વઢવાણ ગેબનશા પીરની દરબાર પાસે આવેલા કારખાનામાં કામ કરવા બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ શખ્સોએ એક મજુર યુવાન ઉ૫ર છરીથી હુમલો કરીને ગંભીર ઈજા કરતા સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણવા મળતી વિગત એવા પ્રકારની છેકે, વઢવાણ ગેબનશા પીરની દરગાહ પાસે આવેલી ફુડ એન્ડ ફન પેપીના કારખાનામાં મજુરી કરતા રાજેશ નાનજીભાઈ રાઠોડે તેમના શેઠની સુચનાથી કારખાનામાં કામ કરતા અન્ય મજુરો સલીમભાઈ અને તેના પુત્રો નવાબ અને સાજીદને રસ્તામાં પડેલા પેપીના બોરા ઉઠાવી લેવાનું કહેતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રોએ રાજેશભાઈ ઉપર છરીથી હુમલો કરીને મુંઢ માર મારતા રાજેશભાઈને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર માટે સી.યુ.શાહ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસે ફરિયાદના આધારે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લોકોએ કેજરીવાલના ગેરંટી કાર્ડને સમર્થન આપ્યું
લોકોએ કેજરીવાલના ગેરંટી કાર્ડને સમર્થન આપ્યું
ગણપતિ બાપા વિસર્જન
લાખણી તાલુકાના ગણપતિ યુવા મંડળ દ્વારા ગણપતિ વિસર્જન માટે વિશ્વેશ્વર જઈને ગણપતિ દાદા નું વિસર્જન...
ડીસા આમ આદમી પાર્ટી દ્વારા સાંઈબાબા મંદિર આગળ કેન્ડલ માર્ચ સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યકમ યોજાયો
ડીસા આમ આદમી પાર્ટી દ્વારા સાંઈબાબા મંદિર આગળ કેન્ડલ માર્ચ સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યકમ યોજાયો
Karnataka: दस्तावेज दिखाते हुए सीएम सिद्धारमैया बोले- MUDA के तहत कोई घोटाला नहीं हुआ, भाजपा-जेडीएस कर रहे गुमराह
बेंगलुरु। कर्नाटक के मुख्यमंत्री सिद्धारमैया ने शुक्रवार को यह साबित करने के लिए दस्तावेजी...
सोलापूरकरांना दसऱ्याची अनोखी भेट! आजपासून सुरू होणार 'लाईट अँड साऊंड शो
महानगरपालिकेने स्मार्ट सिटी अंतर्गत ग्रामदैवत श्री. सिद्धरामेश्वर मंदिर परिसरातील तलाव...