સેકડો રહીશો અને વિદ્યાર્થીઓની હાલાકી દૂર થશે હાઇવે નંબર 48 થી જીવનની પાડા જતા માર્ગ પર રૂપિયા 4.84 લાખના ખર્ચે કોઝવેના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું છે. નિર્માણથી ફળિયાના રહીશો અને પગપાળા કોલેજ જતાં સેંકડો વિદ્યાર્થીઓને લાભ થશે.ઉમરગામ તાલુકાના ભીલાડ પંચાયત વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48થી જીવનજીપાડા જતા માર્ગ પર ખનકીમાં બારેમાસ પાણી વહે છે.જે પાણીમાંથી ફળિયાના રહેશોને અવરજવર કરવાની ફરજ પડે છે.ભીલાડ સરકારી કોલેજના વિદ્યાર્થી પગપાળા કોલેજ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. ચોમાસામાં કન્કીમાં વધુ પાણી વહેતા લોકોની અવરજવર થપ થતી હતી. જે ધ્યાનમાં લઇ પંચાયતે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરી રૂપિયા 4.84 લાખના ખર્ચે કોઝવેના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું.આ પ્રસંગે પૂર્વ ઉપસરપંચ રાજેશ નાવી,પૂર્વ સભ્ય અને પૂર્વ સરપંચના પતિ કપિલ જાદવ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હત.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अखिल भारतीय अग्रवाल सेवा उत्थान समिति ने स्वतन्त्रता दिवस मनाया
अखिल भारतीय अग्रवाल सेवा उत्थान समिति कोटा संभाग के तत्वावधान में गुरुवार को अग्रसेन चौराहा...
स्मृति ईरानी को एरोगेंट बताते हुए अशोक गहलोत ने कही बड़ी बात
कांग्रेस के दिग्गज नेता और राजस्थान के पूर्व मुख्यमंत्री अशोक गहलोत इन दिनों यूपी के अमेठी लोकसभा...
कर्नाटक से तमिलनाडु के नोक्कानूर जंगल में घुसे 30 जंगली हाथी, दस गांव अलर्ट पर
तमिलनाडु के होसुर के नोक्कानूर जंगल में 30 से अधिक जंगली हाथी प्रवेश कर गए। हाथियों के जंगल...
शिक्षा मंत्री मदन दिलावर ने किया टॉपर छात्र निधि जैन का सम्मान
बूंदी माध्यमिक शिक्षा बोर्ड की दसवीं की परीक्षा मे सर्वाधिक अंक प्राप्त कर प्रदेश मे प्रथम स्थान...
મોડી રાત્રે કરાઈ મોટી જાહેરાત..
ગુજરાતીઓ માટે આનંદના સમાચાર..
અદાણીએ કર્યો CNG અને PNGના ભાવોમાં ઘટાડો..
CNGમાં...