વઢવાણ ગેબનશા પીરની દરબાર પાસે આવેલા કારખાનામાં કામ કરવા બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ શખ્સોએ એક મજુર યુવાન ઉ૫ર છરીથી હુમલો કરીને ગંભીર ઈજા કરતા સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણવા મળતી વિગત એવા પ્રકારની છેકે, વઢવાણ ગેબનશા પીરની દરગાહ પાસે આવેલી ફુડ એન્ડ ફન પેપીના કારખાનામાં મજુરી કરતા રાજેશ નાનજીભાઈ રાઠોડે તેમના શેઠની સુચનાથી કારખાનામાં કામ કરતા અન્ય મજુરો સલીમભાઈ અને તેના પુત્રો નવાબ અને સાજીદને રસ્તામાં પડેલા પેપીના બોરા ઉઠાવી લેવાનું કહેતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રોએ રાજેશભાઈ ઉપર છરીથી હુમલો કરીને મુંઢ માર મારતા રાજેશભાઈને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર માટે સી.યુ.શાહ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસે ફરિયાદના આધારે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खूबसूरत डिजाइन, मजबूत कैमरा सिस्टम और जरूरी AI फीचर्स के साथ POCO F6 है अपने सेगमेंट में बेस्ट फोन
POCO F6 स्मार्टफोन में 50MP का प्राइमरी कैमरा सेंसर मिलता है। यह कैमरा ऑप्टिकल इमेज स्टेबलाइजेशन...
March 25, 2023
হত্যাকাৰীৰ জাবজীৱন কাৰাদণ্ডৰ হুকুম।
গোলাঘাট ২৪ মাৰ্চ।
## ২০০৬ চনৰ ১৩...
भारतीय दलित कोब्रा.
भारतीय दलित खोबरा औरंगाबाद या सामाजिक संघटनेच्या वतीने व संघटनेला अनुसरणारे ३00 ते ४00 महिला व...
જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે ઉજજૈન પીઠના માં પવિત્રા નંદગીરી ૧૦૮ મહામંડલેશ્વરે પત્રકરો સાથે ખાસ વાતચીત
જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે ઉજજૈન પીઠના માં પવિત્રા નંદગીરી ૧૦૮ મહામંડલેશ્વરે પત્રકરો સાથે ખાસ વાતચીત.
મહુવામાં કીર્તીદાન ફેમ કમાં નો રોડ શો
મહુવામાં કીર્તીદાન ફેમ કમાં નો રોડ શો