આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોક બજાર વિસ્તારમાંથી 11 જુગારીઓ ઝડપાયા
ચોક બજાર વિસ્તારમાંથી 11 જુગારીઓ ઝડપાયા
भाऊसाहेब फुंडकर फळबाग योजनेचा लाभ घेण्यासाठी अर्ज करण्याचे आवाहन- बी आर गंडे
तालुका कृषि अधिकारी
बीड प्रतिनिधी
कृषि विभाग महाराष्ट्र शासन यांच्या मार्फत राबविण्यात येणाऱ्या भाऊसाहेब फुंडकर...
Pakistan में बिक रहे हैं लाखों रुपए के पंछी, क्योंकि शौक बड़ी चीज़ है... (BBC Hindi)
Pakistan में बिक रहे हैं लाखों रुपए के पंछी, क्योंकि शौक बड़ी चीज़ है... (BBC Hindi)
જાફરાબાદ ગામે ગણેશજીની આરતી લાભ ધારાસભ્ય અંબરીષ ભાઈ ડેર એ લીધો
જાફરાબાદ ગામે ગણેશજીની આરતી લાભ ધારાસભ્ય અંબરીષ ભાઈ ડેર એ લીધો
યાદશક્તિમાં ઘટાડોઃ શું તમને પણ સ્મૃતિ ભ્રંશ છે, તો આ આદતો તેના માટે જવાબદાર હોઈ શકે છે.
જો તમે પણ સમયાંતરે વસ્તુઓ ભૂલી જાઓ છો, તો પછી આ વાતને મજાક અથવા નાની સમસ્યા સમજીને અવગણવાની ભૂલ ન...