દિવાળી પર્વે રંગોળી બનાવવાની પ્રાચીન પરંપરા છે. સૌથી મોટા આ તહેવારોમાં ઘરમાં કે આંગણામાં કલરોના માધ્યમથી આપણે સૌ રંગોળી બનાવીએ છીએ. સિહોરના લોકો પણ ઘર આંગણે વિવિધ રંગાળીઓ બનાવીઓ બનાવી આંગણાને સુશોભિત કર્યું હતું દિવાળી પર્વે રંગો દ્રારા લાગણીની અભિવ્યક્તિ એટલે રંગોળી. અગિયારસ, બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ આ છ દિવસ આપણો ઉત્સાહ અનેરો હોય છે. આદીકાળથી ચાલી આવતી રંગોળીમાં પહેલા મીંડાના માધ્યમથી કરાતી કરાતી બાદમાં નવા જમાનામાં અત્યારે વિવિધ રીતે લોકો રંગોળી નિર્માણ કરે છે. આપણે ત્યૌહાર, વ્રત, પૂજા, ઉત્સવ, વિવાહ જેવા શુભ અવસરે સુકા અને પ્રાકૃતિક રંગોથી રંગોળી બનાવીએ છીએ. આંગણે રંગોળી કરીને રંગોના માધ્યમ વડે જીવન ઉત્સવમાં રંગો ભરે. રંગોળીમાં આપણી પ્રકૃતિજોવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોટડા ગામે નિશુલ્ક સગડીઓનું વિતરણ કરાયુ
કોટડા ગામે નિશુલ્ક સગડીઓનું વિતરણ કરાયું
એન. જી. ઓ મારફતે કોટડા ગામે લુકેશભાઈ વેશાભાઈ...
તારાપુરમાં અજાણ્યા ઈસમે યુવકનું ATM કાર્ડ બદલી તેનો પાસવર્ડ મેળવી 33 હજાર રૂપિયા ઉપાડી લીધા
તારાપુર નાની ચોકડી પાસે HDFC ATMમાં અજાણ્યા ઈસમે પૈસા ઉપાડી આપવાનું બહાનું કાઢી યુવકના ATM માંથી...
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ તેમજ આદર્શ યુવક મંડળ ખાત્રજ ચોકડી સમાજવાડીમાં અમૃત મહોત્સવ ને લઈને ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન..
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ તેમજ આદર્શ યુવક મંડળ ખાત્રજ- ચોકડી ખાતે સમાજવાડીમા માઁ...
અમરેલીના ધારી તાલુકા ના સરસિયા ગામના ઘોહાભાઈ ખાંભલા નામના આધેડે ઝેરી દવાના ટીકડા ખાઇ લીધા
બે માસથી ઉધરસ આવતી હોય અને હ્દયમાં ગાંઠનું નિદાન થતાં અંતિમ પગલું ભર્યું .
ધારી તાલુકાના...
દાંતીવાડા ડેમ ની જળ સપાટી તારીખ 28/8/2022 સવારે 11:10 સુધી..
દાંતીવાડા ડેમ ની જળ સપાટી તારીખ 28/8/2022 સવારે 11:10 સુધી..