રાજ્યમા વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે, તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચારથી લઇ અને લોકો સુધી પહોચી રહ્યા છે. આમ આદમી પાટીંના દિલ્હીના નાયબ મુખ્યમત્રી મનીષ સિસોદિયા 27મી. ઓક્ટોબરના રોજ સિહોરના પ્રવાસે આવી રહ્યા હોવાનુ સુત્રોથી જાણકારી મળો છે, આમ આદમીપાર્ટી સુરત સાથે દક્ષિણગુવ ગુજરાતમા વધુમજબૂત જણાઈ રહી છે, પરતુ સૌરાષ્ટ્ર ભાવનગરમાં તેઓને હ હજી સૂધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી, જેથી લોકો સુઘી પહોચવામાટે હવે ત્યા ફ્રીએકવારગ્રદમ્ય વિસ્તારોમાં મુલાક રાતનો તખ્તો ગોઠવાયો. છે મનીષ સિસોદિયા, સાથે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિત આપના નેતાઓ આવશો સિહોરની મુલાકાતે કરી રેલી, રોડ શો સહિતના કાર્યક્રમોનો સમગ્ર તખ્તો ગોઠવાઈ થયો છે તેવી જાણકારી મળૌ છે લોકો મોટી સખ્યામા જોડાઈ માટે આમ આદમીપાર્ટીએ ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોનો દોર રારૂ કર્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Smart Gadget Big News | स्मार्ट गैजेट क्या है और इसका इस्तेमाल कैसे किया जाता है? | Smart Watch
Smart Gadget Big News | स्मार्ट गैजेट क्या है और इसका इस्तेमाल कैसे किया जाता है? | Smart Watch
বীৰ লাচিত বহুমুখী সমবায় সমিতিৰ বিশেষ সভা
বিহপুৰীয়া সমষ্টিভিত্তিত গঠন হোৱা বীৰ লাচিত বহুমুখী সমবায় সমিতিৰ এখন বিশেষ সভা আজি অনুষ্ঠিত কৰা হয়...
વિસાવદર: કરોડોના અનાજની ચોરી થઈ છે કે કેમ જેવા આક્ષેપ!
વિસાવદરમાં કરોડોના અનાજની ચોરી થઈ છે કે કેમ જેવા આક્ષેપ!,
ગુજરાત સરકાર દ્વારા જૂન અને જુલાઈ...
Infosys Q4 results: Share में कल क्या होगा ?
Infosys Q4 results: Share में कल क्या होगा ?