રાજ્યમા વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે, તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચારથી લઇ અને લોકો સુધી પહોચી રહ્યા છે. આમ આદમી પાટીંના દિલ્હીના નાયબ મુખ્યમત્રી મનીષ સિસોદિયા 27મી. ઓક્ટોબરના રોજ સિહોરના પ્રવાસે આવી રહ્યા હોવાનુ સુત્રોથી જાણકારી મળો છે, આમ આદમીપાર્ટી સુરત સાથે દક્ષિણગુવ ગુજરાતમા વધુમજબૂત જણાઈ રહી છે, પરતુ સૌરાષ્ટ્ર ભાવનગરમાં તેઓને હ હજી સૂધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી, જેથી લોકો સુઘી પહોચવામાટે હવે ત્યા ફ્રીએકવારગ્રદમ્ય વિસ્તારોમાં મુલાક રાતનો તખ્તો ગોઠવાયો. છે મનીષ સિસોદિયા, સાથે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિત આપના નેતાઓ આવશો સિહોરની મુલાકાતે કરી રેલી, રોડ શો સહિતના કાર્યક્રમોનો સમગ્ર તખ્તો ગોઠવાઈ થયો છે તેવી જાણકારી મળૌ છે લોકો મોટી સખ્યામા જોડાઈ માટે આમ આદમીપાર્ટીએ ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોનો દોર રારૂ કર્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
36મી નેશનલ ગેમ્સ અંતર્ગત શહેરની 428 શાળાઓમાં રમતોત્સવનું આયોજન કરાયું
36મી નેશનલ ગેમ્સ અંતર્ગત શહેરની 428 શાળાઓમાં રમતોત્સવનું આયોજન કરાયું
સાબરકાંઠા જિલ્લા ના લાલદરવાજા ગણપતિજી ની આરતી ઉતારી ધન્યતા અનુભવી
સાબરકાંઠા જિલ્લા ના લાલદરવાજા ગણપતિજી ની આરતી ઉતારી ધન્યતા અનુભવી
અમદાવાદઃમેઘાણી નગરમાં બુટલેગરો પોલીસ કેમિશનરના બંગલા પાસે 500 મીટરના અંતરે જાહેરમા દેશી દારનું વેચાણ
અમદાવાદઃમેઘાણી નગરમાં બુટલેગરો પોલીસ કેમિશનરના બંગલા પાસે 500 મીટરના અંતરે જાહેરમા દેશી દારનું વેચાણ
विनायक मेटे यांच्या आठवणींना उजाळा देतांना गुलाबराव पाटील झाले भावूक | Vinayak Mete Pass Away
विनायक मेटे यांच्या आठवणींना उजाळा देतांना गुलाबराव पाटील झाले भावूक | Vinayak Mete Pass Away