૨૪ કલાક ટ્રાફિકથી ધમધમતા સિહોરના ઘાંઘળી રોડની દુર્દશાથી વાહનચાલકો ઉપર જીવનું જોખમ મંડરાઈ રહ્યાંછે. હાઈવે પર પડેલા મોટા-મોટા ખાડાના કારણે વાહનોને નુકશાની થઈ રહી છે. જેનાથી સામાન્ય જનતા ઉપરાંત ઉધોગકારો પણ પરેશાન થઈ ગયા હોય, રોડનું સમારકામ કરાવવા માર્ગઅને મકાન વિભાગને લેખિતમાં રજૂઆત કરાઈ છે. સિહોરનો ઘાંઘળી રોડ રાજ્ય ધોરીમાર્ગનો એક ભાગ છે. પરંતુ આ રોડની હાલત ગામડાના રસ્તા કરતા પણ વધુ ખરાબ બની ગઈ છે. વરસાદમાં ધોવાણના કારણે ઘાંઘળી રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે ભૂતકાળમાં ગંભીર અકસ્માતો સર્જાયા છે. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્રારા રસ્તાનું રિપેરીંગ કામમાં કરવામાં આવ્યું નથી. જેના કારણે આ માર્ગ પરથી કોઈપણ વાહનચાલક્ને પસાર થવું દુઃસ્વપ્ત સમાન બની ગયું છે. રોડની દુર્દશાને કારણે વાહનોમાં નુકશાની એ રોજિંદી બાબત બની ગઈ છે. આ રસ્તો અમદાવાદ અને પાલિતાણાને જોડે છે. જેથી ખાનગી વાહનો, સરકારી બસની સતત અવર જવર રહેતી હોય છે. ત્યારે વરસાદના સમયમાં આ માર્ગ મુસાફરી માટે જીવલેણ પણ સાબિત થઈ શકે તેમ છે. વળી, ઘાંઘળી રોડ, સિહોર જીઆઈડીસી-ર વગેરે જગ્યાએ સ્ટીલ રી-રોલીંગ મીલ, ઈન્ડક્શન ફર્નેશ ઈન્ડસ્ટીઝો આવેલી હોય, હાઈવે રોડની જર્જરીત હાલતથી ઉધોગકારોપણ પરેશાન થઈ ચુક્યા છે. ત્યારે રસ્તાનું સમારકામ કરી લોકોને પડતી હાડમારીનો અંત લાવવા સિહોર સ્ટીલ રીરોલીંગ મીલ એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ પટેલે ભાવનગર સ્થિત માર્ગ અને મકાન વિભાગના એક્ઝીક્યૂટ્ીવ એન્જીનિયરને.લેખિતમાં રજૂઆત કરી છે મોટા-મોટાખાડા પડયાં, ગંભીર અકસ્માતો છતાં તંત્ર પાસે ખાડા પૂરવાતો સમય તથી, હાઇવે રોડતી જર્જરીત ડાલતથી ઉદ્યોગકારો પણપરેશાત, સિકોર સ્ટીલ રી-રોલીગ મીલ એસોસિએશતે રજૂઆત કરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Arvind Kejriwal Live: CBI रिमांड खत्म होने के बाद केजरीवाल की कोर्ट में पेशी, थोड़ी देर में आएगा फैसला
नई दिल्ली। तीन दिन की रिमांड खत्म होने के बाद सीबीआइ ने मुख्यमंत्री अरविंद केजरीवाल को...
IPL 2023: Dhoni के भविष्य पर Sehwag का बड़ा बयान, माही पर लागू नहीं होगा यह रूल, "सिर्फ कप्तानी के लिए ..."
भारत के पूर्व सलामी बल्लेबाज वीरेंद्र सहवाग ने अब सीएसके के कप्तान एमएस धोनी के संभावित भविष्य पर...
Telangana Voting Updates: तेलंगाना चुनाव में इस बार कड़ी टक्कर, BRS, Congress, BJP के जीत के दावे
Telangana Voting Updates: तेलंगाना चुनाव में इस बार कड़ी टक्कर, BRS, Congress, BJP के जीत के दावे
જસદણ સાંદીપનિ સ્કુલ માં મોરબી મુત્યુ પામેલા આત્મા શ્રદ્ધાંજલિ આપવા આવી
જસદણ સાંદીપનિ સ્કુલ માં મોરબી મુત્યુ પામેલા આત્મા શ્રદ્ધાંજલિ આપવા આવી
ৰোগী আনিবলৈ গৈ বিপদত পৰিল ১০৮ মৃত্যুঞ্জয়।
L
🔴 ৰোগী আনিবলৈ গৈ বিপদত পৰিল ১০৮ মৃত্যুঞ্জয়।
🔴 পথৰ দুৰৱস্থাৰ বাবেই ৰোগী আনিবলৈ গৈ খালত পৰিল ১০৮।...