રાજ્યમા વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે, તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચારથી લઇ અને લોકો સુધી પહોચી રહ્યા છે. આમ આદમી પાટીંના દિલ્હીના નાયબ મુખ્યમત્રી મનીષ સિસોદિયા 27મી. ઓક્ટોબરના રોજ સિહોરના પ્રવાસે આવી રહ્યા હોવાનુ સુત્રોથી જાણકારી મળો છે, આમ આદમીપાર્ટી સુરત સાથે દક્ષિણગુવ ગુજરાતમા વધુમજબૂત જણાઈ રહી છે, પરતુ સૌરાષ્ટ્ર ભાવનગરમાં તેઓને હ હજી સૂધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી, જેથી લોકો સુઘી પહોચવામાટે હવે ત્યા ફ્રીએકવારગ્રદમ્ય વિસ્તારોમાં મુલાક રાતનો તખ્તો ગોઠવાયો. છે મનીષ સિસોદિયા, સાથે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિત આપના નેતાઓ આવશો સિહોરની મુલાકાતે કરી રેલી, રોડ શો સહિતના કાર્યક્રમોનો સમગ્ર તખ્તો ગોઠવાઈ થયો છે તેવી જાણકારી મળૌ છે લોકો મોટી સખ્યામા જોડાઈ માટે આમ આદમીપાર્ટીએ ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોનો દોર રારૂ કર્યો છે