દિવાળી પર્વે રંગોળી બનાવવાની પ્રાચીન પરંપરા છે. સૌથી મોટા આ તહેવારોમાં ઘરમાં કે આંગણામાં કલરોના માધ્યમથી આપણે સૌ રંગોળી બનાવીએ છીએ. સિહોરના લોકો પણ ઘર આંગણે વિવિધ રંગાળીઓ બનાવીઓ બનાવી આંગણાને સુશોભિત કર્યું હતું દિવાળી પર્વે રંગો દ્રારા લાગણીની અભિવ્યક્તિ એટલે રંગોળી. અગિયારસ, બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ આ છ દિવસ આપણો ઉત્સાહ અનેરો હોય છે. આદીકાળથી ચાલી આવતી રંગોળીમાં પહેલા મીંડાના માધ્યમથી કરાતી કરાતી બાદમાં નવા જમાનામાં અત્યારે વિવિધ રીતે લોકો રંગોળી નિર્માણ કરે છે. આપણે ત્યૌહાર, વ્રત, પૂજા, ઉત્સવ, વિવાહ જેવા શુભ અવસરે સુકા અને પ્રાકૃતિક રંગોથી રંગોળી બનાવીએ છીએ. આંગણે રંગોળી કરીને રંગોના માધ્યમ વડે જીવન ઉત્સવમાં રંગો ભરે. રંગોળીમાં આપણી પ્રકૃતિજોવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજે કેશોદ તાલુકા ના મેસવાણ ગામે સસ્તા અનાજની દુકાને
આજે કેશોદ તાલુકા ના મેસવાણ ગામે સસ્તા અનાજની દુકાને સાતમ આઠમના તહેવારો દરમિયાન અનાજ વિતરણ કરવામાં...
মৰাণ আৰক্ষীয়ে আটক কৰিলে মোবাইল চোৰ
মৰাণ আৰক্ষীয়ে আটক কৰিলে মোবাইল চোৰ