આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાદવાળી નેસ પાસે સિંહે કર્યો કિશોર પર હુમલો
કાદવાળી નેસ પાસે સિંહે કર્યો કિશોર પર હુમલો
વિસાવદરના કાદવાળી નેસ પાસે રહેતા પરિવારનો કિશોર ભેંસ...
નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની કચ્છમાં સેવાકાર્યોની સરવાણી સાથે કરાશે ઉજવણી
નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની કચ્છમાં સેવાકાર્યોની સરવાણી સાથે કરાશે ઉજવણી
૧૭મીએ સવાયા...
लायंस क्लब कोटा साउथ: उत्साह पूर्वक मनाया 76वां गणतंत्र दिवस
लायंस क्लब कोटा साउथ की ओर से रविवार को 76वां गणतंत्र दिवस बहुत ही उत्साह एवं जोश के साथ मनाया...
ઉમરગામ: ઓનલાઈન એફઆઈઆર સંદર્ભે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
ઉમરગામ: ઓનલાઈન એફઆઈઆર સંદર્ભે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
Tunnel Rescue: मनोज तिवारी ने 41 श्रमिकों को बचाने में छह खनिकों को सम्मानित किया | ABP GANGA LIVE
Tunnel Rescue: मनोज तिवारी ने 41 श्रमिकों को बचाने में छह खनिकों को सम्मानित किया | ABP GANGA LIVE