સેકડો રહીશો અને વિદ્યાર્થીઓની હાલાકી દૂર થશે હાઇવે નંબર 48 થી જીવનની પાડા જતા માર્ગ પર રૂપિયા 4.84 લાખના ખર્ચે કોઝવેના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું છે. નિર્માણથી ફળિયાના રહીશો અને પગપાળા કોલેજ જતાં સેંકડો વિદ્યાર્થીઓને લાભ થશે.ઉમરગામ તાલુકાના ભીલાડ પંચાયત વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48થી જીવનજીપાડા જતા માર્ગ પર ખનકીમાં બારેમાસ પાણી વહે છે.જે પાણીમાંથી ફળિયાના રહેશોને અવરજવર કરવાની ફરજ પડે છે.ભીલાડ સરકારી કોલેજના વિદ્યાર્થી પગપાળા કોલેજ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. ચોમાસામાં કન્કીમાં વધુ પાણી વહેતા લોકોની અવરજવર થપ થતી હતી. જે ધ્યાનમાં લઇ પંચાયતે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરી રૂપિયા 4.84 લાખના ખર્ચે કોઝવેના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું.આ પ્રસંગે પૂર્વ ઉપસરપંચ રાજેશ નાવી,પૂર્વ સભ્ય અને પૂર્વ સરપંચના પતિ કપિલ જાદવ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હત.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BULLETIN BANASKANTHA | 16-09-2022 | Yeh Hai News India Channel
BULLETIN BANASKANTHA | 16-09-2022 | Yeh Hai News India Channel
মেলেং চাহ বাগিছাত আটছাৰ তিনিঘন্টীয়া অৱস্থান ধৰ্মঘট
মেলেং চাহ বাগিছাত আটছাৰ তিনিঘন্টীয়া অৱস্থান ধৰ্মঘট
બનાસકાંઠા પોલીસ વડા અક્ષય રાય મકવાણા ને શુભેચ્છાઓ પાઠવી..
અંબાજી મેળા દરમિયાન ખુબજ સરસ કામગીરી જિલ્લા પોલીસ દવરા કરાઈ હતી સુંદર રીતે આયોજન બદલ જિલ્લા પોલીસ...
બિપોરજોય વાવાઝોડાની અસરથી વલસાડ તિથલ દરિયો થયો તોફાની,
બિપોરજોય વાવાઝોડાની અસરથી વલસાડ તિથલ દરિયો થયો તોફાની,
પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામે પીકપ પલ્ટી ખાતા :ગાડીમાં સવાર ૧૦નો આબાદ બચાવ
પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામે પીકપ પલ્ટી ખાતા :ગાડીમાં સવાર ૧૦નો આબાદ બચાવ
ઘોઘંબા...