આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आष्टी पाटोदा शिरूर मतदारसंघात धस पर्वाला सुरुवात
सत्तेचे समीकरण बदलताच मतदारसंघात विकास निधीचा पाऊस
पाटोदा (प्रतिनिधी) सत्ते साठी सत्तराशे...
કાલોલ માં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાંઈજી પ્રભુ ના ૫૦૯ મા પ્રાગટય દિવસ ની ભવ્ય ઊજવણી
વિઠ્ઠલનાથજી (શ્રી ગુસાઈજી), જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના બીજા પુત્ર, વિક્રમ સંવત 1572 માં પોષ...
કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં આવેલ એતિહાસિક પુરાણી મંદિર હઠેશ્વર મહાદેવ ના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ
કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં આવેલ એતિહાસિક પુરાણી મંદિર હઠેશ્વર મહાદેવ ના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ
विधानसभा उपचुनाव में INDIA-NDA का टेस्ट, सात विधानसभा सीटों पर गिनती जारी | Desh Pradesh
विधानसभा उपचुनाव में INDIA-NDA का टेस्ट, सात विधानसभा सीटों पर गिनती जारी | Desh Pradesh
ખંભાતમાં અમિત શાહે 'જાહેર સભા' સંબોધતા કોંગ્રેસ પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા.
ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જાહેર સભા સંબોધતા કોંગ્રેસ પાર્ટી પર...