આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ચાર વર્ષથી વિવિધ સામાજિક પ્રવૃત્તિનો થઇ રહી છે. જાણીતા શિવકથાકાર ભારદ્વાજબાપુએ આ વર્ષે નવી સંકલ્પના આપી છે ‘દિવાળી પહેલા દિવાળી’. એ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજ વસ્તુ પહોંચાડવામાં આવી. આ દિવાળી પર ઝૂપડપટ્ટી તેમજ નિરાધાર બાળકોને ફટાકડા વિતરણ કરી એમના જીવનમાં અજવાળું પાથર્યું, બાળકો સાથે ફટાકડા ફોડી અને આતિષબાજી સાથે બાળકોના ચહેરા પર આનંદનો ઉજાસ એટલો હતો કે ફટાકડાના પ્રકાશ કરતા પણ બાળકોના ચહેરા પર વધારે તેજ હતુ.એનો આનંદ ભરદ્વાજબાપુએ વ્યક્ત કર્યો હતો. આશુતોષ અન્નક્ષેત્રના કાર્યકરો દ્વારા અત્યારે નોંધણીનું કામ ચાલે છે. વિશેષ માહિતી માટે સંપર્ક કરી શકો છો... ૯૯૭૯ ૩૪૩૪૩૪
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીપ વર્ષ હોવાથી આ વર્ષે 15મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઉજવાશે
Makar Sankranti 2024 : सामान्य રીતે મકરસંક્રાતિ 15 જાન્યુઆરીએ આવે છે. પરંતુ આ વર્ષે લીપ વર્ષ...
સૌરાષ્ટ્રક્રાંતિની સાતમી વર્ષગાંઠે શુભેચ્છા પાઠવતા લાખાભાઈ સાગઠીયા ધારાસભ્ય શ્રી રાજકોટ ગ્રામ્ય
સૌરાષ્ટ્રક્રાંતિની સાતમી વર્ષગાંઠે શુભેચ્છા પાઠવતા લાખાભાઈ સાગઠીયા ધારાસભ્ય શ્રી રાજકોટ ગ્રામ્ય
Rajasthan Petrol Pump Strike: राजस्थान में आज से नहीं मिलेगा पेट्रोल-डीजल, जानिए क्यों हो रही अनिश्चितकालीन हड़ताल?
Petrol Pump Strike: आज से पूरे राजस्थान (Rajasthan) के पेट्रोल पंप (Petrol Pump) पर ना तो पेट्रोल...
76TH INDEPENDENCE DAY CELEBRATION BBMP HEADQUARTERS
76TH INDEPENDENCE DAY CELEBRATION BBMP HEADQUARTERS