આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ચાર વર્ષથી વિવિધ સામાજિક પ્રવૃત્તિનો થઇ રહી છે. જાણીતા શિવકથાકાર ભારદ્વાજબાપુએ આ વર્ષે નવી સંકલ્પના આપી છે ‘દિવાળી પહેલા દિવાળી’. એ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજ વસ્તુ પહોંચાડવામાં આવી. આ દિવાળી પર ઝૂપડપટ્ટી તેમજ નિરાધાર બાળકોને ફટાકડા વિતરણ કરી એમના જીવનમાં અજવાળું પાથર્યું, બાળકો સાથે ફટાકડા ફોડી અને આતિષબાજી સાથે બાળકોના ચહેરા પર આનંદનો ઉજાસ એટલો હતો કે ફટાકડાના પ્રકાશ કરતા પણ બાળકોના ચહેરા પર વધારે તેજ હતુ.એનો આનંદ ભરદ્વાજબાપુએ વ્યક્ત કર્યો હતો. આશુતોષ અન્નક્ષેત્રના કાર્યકરો દ્વારા અત્યારે નોંધણીનું કામ ચાલે છે. વિશેષ માહિતી માટે સંપર્ક કરી શકો છો... ૯૯૭૯ ૩૪૩૪૩૪
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી@Sandesh News
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી@Sandesh News
Breaking News: Delhi में होटल के बाहर फायरिंग, गोल्डी बराड़ के नाम से पहले मालिक को मिली धमकी
Breaking News: Delhi में होटल के बाहर फायरिंग, गोल्डी बराड़ के नाम से पहले मालिक को मिली धमकी
सामाजिक बदलासाठी राष्ट्रीय बंजारा परिषदेने वज्रमूठ आवळली - प्रा.पी.टी.चव्हाण@news23marathi
सामाजिक बदलासाठी राष्ट्रीय बंजारा परिषदेने वज्रमूठ आवळली - प्रा.पी.टी.चव्हाण@news23marathi
हरियाणा की मदारी गैंग का पर्दाफाश, जमूरा बनाने के लिए करते थे बच्चों का किडनैप
जीआरपी पुलिस ने बच्चों का अपहरण करने वाली हरियाणा की एक मदारी गैंग का पर्दाफाश किया है. पुलिस ने...