આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરની છ વર્ષની નિક્ષા બારોટ એ બરફ વર્ષા વચ્ચે 12,500 ફૂટની ઊંચાઈએ કેદારકંઠા ટ્રેક પર ત્રિરંગો લહેરાવ્યો..
પાલનપુરની છ વર્ષની નિક્ષા બારોટ એ બરફ વર્ષા વચ્ચે 12,500 ફૂટની ઊંચાઈએ કેદારકંઠા ટ્રેક પર ત્રિરંગો...
આજના યુગમાં સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો છે પ્લાસ્ટિક, જાણો તેની આડ અસરો
પ્લાસ્ટિકનો ઉપયોગ આરોગ્યની સાથે સાથે પર્યાવરણ માટે પણ હાનિકારક છે. તેનો ઉપયોગ માનવ શરીરને સીસા,...
लोकनाट्यद्वारे कोरकु या स्थानिक या जनजातीय भाषेमध्ये जनजागृती
भुमका,युवक मार्फत आदिवासी नृत्य.चिखलदरा - तालुक्यातील दहेंद्री गावातील दहेंद्री ढाणा येथील...
Kairana में Agniveer वाले लड़कों ने BJP सांसद Pradeep Choudhary की पोल खोली, PM Modi पर भड़के!Loksabha
Kairana में Agniveer वाले लड़कों ने BJP सांसद Pradeep Choudhary की पोल खोली, PM Modi पर भड़के!Loksabha