વઢવાણ ગેબનશા પીરની દરબાર પાસે આવેલા કારખાનામાં કામ કરવા બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ શખ્સોએ એક મજુર યુવાન ઉ૫ર છરીથી હુમલો કરીને ગંભીર ઈજા કરતા સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણવા મળતી વિગત એવા પ્રકારની છેકે, વઢવાણ ગેબનશા પીરની દરગાહ પાસે આવેલી ફુડ એન્ડ ફન પેપીના કારખાનામાં મજુરી કરતા રાજેશ નાનજીભાઈ રાઠોડે તેમના શેઠની સુચનાથી કારખાનામાં કામ કરતા અન્ય મજુરો સલીમભાઈ અને તેના પુત્રો નવાબ અને સાજીદને રસ્તામાં પડેલા પેપીના બોરા ઉઠાવી લેવાનું કહેતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રોએ રાજેશભાઈ ઉપર છરીથી હુમલો કરીને મુંઢ માર મારતા રાજેશભાઈને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર માટે સી.યુ.શાહ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસે ફરિયાદના આધારે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jaguar ने I-Pace EV की 258 यूनिट मंगाई वापस, बैटरी में खराबी के चलते आग लगने का खतरा
Jaguar I-Pace EV की आखिरी रिकॉल ने उन ईवी को प्रभावित किया है जो 2019 और 2024 के बीच बनाई गई थीं।...
আজাদী কা অমৃত মহোৎসৱ’ৰ উপলক্ষে মৰাণ বিজেপি নগৰ মণ্ডলৰ প্ৰভাতীফেৰী কাৰ্যসূচী
দেশ স্বাধীনতাৰ ৭৫ তম বৰ্ষত ভৰি দিয়াৰ উপলক্ষ্যে দেশবাসীয়ে পালন কৰিব আজাদী কা অমৃত মহোৎসৱ। এই...
બનાસકાંઠા જિલ્લાને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરવા માટેનું અભિયાન શરૂ કરાયું
વ્યાજખોરીના દૂષણને ડામવા પાલનપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને લોક દરબાર...
অসম চৰকাৰে গুৱাহাটীত ২০০ কোটি টকাৰো অধিক মূল্যৰ 'ইউনিটি মল' নিৰ্মাণ কৰিব
ৰাষ্ট্ৰীয় সংহতিৰ প্ৰসাৰ, ‘মেক ইন ইণ্ডিয়া’ৰ ধাৰণা আগবঢ়াই নিয়া আৰু ‘এক জিলা...
Accident News | આણંદમાં ટ્રક પલ્ટી ખાતા 3 ના મોત | Gujarat News | News18 Gujarati
Accident News | આણંદમાં ટ્રક પલ્ટી ખાતા 3 ના મોત | Gujarat News | News18 Gujarati