આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आम जनता को पट्टे दिलाने के लिए पार्षद प्रेम एवरग्रीन करेगे प्रदर्शन
बूंदी। नगर परिषद के पार्षद प्रेम प्रकाश एवरग्रीन का कहना है कि राज्य सरकार के स्वायत शासन विभाग...
AAP સાંસદ સંજય સિંહ એક સપ્તાહ માટે સસ્પેન્ડ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓએ...
কাইলৈ নলবাৰী ৰাস মহোৎসৱত উপস্থিত হ'ব বলিউদৰ মোহময়ী অভিনেত্ৰী হেমা মালিনী
অহাকালি অৰ্থাৎ ১৪ নবেম্বৰত নলবাৰী শ্ৰীশ্ৰী হৰিমন্দিৰ প্ৰাংগনত অনুষ্ঠিত হৈ থকা ৰাস মহোৎসৱত...