સિહોર તાલુકા ના ખારી ગામ આહીર સમાજ ફ્રેન્ડ સર્કલના સિહોર આવાસ યોજના અધિકારી અનિલભાઈ હીલા,મહેશભાઈ ઢીલા, આશિષભાઈ ઢીલા,ધર્મેશભાઈ ઢીલા તેમજ નિલેશભાઈ ગજજર સહિત નાઓ દ્રારા આજરોજ સિહોર ખાતે વહેલી સવારથી બીનવારસી રખડતા ભટકતા પાગલો ને મોટર કારમાં બેસાડી અને મુસાફરી આનંદ કરાવી અને તેમની કાલીઘેલી વાત થી સમજાવી અને શરીર ગડ ગૂમડાં થી પીડાતા હોય તેઓને પ્રાથમિક સારવાર બાદ ,લઘર વગર કપડાં ,વાળ ,દાઢી તેમજ કદાપી સ્નાન ન કર્યું હોય અને શરીર મેલાઘેલા હોય તેઓ ને બાલ,દાઢી,તેમજ સાબુ થી સ્વચ્છ પાણી થી નવરાવી ધોવરાવી,અને ચા નાસ્તો ,ભોજન સહિત ની સુવિધા આ આહીર ફ્રેન્ડ ગ્રૂપ દ્રારા એક સરાહનીય કામગીરી હાથ ધરાઇ હતી અને આ કામગીરી સાથે અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરતા હોય છે ત્યારે અનિલભાઈ ઢીલા સહિત ની ટીમ ને બિરદાવવા લાયક છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Breaking News: J&K विधानसभा से पहले आम आदमी पार्टी का बड़ा ऐलान, 90 सीटों पर चुनाव लड़ेगी पार्टी! 
 
                      Breaking News: J&K विधानसभा से पहले आम आदमी पार्टी का बड़ा ऐलान, 90 सीटों पर चुनाव लड़ेगी...
                  
   ડીસામાં જુગાર રમતાં પાંચ શખ્સોને પોલીસે ઝડપ્યા 
 
                      ડીસા શહેર દક્ષિણ પોલીસ મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલ...
                  
   તાલાળા 91 વિધાનસભાના AAP ના ઉમેદવાર દેવેન્દ્રભાઈ સોલંકીનો ભવ્ય રોડ શો#આપ #aamaadmiparty #aappunjab 
 
                      તાલાળા 91 વિધાનસભાના AAP ના ઉમેદવાર દેવેન્દ્રભાઈ સોલંકીનો ભવ્ય રોડ શો#આપ #aamaadmiparty #aappunjab
                  
   કેન્દ્રીય વિદેશ મંત્રી અને વિવિધ દેશો માંથી પધારેલ ડેલીગેટ્સ શહેર ની મુલાકાતે 
 
                      કેન્દ્રીય વિદેશ મંત્રી અને વિવિધ દેશો માંથી પધારેલ ડેલીગેટ્સ શહેર ની મુલાકાતે
                  
   વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાર જાગૃતિ માટે પાલનપુર તાલુકાના લાલાવાડા ખાતે નિદર્શન યોજાયુ 
 
                      વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાર જાગૃતિ માટે પાલનપુર તાલુકાના લાલાવાડા ખાતે નિદર્શન યોજાયુ
                  
   
  
  
  
  
   
   
   
  