આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા તાલુકાના માઢિયા ખાતે પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.
મહુવા તાલુકાના માઢિયા ખાતે પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.
TVS Jupiter 110 vs Hero Xoom 110: कीमत, स्पेसिपिकेशन और फीचर्स के मामले में कौन बेहतर? खरीदने से पहले पढ़ें
Hero Xoom 110 में ब्लूटूथ कनेक्टिविटी के अलावा डिजिटल कंसोल कॉर्नरिंग एलईडी लैंप इंटीग्रेटेड...
જાણો ખંભાતમાં સવારે ૧૧ : ૦૦ કલાક સુધીમાં કેટલું મતદાન નોંધાયું ?
વિધાનસભા ચૂંટણીને પગલે આજ રોજ મતદારો મતદાન કેન્દ્રમાં પહોંચી ખંભાતના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય...
દસાડા તાલુકાના જૈનાબાદ ગામે સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લેખિત ફરિયાદ
દસાડા તાલુકાના જૈનાબાદ ગામે સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લેખિત ફરિયાદ
Brahmastra 2 का हिस्सा होंगे Hrithik Roshan, एक्टर ने खुद किया 'कन्फर्म'!
तिक रोशन (Hrithik Roshan) के चर्चा में रहने की वजह अक्सर उनके लुक्स उनकी लव लाइफ तो रहती ही है....