વઢવાણ ગેબનશા પીરની દરબાર પાસે આવેલા કારખાનામાં કામ કરવા બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ શખ્સોએ એક મજુર યુવાન ઉ૫ર છરીથી હુમલો કરીને ગંભીર ઈજા કરતા સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણવા મળતી વિગત એવા પ્રકારની છેકે, વઢવાણ ગેબનશા પીરની દરગાહ પાસે આવેલી ફુડ એન્ડ ફન પેપીના કારખાનામાં મજુરી કરતા રાજેશ નાનજીભાઈ રાઠોડે તેમના શેઠની સુચનાથી કારખાનામાં કામ કરતા અન્ય મજુરો સલીમભાઈ અને તેના પુત્રો નવાબ અને સાજીદને રસ્તામાં પડેલા પેપીના બોરા ઉઠાવી લેવાનું કહેતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રોએ રાજેશભાઈ ઉપર છરીથી હુમલો કરીને મુંઢ માર મારતા રાજેશભાઈને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર માટે સી.યુ.શાહ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસે ફરિયાદના આધારે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मनोहर लाल का 50 सीट जीतने का दावा, सैलजा बोलीं- बन रही कांग्रेस की सरकार; हरियाणा विधानसभा चुनाव की 10 बड़ी बातें
चंडीगढ़। हरियाणा में विधानसभा चुनाव 2024 (Haryana Election 2024) की सभी 90 सीटों पर आज यानी...
થાનગઢ-ખાખરાળી ચોકડી પાસેથી એક દેશી હાથ બનાવટની સ્ટીલ બોડીની પિસ્ટલ સાથે એક ઈસમને ઝડપી લેતી પોલીસ
પો.ઈન્સ. એચ.જે. ભટ્ટના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના માણસો થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં...
एक्सीडेंट में महिला टीचर की मौत:बाजार से सामान लेकर स्कूटी लौट रही थी, घर 500 मीटर दूर कार ने सामने से टक्कर मारी, 10 फीट दूर गिरी
झालावाड़ जिले के अकलेरा थाना क्षेत्र में सड़क हादसे में घायल सरकारी टीचर की कोटा के एमबीएस हॉस्पिटल...
રાજકોટમાં અર્ધો કલાકમાં એક ઇંચ વરસાદ
રાત્રે 8.30 વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા પછી ગાજવીજ સાથે વરસાદ ; મનપાના ફાયર વિભાગે...