રાજ્યમા વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે, તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચારથી લઇ અને લોકો સુધી પહોચી રહ્યા છે. આમ આદમી પાટીંના દિલ્હીના નાયબ મુખ્યમત્રી મનીષ સિસોદિયા 27મી. ઓક્ટોબરના રોજ સિહોરના પ્રવાસે આવી રહ્યા હોવાનુ સુત્રોથી જાણકારી મળો છે, આમ આદમીપાર્ટી સુરત સાથે દક્ષિણગુવ ગુજરાતમા વધુમજબૂત જણાઈ રહી છે, પરતુ સૌરાષ્ટ્ર ભાવનગરમાં તેઓને હ હજી સૂધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી, જેથી લોકો સુઘી પહોચવામાટે હવે ત્યા ફ્રીએકવારગ્રદમ્ય વિસ્તારોમાં મુલાક રાતનો તખ્તો ગોઠવાયો. છે મનીષ સિસોદિયા, સાથે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિત આપના નેતાઓ આવશો સિહોરની મુલાકાતે કરી રેલી, રોડ શો સહિતના કાર્યક્રમોનો સમગ્ર તખ્તો ગોઠવાઈ થયો છે તેવી જાણકારી મળૌ છે લોકો મોટી સખ્યામા જોડાઈ માટે આમ આદમીપાર્ટીએ ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોનો દોર રારૂ કર્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Deesa News ડીસા ના બે યુવાનો કોરોના કાળ થી કરે છે સેવાનું અનોખું કાર્ય 200 શ્વાનો ને ખીર આપે છે
Deesa News ડીસા ના બે યુવાનો કોરોના કાળ થી કરે છે સેવાનું અનોખું કાર્ય 200 શ્વાનો ને ખીર આપે છે
ठाकरेंनी शहानीतीचा हिशोबच मांडला, पाहा काय म्हणाले? | Uddhav Thackeray on Amit Shah
ठाकरेंनी शहानीतीचा हिशोबच मांडला, पाहा काय म्हणाले? | Uddhav Thackeray on Amit Shah
બોટાદ માર્કેટ યાર્ડ બાદ હવે બીજા માર્કેટ યાર્ડમાં પણ ખેડૂતોએ પોતાનો અવાજ ઉઠાવ્યો: રાજુ કરપડા
બોટાદ માર્કેટ યાર્ડ બાદ હવે બીજા માર્કેટ યાર્ડમાં પણ ખેડૂતોએ પોતાનો અવાજ ઉઠાવ્યો: રાજુ કરપડા
Bihar Politics: Tejashwi Yadav को आया गुस्सा, Nitish Kumar को खूब सुनाया | BJP | Assam | Aaj Tak
Bihar Politics: Tejashwi Yadav को आया गुस्सा, Nitish Kumar को खूब सुनाया | BJP | Assam | Aaj Tak