આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિહોરી બાર કાઉન્સિલ ના ધારાશાસ્ત્રીઓ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી..#newsgujarati,
શિહોરી બાર કાઉન્સિલ ના ધારાશાસ્ત્રીઓ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી..#newsgujarati,
રંગોળી અને ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરાયું....
રંગોળી અને ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરાયું....
सत्ता असली-नसली तरी विकासाच्या बाबतीत दिलेला शब्द कधीही फिरवणार नाही - धनंजय मुंडे
परळी दि.06 (प्रतिनिधी) - परळी मतदारसंघ माझा आत्मा आहे, राज्याच्या राजकारणात सत्तेत असताना...