રાજ્યમા વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે, તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચારથી લઇ અને લોકો સુધી પહોચી રહ્યા છે. આમ આદમી પાટીંના દિલ્હીના નાયબ મુખ્યમત્રી મનીષ સિસોદિયા 27મી. ઓક્ટોબરના રોજ સિહોરના પ્રવાસે આવી રહ્યા હોવાનુ સુત્રોથી જાણકારી મળો છે, આમ આદમીપાર્ટી સુરત સાથે દક્ષિણગુવ ગુજરાતમા વધુમજબૂત જણાઈ રહી છે, પરતુ સૌરાષ્ટ્ર ભાવનગરમાં તેઓને હ હજી સૂધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી, જેથી લોકો સુઘી પહોચવામાટે હવે ત્યા ફ્રીએકવારગ્રદમ્ય વિસ્તારોમાં મુલાક રાતનો તખ્તો ગોઠવાયો. છે મનીષ સિસોદિયા, સાથે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિત આપના નેતાઓ આવશો સિહોરની મુલાકાતે કરી રેલી, રોડ શો સહિતના કાર્યક્રમોનો સમગ્ર તખ્તો ગોઠવાઈ થયો છે તેવી જાણકારી મળૌ છે લોકો મોટી સખ્યામા જોડાઈ માટે આમ આદમીપાર્ટીએ ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોનો દોર રારૂ કર્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ટ્રાફીક પોલીસે કારના કાચ પરથી બ્લેક ફીલ્મ દૂર કરાવી દંડ વસૂલ્યો
સમગ્ર ગુજરાતમાં ગાડીઓ ઉપર લાગેલા કાળા કાચ સામેની ઝુંબેશને પગલે ડીસામાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા...
વિકાસ: ઉપરકોટ 1 મહિનામાં ખુલ્લો મુકાવાની
શક્યતા
75 કરોડના ખર્ચે થઇ રહી છે કામગીરી: પહેલા ફેસનું 90
ટકા, બીજા ફેસનું 80 ટકા કામ થયું
જોકે, હજુ...
आवारा एवं निराश्रित नर गौवंश के संरक्षण को लेकर बैठक सम्पन्न
आवारा एवं निराश्रित नर गोवंश के संरक्षण को लेकर मंगलवार को जिला कलक्टर अक्षय गोदारा की अध्यक्षता...
क्यों गिरी BANK NIFTY ? 360 VIEW DETAILED ANALYSIS AND BANK NIFTY PREDICTION |
क्यों गिरी BANK NIFTY ? 360 VIEW DETAILED ANALYSIS AND BANK NIFTY PREDICTION |
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur