પોલીસ અધિક્ષક હરેશ દુધાતે સુરેન્દ્રનગર જિલ્લાના ગુન્હાઓમાં ફરાર નાસતા ફરતા આરોપીઓ વધુમાં વધુ પકડી પાડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા અંગે એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલા ભારપૂર્વક જણાવી જરૂરી સુચના માર્ગદર્શન કર્યું હતુ. જે અન્વયે પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલાએ પેરોલ ફર્લો સ્કવોડના માણસોને જીલ્લાના ફરાર નાસતા ફરતા આરોપીઓએ એકશન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીંગ તથા ટેકનીકલ સોર્સીંગનો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી પકડવા આરોપીઓ તથા તેઓના કુટુંબીજનોને માહિતી મેળવી તેઓના હાલના સરનામા બાબતે ફળદાયક હકીકત મેળવી તે તમામ જગ્યાઓએ તપાસ કરી નાસતા ફરતા આરોપીઓઓને શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સુચના માર્ગદર્શન કરી હતી. જે અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान युवा कांग्रेस में प्रदेश-कार्यकारिणी में 'नियुक्ति कमेटी' का गठन:राष्ट्रय सचिव अरुणा महाजन को मिली सह प्रभारी की जिम्मेदारी
राजस्थान प्रदेश युवा कांग्रेस में प्रदेश कार्यकारिणी में 'नियुक्ति कमेटी' का गठन किया गया है।...
उदगीरच्या भुईकोट किल्ल्याची साफसफाई करण्यात येणार सतीश पाटील यांची माहिती
उदगीरच्या भुईकोट किल्ल्याची साफसफाई करण्यात येणार सतीश पाटील यांची माहिती
आता बँका जबरदस्तीने कर्ज वसूल करू शकत नाहीत, RBI ने जारी केला नवा आदेश
बँकेकडून कर्ज घेतले असेल, तर तुमच्यासाठी एक महत्त्वाची बातमी आहे. आता बँका कोणत्याही...