આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના કમળાપુર રોડ સહિત અલગ અલગ અંદાજિત પાંચ કરોડના ખર્ચે વિકાસના કામોનું ખાત મુહૂર્ત થયા
જસદણના કમળાપુર રોડ સહિત અલગ અલગ અંદાજિત પાંચ કરોડના ખર્ચે વિકાસના કામોનું ખાત મુહૂર્ત થયા આ...
Cyclone Biparjoy News: पश्चिम की ओर बढ़ा, Saurashtra-Kutch में red alert| Devbhumi Dwarka| Gujarat
Cyclone Biparjoy News: पश्चिम की ओर बढ़ा, Saurashtra-Kutch में red alert| Devbhumi Dwarka| Gujarat
भाजपा अल्पसंख्यक नेता के पुरानी रंजिश में बदमाशों ने मारे चाकू
शहर के कैथूनीपोल इलाके में आज भाजपा अल्पसंख्यक मोर्चा के नेता अब्दुल वाहिद पर पुरानी रंजिश में...
2024 Maruti Suzuki Swift डीलरशिप पर आई नजर, इन बड़े अपडेट के साथ 9 मई को होगी लॉन्च
Maruti Suzuki की ओर से 9 मई 2024 को अपडेटेड Swift लॉन्च की जाएगी। हाल ही में 2024 स्विफ्ट से...