દિવાળી પર્વે રંગોળી બનાવવાની પ્રાચીન પરંપરા છે. સૌથી મોટા આ તહેવારોમાં ઘરમાં કે આંગણામાં કલરોના માધ્યમથી આપણે સૌ રંગોળી બનાવીએ છીએ. સિહોરના લોકો પણ ઘર આંગણે વિવિધ રંગાળીઓ બનાવીઓ બનાવી આંગણાને સુશોભિત કર્યું હતું દિવાળી પર્વે રંગો દ્રારા લાગણીની અભિવ્યક્તિ એટલે રંગોળી. અગિયારસ, બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ આ છ દિવસ આપણો ઉત્સાહ અનેરો હોય છે. આદીકાળથી ચાલી આવતી રંગોળીમાં પહેલા મીંડાના માધ્યમથી કરાતી કરાતી બાદમાં નવા જમાનામાં અત્યારે વિવિધ રીતે લોકો રંગોળી નિર્માણ કરે છે. આપણે ત્યૌહાર, વ્રત, પૂજા, ઉત્સવ, વિવાહ જેવા શુભ અવસરે સુકા અને પ્રાકૃતિક રંગોથી રંગોળી બનાવીએ છીએ. આંગણે રંગોળી કરીને રંગોના માધ્યમ વડે જીવન ઉત્સવમાં રંગો ભરે. રંગોળીમાં આપણી પ્રકૃતિજોવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી અશોક કુમાર મિશ્રએ પશ્ચિમ રેલ્વેના મહાપ્રબંધક તરીકેનો કાર્યભાર સંભાળ્યો ભારતીય પશ્ચિમ રેલવે
ભારતીય રેલવે મિકેનિકલ એન્જિનિયરિંગ સર્વિસના વરિષ્ઠ અધિકારી શ્રી અશોક કુમાર મિશ્રએ...
মৰানত ভাৰতীয় সামৰিক বাহিনীৰ জোৱান মনিকান্ত গগৈৰ স্মৃতিচাৰন সভাত অংশ ললে মন্ত্ৰী যোগেন মহনে
মৰানত ভাৰতীয় সামৰিক বাহিনীৰ জোৱান মনিকান্ত গগৈৰ স্মৃতিচাৰন সভাত অংশ ললে মন্ত্ৰী যোগেন মহনে
अवसाद में चल रहे युवक ने खुद से गला काटकर दे दी जान, कोरोना काल में नौकरी छोड़ वापस आ गया था घर
काफी समय से अवसाद में चल रहे सुंदरपुर पाल बस्ती के रहने वाले विशाल पाल घर में काम चल रहे लकड़ी के...
Parliament Security Breach LIVE: चारों आरोपियों का मकसद क्या था? | Parliament Security Lapse
Parliament Security Breach LIVE: चारों आरोपियों का मकसद क्या था? | Parliament Security Lapse
દેવગઢબારિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
દેવગઢબારિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું