આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ચાર વર્ષથી વિવિધ સામાજિક પ્રવૃત્તિનો થઇ રહી છે. જાણીતા શિવકથાકાર ભારદ્વાજબાપુએ આ વર્ષે નવી સંકલ્પના આપી છે ‘દિવાળી પહેલા દિવાળી’. એ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજ વસ્તુ પહોંચાડવામાં આવી. આ દિવાળી પર ઝૂપડપટ્ટી તેમજ નિરાધાર બાળકોને ફટાકડા વિતરણ કરી એમના જીવનમાં અજવાળું પાથર્યું, બાળકો સાથે ફટાકડા ફોડી અને આતિષબાજી સાથે બાળકોના ચહેરા પર આનંદનો ઉજાસ એટલો હતો કે ફટાકડાના પ્રકાશ કરતા પણ બાળકોના ચહેરા પર વધારે તેજ હતુ.એનો આનંદ ભરદ્વાજબાપુએ વ્યક્ત કર્યો હતો. આશુતોષ અન્નક્ષેત્રના કાર્યકરો દ્વારા અત્યારે નોંધણીનું કામ ચાલે છે. વિશેષ માહિતી માટે સંપર્ક કરી શકો છો... ૯૯૭૯ ૩૪૩૪૩૪
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદના બુઢણપુર ગામની મુલાકાત સદગુરુ લીધી
થરાદના બુઢણપુર ગામની મુલાકાત સદગુરુ લીધી...
માટી બચાવો અભિયાનના પ્રેરણા સદગુરુ એ પ્રગતિશીલ...
Google, Youtube पर BJP-Congress ने कितना खर्च किया, ये डेटा सामने आया
Google, Youtube पर BJP-Congress ने कितना खर्च किया, ये डेटा सामने आया
પરિણામો જાહેર થતાં કોંગ્રેસના ઉમેદવારો અને રાજેન્દ્રસિંહ રાઠવા એ શું કહ્યું જુઓ
પરિણામો જાહેર થતાં કોંગ્રેસના ઉમેદવારો અને રાજેન્દ્રસિંહ રાઠવા એ શું કહ્યું જુઓ
પારપડા ગામે પશુઓ પર વીજળી પડતા પાંચથી વધુ પશુઓના મોત થયા છે. જેથી પશુપાલકના માથે આભ ફાટ્યું છે.
પારપડા ગામે પશુઓ પર વીજળી પડતા પાંચથી વધુ પશુઓના મોત થયા છે. જેથી પશુપાલકના માથે આભ ફાટ્યું છે.
હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી
હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી