દિવાળી પર્વે રંગોળી બનાવવાની પ્રાચીન પરંપરા છે. સૌથી મોટા આ તહેવારોમાં ઘરમાં કે આંગણામાં કલરોના માધ્યમથી આપણે સૌ રંગોળી બનાવીએ છીએ. સિહોરના લોકો પણ ઘર આંગણે વિવિધ રંગાળીઓ બનાવીઓ બનાવી આંગણાને સુશોભિત કર્યું હતું દિવાળી પર્વે રંગો દ્રારા લાગણીની અભિવ્યક્તિ એટલે રંગોળી. અગિયારસ, બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ આ છ દિવસ આપણો ઉત્સાહ અનેરો હોય છે. આદીકાળથી ચાલી આવતી રંગોળીમાં પહેલા મીંડાના માધ્યમથી કરાતી કરાતી બાદમાં નવા જમાનામાં અત્યારે વિવિધ રીતે લોકો રંગોળી નિર્માણ કરે છે. આપણે ત્યૌહાર, વ્રત, પૂજા, ઉત્સવ, વિવાહ જેવા શુભ અવસરે સુકા અને પ્રાકૃતિક રંગોથી રંગોળી બનાવીએ છીએ. આંગણે રંગોળી કરીને રંગોના માધ્યમ વડે જીવન ઉત્સવમાં રંગો ભરે. રંગોળીમાં આપણી પ્રકૃતિજોવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા ના જાડી અને સેરા ગામ વચ્ચે અકસ્માત ની ઘટના બની...
ધાનેરા ના જાડી અને સેરા ગામ વચ્ચે અકસ્માત ની ઘટના બની...
અકસ્માત માં બે યુવાનો ના...
दिवाळी बोनस म्हणून मालकाने दिला चक्क आयफोन गिफ्ट । iPhone । Success Story । HPN MARATHI NEWS
दिवाळी बोनस म्हणून मालकाने दिला चक्क आयफोन गिफ्ट । iPhone । Success Story । HPN MARATHI NEWS
চলাপথাৰ বৌদ্ধ বিহাৰত ধৰ্মৰত্ন ডঃ শাসনবংশ মহাথেৰ ভন্টেৰ ৯৭ সংখ্যক জন্মদিন পালন
চলাপথাৰ বৌদ্ধ বিহাৰত ধৰ্মৰত্ন ডঃ শাসনবংশ মহাথেৰ ভন্টেৰ ৯৭ সংখ্যক জন্মদিন পালন