વઢવાણ ગેબનશા પીરની દરબાર પાસે આવેલા કારખાનામાં કામ કરવા બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ શખ્સોએ એક મજુર યુવાન ઉ૫ર છરીથી હુમલો કરીને ગંભીર ઈજા કરતા સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણવા મળતી વિગત એવા પ્રકારની છેકે, વઢવાણ ગેબનશા પીરની દરગાહ પાસે આવેલી ફુડ એન્ડ ફન પેપીના કારખાનામાં મજુરી કરતા રાજેશ નાનજીભાઈ રાઠોડે તેમના શેઠની સુચનાથી કારખાનામાં કામ કરતા અન્ય મજુરો સલીમભાઈ અને તેના પુત્રો નવાબ અને સાજીદને રસ્તામાં પડેલા પેપીના બોરા ઉઠાવી લેવાનું કહેતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રોએ રાજેશભાઈ ઉપર છરીથી હુમલો કરીને મુંઢ માર મારતા રાજેશભાઈને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર માટે સી.યુ.શાહ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસે ફરિયાદના આધારે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Drugs & Magic Remedies Act क्या है जिसकी वजह से Patanjali को फटकार लगी|Aasan Bhasha Mein
Drugs & Magic Remedies Act क्या है जिसकी वजह से Patanjali को फटकार लगी|Aasan Bhasha Mein
શ્રી સરકારી માધ્યમિક શાળા કડોલ તા : ભચાઉ ખાતે ધોરણ -: ૧૦ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન
શ્રી સરકારી માધ્યમિક શાળા કડોલ તા : ભચાઉ ખાતે ધોરણ -: ૧૦ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન
संसद के विधेयक जीवित पशु आयात निर्यात कानुन के विरोध में एक जैन साधु का आमजन को संदेश
संसद के विधेयक जीवित पशु आयात निर्यात कानुन के विरोध में एक जैन साधु का आमजन को संदेश
Janmashtami 2023: वृन्दावन में स्पेशल पेंटिंग कैंप का आयोजन, 11 राज्यों से चित्रकार हुए शामिल
Janmashtami 2023: वृन्दावन में स्पेशल पेंटिंग कैंप का आयोजन, 11 राज्यों से चित्रकार हुए शामिल