વઢવાણ ગેબનશા પીરની દરબાર પાસે આવેલા કારખાનામાં કામ કરવા બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ શખ્સોએ એક મજુર યુવાન ઉ૫ર છરીથી હુમલો કરીને ગંભીર ઈજા કરતા સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણવા મળતી વિગત એવા પ્રકારની છેકે, વઢવાણ ગેબનશા પીરની દરગાહ પાસે આવેલી ફુડ એન્ડ ફન પેપીના કારખાનામાં મજુરી કરતા રાજેશ નાનજીભાઈ રાઠોડે તેમના શેઠની સુચનાથી કારખાનામાં કામ કરતા અન્ય મજુરો સલીમભાઈ અને તેના પુત્રો નવાબ અને સાજીદને રસ્તામાં પડેલા પેપીના બોરા ઉઠાવી લેવાનું કહેતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રોએ રાજેશભાઈ ઉપર છરીથી હુમલો કરીને મુંઢ માર મારતા રાજેશભાઈને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર માટે સી.યુ.શાહ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસે ફરિયાદના આધારે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಲೇಔಟ್ ನ ರಾಣಿ ಅಬ್ಬಕ್ಕ ದೇವಿ ಮೈದಾನದಲ್ಲಿ "ತ್ರಯೋದಶ ಲಕ್ಷ ಶ್ರೀ ರಾಮತಾರಕ ಮಹಾಯಾಗ ಶ್ರೀ ಸೀತಾ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಹಾಗೂ ಕಲಶಾಭಿಷೇಕ" ನಡೆಯಿತು.
ಜನವರಿ 22 , 2024
ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ರಾಮಮಂದಿರ ಉದ್ಘಾಟನೆ ಈ ಹಿನ್ನಲೆಯಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿನ...
निवळी-जयगड मार्गावरील ओव्हरलोड वाहतूक तत्काळ बंद करावी; अन्यथा रस्ता रोको आंदोलन भाजपचा निर्वाणीचा इशारा
रत्नागिरी : निवळी जयगड रोडवर रोज मोठया प्रमाणात ओव्हरलोड वाहनांमार्फत वाहतूक होत असल्याने...
Modi Surname Case: कांग्रेस नेता राहुल गांधी की याचिका पर सूरत कोर्ट में सुनवाई आज
मोदी सरनेम मानहानि केस में आज गुजरात में राहुल गांधी की याचिका पर सुनवाई होगी। राहुल ने दोष...
સુરેન્દ્રનગર પોલીસે મથકે પોલીસ વિરુધ ફરિયાદ
#buletinindia #gujarat #surendranagar
DANG // વઘઇ, શિવારીમાળમાં પ્રજ્ઞાચક્ષુ, દિવ્યાંગ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપતા શિક્ષકોનું અભિવાદન કરાયુ..
વઘઇ, શિવારીમાળમાં પ્રજ્ઞાચક્ષુ, દિવ્યાંગ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપતા શિક્ષકોનું અભિવાદન...