વઢવાણ ગેબનશા પીરની દરબાર પાસે આવેલા કારખાનામાં કામ કરવા બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ શખ્સોએ એક મજુર યુવાન ઉ૫ર છરીથી હુમલો કરીને ગંભીર ઈજા કરતા સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણવા મળતી વિગત એવા પ્રકારની છેકે, વઢવાણ ગેબનશા પીરની દરગાહ પાસે આવેલી ફુડ એન્ડ ફન પેપીના કારખાનામાં મજુરી કરતા રાજેશ નાનજીભાઈ રાઠોડે તેમના શેઠની સુચનાથી કારખાનામાં કામ કરતા અન્ય મજુરો સલીમભાઈ અને તેના પુત્રો નવાબ અને સાજીદને રસ્તામાં પડેલા પેપીના બોરા ઉઠાવી લેવાનું કહેતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રોએ રાજેશભાઈ ઉપર છરીથી હુમલો કરીને મુંઢ માર મારતા રાજેશભાઈને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર માટે સી.યુ.શાહ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસે ફરિયાદના આધારે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तिरोडा येथे काँग्रेस आपल्या दारी कार्यक्रमाचा शुभारंभ शहारातील अनेक समस्याबदल माहीती देण्यात आली
तिरोडा येथे काँग्रेस आपल्या दारी कार्यक्रमाचा शुभारंभ शहारातील अनेक समस्याबदल माहीती देण्यात आली
Noida Twin Towers Demolished Video
Noida Twin Towers Demolished Video
રાધનપુરમાં જૈન સમાજ દ્વારા પજુસણ બહુજ સુંદર રીતે ઉત્સાહ પૂર્વક તન મન અને ધનથી કાર્ય કરવામાં આવ્યું
રાધનપુરમાં જૈન સમાજ દ્વારા પજુસણ બહુજ સુંદર રીતે ઉત્સાહ પૂર્વક તન મન અને ધનથી કાર્ય કરવામાં આવ્યું
राजस्थान के बांधों में वर्तमान जलस्तर का आंकड़ा जारी, बांधों में कुल भराव क्षमता का 41.07 प्रतिशत पानी
प्रदेश के बांधों में वर्तमान जलस्तर का आंकड़ा जारी किया गया है. जल संसाधन विभाग ने बांधों का...