ભાવનગર શહેરના ઈન્દીરાનગર વિસ્તારમાં મહિલાની હત્યાની બનાવ સામે આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ચિત્રા ઇન્દિરાનગર વિસ્તારમાં એક મહિલા પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરાયો. ઘટનામાં ગંભીર રીતે ઈજા પામેલા મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. ઘટનાને લઈ ઘટના સ્થળે લોકોના ટોળા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. અને ૧૦૮ તેમજ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યાની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનામાં બે લોકોને ઈજા પહોંચતા બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮ માં હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જનતાને રોજિંદી કામગીરીમાં ટ્રાફિકની સમસ્યા ના થાય તે માટે ડાઈવરજન આ પ્રકાર રહશે.....
આગામી તા.૨૬/૦૫/૨૦૨૫ ના રોજ અત્રેના જીલ્લામાં માન.પ્રધાનમંત્રી તથા અન્ય મહાનુભાવો! પધારનાર હોય...
Madhya Pradesh Oath Ceremony Updates: Mohan Yadav के शपथ ग्रहण में मौजूद BJP के दिग्गज नेता | AajTak
Madhya Pradesh Oath Ceremony Updates: Mohan Yadav के शपथ ग्रहण में मौजूद BJP के दिग्गज नेता | AajTak
ડીસામાં ઓવરબ્રિજ નીચે પાર્કિંગ જગ્યા ખુલ્લી અને સર્વિસ રોડ પહોળો થશે
ડીસામાં ઓવરબ્રિજ નીચે પાર્કિંગ જગ્યા ખુલ્લી અને સર્વિસ રોડ પહોળો થશે
ગીર સોમનાથમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને તા.૧૭ સપ્ટે.ના રોજ "વિશ્વાસથી વિકાસ યાત્રા"કાર્યક્રમ યોજાશે
---------
ગીર સોમનાથમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને તા.૧૭...
Surat : ગણપતિની મૂર્તિઓના વિસર્જન માટે SMC દ્રારા કતારગામ ઝોનમાં ચાર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા
Surat : ગણપતિની મૂર્તિઓના વિસર્જન માટે SMC દ્રારા કતારગામ ઝોનમાં ચાર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા