આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી મા અતરાષ્ટીય વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા મહા આરતી નુ આયોજન કરાયું
અમરેલી મા અતરાષ્ટીય વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા મહા આરતી નુ આયોજન કરાયું
જો જીવનમાં વિજય મેળવવો હોય તો આચાર્ય ચાણક્યની આ નીતિ અપનાવો, શત્રુની હાર નિશ્ચિત છે.
ચાણક્ય ભારતીય ઇતિહાસના મહાન ફિલોસોફર, સલાહકાર અને શિક્ષક છે, તેમણે ચંદ્રગુપ્ત મૌર્યને મહાન રાજા...
DETOX Your Body At Home in 1 Day | Full Body Cleanse | Abhinav Mahajan
DETOX Your Body At Home in 1 Day | Full Body Cleanse | Abhinav Mahajan