આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ચાર વર્ષથી વિવિધ સામાજિક પ્રવૃત્તિનો થઇ રહી છે. જાણીતા શિવકથાકાર ભારદ્વાજબાપુએ આ વર્ષે નવી સંકલ્પના આપી છે ‘દિવાળી પહેલા દિવાળી’. એ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજ વસ્તુ પહોંચાડવામાં આવી. આ દિવાળી પર ઝૂપડપટ્ટી તેમજ નિરાધાર બાળકોને ફટાકડા વિતરણ કરી એમના જીવનમાં અજવાળું પાથર્યું, બાળકો સાથે ફટાકડા ફોડી અને આતિષબાજી સાથે બાળકોના ચહેરા પર આનંદનો ઉજાસ એટલો હતો કે ફટાકડાના પ્રકાશ કરતા પણ બાળકોના ચહેરા પર વધારે તેજ હતુ.એનો આનંદ ભરદ્વાજબાપુએ વ્યક્ત કર્યો હતો. આશુતોષ અન્નક્ષેત્રના કાર્યકરો દ્વારા અત્યારે નોંધણીનું કામ ચાલે છે. વિશેષ માહિતી માટે સંપર્ક કરી શકો છો... ૯૯૭૯ ૩૪૩૪૩૪
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पश्चिम रेलवे द्वारा यात्रियों की सुविधा को ध्यान मे रखते हुए.. अहमदाबाद मण्डल से चलने/गुजरने वाली 20 ट्रेनों में अस्थायी आधार पर अतिरिक्त डिब्बे बढ़ाने का फैसला किया है, जानिए 20 ट्रेन की जानकारी..
पश्चिम रेलवे द्वारा 20 ट्रेनों में अस्थायी आधार पर अतिरिक्त कोच लगाए जाएंगे
पश्चिम रेलवे...
জুৰি বৰা বৰগোহাঞিলৈ লেখিকা সমাৰোহ সাহিত্য বঁটা
জুৰি বৰা বৰগোহাঞিলৈ লেখিকা সমাৰোহ সাহিত্য বঁটা
Nayab Singh Saini News: CM पद के लिए चुने जाने के बाद Nayab Singh Saini ने किया PM Modi का धन्यवाद
Nayab Singh Saini News: CM पद के लिए चुने जाने के बाद Nayab Singh Saini ने किया PM Modi का धन्यवाद
સુરતના ગાડોદરા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર થયો હુમલો
રાજ્યમાં રસ્તે રખડતા ઢોર મુદ્દે અવાર-નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે જેમાં કેટલીક વખતે નાના...
Anant Ambani को अनुभव नहीं... किसने दिया बयान
Anant Ambani को अनुभव नहीं... किसने दिया बयान