સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એક ગામે બળાત્કારની ઘટના સામે આવી છે. જેમાં ખેત મજૂરી કરી રહેલી 18 વર્ષની યુવતી ઉપર નરાધમે દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે દુષ્કર્મનો ભોગ બનેલી 18 વર્ષની યુવતીએ ખેતરમાં જ ઝેરી દવા પી લઈ અને આત્મહત્યા કરી લીધી છે. જેને લઇને સમગ્ર મામલે ચકચાર મચી છે. ત્યારે યુવતીની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે.આ ગોઝારી ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના એક ગામેથી આશરે બે મહિના પહેલા એક પરિવાર ધ્રાંગધ્રા તાલુકામાં ખેત મજૂરી કરવા માટે આવ્યો હતો. ત્યારે ખેત મજૂરી કરી અને તેમનો પરિવાર પોતાની જીવન ધોરણ ગુજારતો હતો. આ દરમિયાન ખેત મજૂરી કરી રહેલા પરિવારની 18 વર્ષની યુવતી પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યો હતો. આ દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને લાગી આવતા ખેતરમાં કપાસ છાંટવાની દવા પી લઈ અને આત્મહત્યા કરી લીધી છે. આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ મામલે પોલીસ તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
12वीं तक के स्कूल अगले आदेश तक बंद, उदयपुर में तनाव के बाद DM ने जारी किया आदेश
नियाभर में 'डेस्टिनेशन वेडिंग' के लिए मशहूर राजस्थान के उदयपुर शहर में शुक्रवार शाम सांप्रदायिक...
शिरुर : बाबूराव नगर येथील युवकाला मारहाण , ४ जणांचा विरोधात गुन्हा दाखल
शिरूर दिनांक ( वार्ताहर) बाबूराव नगर येथील तरुणास शिवीगाळ व मारहाण केल्या प्रकरणी चार...
iPhone 16 Pro और iPhone 16 Pro Max के मिलेगा ये खास अपडेट, पहले हे बेहतर होंगे डिवाइस
हर बार की तरह सितंबर महीने में एपल अपनी iPhone 16 सीरीज को लाने की तैयारी में है। लॉन्च से पहले...
G20 में आईं मीरा ने China में Shahrukh Khan की पॉपुलेरिटी पर क्या खुलासा कर दिया? Jawan
G20 में आईं मीरा ने China में Shahrukh Khan की पॉपुलेरिटी पर क्या खुलासा कर दिया? Jawan