સિહોર તાલુકા ના ખારી ગામ આહીર સમાજ ફ્રેન્ડ સર્કલના સિહોર આવાસ યોજના અધિકારી અનિલભાઈ હીલા,મહેશભાઈ ઢીલા, આશિષભાઈ ઢીલા,ધર્મેશભાઈ ઢીલા તેમજ નિલેશભાઈ ગજજર સહિત નાઓ દ્રારા આજરોજ સિહોર ખાતે વહેલી સવારથી બીનવારસી રખડતા ભટકતા પાગલો ને મોટર કારમાં બેસાડી અને મુસાફરી આનંદ કરાવી અને તેમની કાલીઘેલી વાત થી સમજાવી અને શરીર ગડ ગૂમડાં થી પીડાતા હોય તેઓને પ્રાથમિક સારવાર બાદ ,લઘર વગર કપડાં ,વાળ ,દાઢી તેમજ કદાપી સ્નાન ન કર્યું હોય અને શરીર મેલાઘેલા હોય તેઓ ને બાલ,દાઢી,તેમજ સાબુ થી સ્વચ્છ પાણી થી નવરાવી ધોવરાવી,અને ચા નાસ્તો ,ભોજન સહિત ની સુવિધા આ આહીર ફ્રેન્ડ ગ્રૂપ દ્રારા એક સરાહનીય કામગીરી હાથ ધરાઇ હતી અને આ કામગીરી સાથે અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરતા હોય છે ત્યારે અનિલભાઈ ઢીલા સહિત ની ટીમ ને બિરદાવવા લાયક છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विद्यार्थियों ने किया जल शोधन यंत्र जाखमुंड का भ्रमण, जल शोधन संयंत्र की जानी कार्यप्रणाली
विद्यार्थियों ने किया जल शोधन यंत्र जाखमुंड का भ्रमण, जल शोधन संयंत्र की जानी...
અમરેલી:- હીંદુ ધર્મનો ત્યાગ-૨૨ પ્રતિજ્ઞા-૯૫૪ લોકોએ બૌધ્ધ ધમ્મ અંગીકાર
અમરેલી:- હીંદુ ધર્મનો ત્યાગ-૨૨ પ્રતિજ્ઞા-૯૫૪ લોકોએ બૌધ્ધ ધમ્મ અંગીકાર
Ram Mandir कार्यक्रम से Congress दूर, Imran Pratapgarhi ने BJP को घेरा, भड़कीं Smriti Irani
Ram Mandir कार्यक्रम से Congress दूर, Imran Pratapgarhi ने BJP को घेरा, भड़कीं Smriti Irani
মাৰ্ঘেৰিটাত জনজাতিকৰণ আৰু অত্যাৱশ্যকীয় সামগ্ৰী মুল্য বৃদ্ধি প্ৰতিবাদত আটাছুৰ প্ৰতিকৃতি দাহ কাৰ্যসূচী
মাৰ্ঘেৰিটাত জনজাতিকৰণ আৰু অত্যাৱশ্যকীয় সামগ্ৰী মুল্য বৃদ্ধি প্ৰতিবাদত আটাছুৰ প্ৰতিকৃতি দাহ কাৰ্যসূচী