સેકડો રહીશો અને વિદ્યાર્થીઓની હાલાકી દૂર થશે હાઇવે નંબર 48 થી જીવનની પાડા જતા માર્ગ પર રૂપિયા 4.84 લાખના ખર્ચે કોઝવેના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું છે. નિર્માણથી ફળિયાના રહીશો અને પગપાળા કોલેજ જતાં સેંકડો વિદ્યાર્થીઓને લાભ થશે.ઉમરગામ તાલુકાના ભીલાડ પંચાયત વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48થી જીવનજીપાડા જતા માર્ગ પર ખનકીમાં બારેમાસ પાણી વહે છે.જે પાણીમાંથી ફળિયાના રહેશોને અવરજવર કરવાની ફરજ પડે છે.ભીલાડ સરકારી કોલેજના વિદ્યાર્થી પગપાળા કોલેજ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. ચોમાસામાં કન્કીમાં વધુ પાણી વહેતા લોકોની અવરજવર થપ થતી હતી. જે ધ્યાનમાં લઇ પંચાયતે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરી રૂપિયા 4.84 લાખના ખર્ચે કોઝવેના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું.આ પ્રસંગે પૂર્વ ઉપસરપંચ રાજેશ નાવી,પૂર્વ સભ્ય અને પૂર્વ સરપંચના પતિ કપિલ જાદવ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હત.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
यवतमाळच्या बालाजी सोसायटीत २० लाखांची धाडसी घरफोडी ; सोन्याच्या दागिन्यांसह पाच लाखांची रोकड उडविली
यवतमाळ : घरी कुणीही नसल्याची संधी साधून चोरट्यांनी तब्बल 20 लाख रुपयांच्या मुद्देमालावर हात साफ...
iPhone 15 Pro की कीमत आ सकता है इतना उछाल, इन वजहों से ऊंचा होगा नए आईफोन का दाम
iPhone 15 Pro Price Hike iPhone 15 सीरीज को एपल 12 सितंबर को लॉन्च कर सकती है। इसी के यूजर्स...
‘તમે કોઈપણ ભાષામાં અભ્યાસ કરો, પરંતુ તમારી માતૃભાષાને ઘરમાં જીવંત રાખો’: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રવિવારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના...
જેતપુરમા ગ્રીન પાર્ક સોસાયટીમા થઈ ચોરી પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી.
જેતપુરમા ગ્રીન પાર્ક સોસાયટીમા થઈ ચોરી પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી.