આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মহানগৰীৰ কাহিলীপাৰা ‘আকাৰ’ ৰিহেব চেণ্টাৰত মৃত্যু নৱজিৎ কলিতাৰ।
৩ দিন আগতে নিচামুক্তি কেন্দ্ৰলৈ অহা যুৱকৰ ৰহস্যজনক মৃত্যু।মহানগৰীৰ কাহিলীপাৰা ‘আকাৰ’...
અંબાજી:પાલનપુર બેઠક પરથી ભવ્ય જીતબાદ ભાજપ ઉમેદવાર અનિકેત ઠાકર અંબાજી જઇને મા અંબાના લીધા આશીર્વાદ.
અંબાજી:પાલનપુર બેઠક પરથી ભવ્ય જીત બાદ ભાજપ ઉમેદવાર અનિકેત ઠાકર અંબાજી જઇને મા અંબાના લીધા આશીર્વાદ.
વડીયા કુકાવાવ તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડીને નડ્યો અકસ્માત મોટી દુર્ઘટના ટળી
વડીયા કુકાવાવ તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડીને આકસ્માત નડ્યો છે આ વાત છે આજની વડીયા કુકાવાવ...
Delta Corp News: Online Gaming कंपनियों को बड़ी राहत संभव, GST Demand नोटिस पर नरम हो सकती है सरकार
Delta Corp News: Online Gaming कंपनियों को बड़ी राहत संभव, GST Demand नोटिस पर नरम हो सकती है सरकार
શહેરમાં ખૂનના જુના મનદુઃખમાં યુવાનનુ અપહરણ કરી ઘાતક હુમલો થયાના બનાવમાં સામસામે ક્રોસ ફરિયાદ દાખલ થઈ
શહેરમાં ખૂનના જુના મનદુઃખમાં યુવાનનુ અપહરણ કરી ઘાતક હુમલો થયાના બનાવમાં સામસામે ક્રોસ ફરિયાદ દાખલ થઈ