આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पेयजल की समस्या को देखते हुए गुनौर विधानसभा विधायक शिवदयाल बागरी ने पीएचई विभाग को लिखा पत्र
पेयजल की समस्या को देखते हुए गुनौर विधानसभा विधायक शिवदयाल बागरी ने पीएचई विभाग को लिखा पत्र...
વડોદરા શહેરમાં ફરજ બજાવતા આઠ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી
વડોદરા શહેરમાં ફરજ બજાવતા આઠ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી
ડીસામાં આર્થિક ભીંસથી કંટાળી યુવકે આત્મહત્યા કરતાં ચકચાર
ડીસામાં ચાર સંતાનના પિતાએ ઝેરી પ્રવાહી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ડીસા...
PORBANDAR રાણાવાવ શહેરમાં બેફામ ચાલતો વરલી-મટકાનો જુગાર 20-09-2022
PORBANDAR રાણાવાવ શહેરમાં બેફામ ચાલતો વરલી-મટકાનો જુગાર 20-09-2022