गैरकारभाराची चौकशी करून कार्यवाही करावी #जनतान्यूज24तास
न्यूज रिपोर्टर: माबुद खान
#कंधार : पंचायत समिती कृषी विभागाच्या गैरकारभाराची चौकशी करून...
ધાનેરા તાલુકામાં ચૌધરી આંજણા સમાજ માં સામાજિક જાગૃતિને લઈને સમાજની બેઠક યોજાઈ હતી..
ધાનેરા તાલુકામાં ચૌધરી આંજણા સમાજ માં સામાજિક જાગૃતિને લઈને સમાજની બેઠક યોજાઈ હતી..
ગોપાલ ઇટાલિયા એ બેનરો લગાવી જનતા નો આભાર વ્યક્ત કર્યો..
ગુજરાત માં ચૂંટણી ના પરિણામ જાહેર થઈ ગયા છે. ત્યારે કેટલાક ઉમેદવારો મતદારો નો આભાર વ્યક્ત કરવા...