રાજ્યમા વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે, તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચારથી લઇ અને લોકો સુધી પહોચી રહ્યા છે. આમ આદમી પાટીંના દિલ્હીના નાયબ મુખ્યમત્રી મનીષ સિસોદિયા 27મી. ઓક્ટોબરના રોજ સિહોરના પ્રવાસે આવી રહ્યા હોવાનુ સુત્રોથી જાણકારી મળો છે, આમ આદમીપાર્ટી સુરત સાથે દક્ષિણગુવ ગુજરાતમા વધુમજબૂત જણાઈ રહી છે, પરતુ સૌરાષ્ટ્ર ભાવનગરમાં તેઓને હ હજી સૂધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી, જેથી લોકો સુઘી પહોચવામાટે હવે ત્યા ફ્રીએકવારગ્રદમ્ય વિસ્તારોમાં મુલાક રાતનો તખ્તો ગોઠવાયો. છે મનીષ સિસોદિયા, સાથે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિત આપના નેતાઓ આવશો સિહોરની મુલાકાતે કરી રેલી, રોડ શો સહિતના કાર્યક્રમોનો સમગ્ર તખ્તો ગોઠવાઈ થયો છે તેવી જાણકારી મળૌ છે લોકો મોટી સખ્યામા જોડાઈ માટે આમ આદમીપાર્ટીએ ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોનો દોર રારૂ કર્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar के Muzaffarpur में भिखारियों ने खोला Bank, ऐसे मिलता है पैसै | #BeggarsBank
Bihar के Muzaffarpur में भिखारियों ने खोला Bank, ऐसे मिलता है पैसै | #BeggarsBank #Bihar
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી થરાદની લીધી મુલાકાત..
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી થરાદની લીધી મુલાકાત..
ટકાઉ...
સૌરાષ્ટ્ર એકસેલન્સ એવોર્ડ ૨૦૨૨મા ભાવનગરના એન્કર પુનિત પુરોહિત થયા વિજેતા
ગત ૨૯ તારીખે FNX India દ્વારા યોજાયેલ સૌરાષ્ટ્ર એકસેલન્સ એવોર્ડમા સૌરાષ્ટ્રમાંથી કુલ ૨૧એન્કર...
तिर्थक्षेत्र लक्षेश्वर नगरीत कावड यात्रा महोत्सवाने दुमदुमली लाखपुरी नगरी
तिर्थक्षेत्र लक्षेश्वर नगरीत कावड यात्रा महोत्सवाने दुमदुमली लाखपुरी नगरी